Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
View full book text
________________
૧૯૬૮).
દર્શન અને ચિંતન બકરે અર્થ ગુએ કહેલ છે એમ જણાવ્યું, વસુના સત્યભંગથી કુપિત થએલા દેવેએ તેનું આસન તેડી પાડયું. વસુ ગબડી પડ્યો ને ભરી નરકમાં ગયો. પર્વત લેકતિરસ્કારથી ખિન્ન થઈ નગર બહાર ચાલ્યો ગયો જ્યાં તેને મહાકાલ નામના અસુરે પિતાના પક્ષમાં લીધે.
રાવણે પૂછયું કે “એ મહાકાલ અસુર કેણુ?” તેના ઉત્તરમાં નારદે. કહ્યું કે એક મધુપિંગ નામનો રાજકુમાર હતા જે પિતાને વરવા ઈચ્છનાર સુલાસા નામક રાજકુમારીને વચ્ચેથી જ પરણું જનાર સગર નામક કોઈ બીજા રાજાના છી–બળથી ઉદાસ થઈ જંગલમાં ચાલ્યો ગયેલ અને ત્યાં અજ્ઞાનમય તપ કરી છેવટે મરી અસુર દેવાના સ્વામી તરીકે ઉત્પન્ન થયો. એ જ મહાકાલ.
આ મહાકાલ પૂર્વજન્મના શત્રુ સગર આદિ રાજાઓને તેઓના કયનો બદલે આપવાના વિચારથી ફરતે હતો તેવામાં તેને પર્વતે મળ્યો. આ તકને લાભ લેવા તેણે બ્રાહ્મણનું રૂપ ધારણ કરી પર્વતને કહ્યું : “હું તારા પિતા ક્ષીર કદંબકનો મિત્ર છું. મારું નામ શાંડિલ્ય છે. અમે બન્ને એક જ ઉપાધ્યાય પાસે ભણેલા. નારદ વગેરેએ તારું અપમાન કરેલું જાણી હું અહીં આવ્યો છું. હું મથી વિશ્વને મેહિત કરીને તારા પક્ષની પૂર્તિ કર્યો કરીશ.” આ પ્રમાણે કહી તે અસુરે પર્વતની સાથે રહી દુર્ગતિમાં પાવાને માટે ઘણું લેકને કુધર્મમાં માહિત કરી દીધા. લેકમાં સર્વ ઠેકાણે.
વ્યાધિ અને ભૂત વગેરેના દોષ ઉત્પન્ન કરી પર્વતના મતને નિર્દોષ ઠરાવવા માંડ્યો. શાંડિલ્યની આજ્ઞાથી પર્વતે રોગની શાંતિ કરવા માંડી અને લેકીને ઉપકાર કરી કરીને પોતાના મતમાં સ્થાપન કરવા માંડ્યા. સગર રાજાના નગરમાં, અંતઃપુરમાં અને પરિવારમાં પણ તે અસુરે દારુણ રેગ વિકુવ્ય. સગર સજા પણ લેકની પ્રતીતિથી પર્વતને ભજવા લાગે એટલે તેણે શાંડિલ્યની સાથે રહીને સર્વે ઠેકાણે રેગની શાંતિ કરી.
પછી શાંડિલ્યના કહેવા પ્રમાણે પર્વતે લોકોને ઉપદેશ આપવા માંડ્યો કે “સત્રામણી યજ્ઞમાં વિધિવડે સુરાપાન કરવાથી દોષ લાગતો નથી માટે તેમાં સુરાપાન કરવું, ગેસવ નામના યજ્ઞમાં અગમ્ય સ્ત્રીની સાથે ગમન કરવું, ભાવમેધ યજ્ઞમાં માતાને વધ અને પિતૃમેધ યજ્ઞમાં પિતાને વધ અંતર્વેદિમાં કરવે, તેથી દેપ લાગતું નથી. કાચબાના પૃષ્ઠ ઉપર અગ્નિ મૂકી “saarચાય જાફા” એમ બેલી પ્રયત્નથી હુતદ્રવ્ય વડે તેમાં હેમ કરે, જે કાચળે ન મળે તે માથે ટાલવાળા, પીળા વર્ણના, ક્રિયારહિત અને કુસ્થાનમાં અવતરેલા એવા કેઈ શુદ્ધ દિજાતિ (બ્રાહ્મણાદિ)ના જલ વડે પવિત્ર કુમકાર ભસ્તક ઉપર અગ્નિને પ્રદિમ કરી તેમાં આહુતિ નાખવી. જે થઈ ગયેલું છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org