Book Title: Pushpa Parimal
Author(s): Hemendrasagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાર્થના. ( રાગ કલ્યાણ ) જીવન ઉજજવળ આપના! જીવન ઉજજવળ આપો, ભવભયદુઃખને કાપિ નાથ! જીવન ઉજજવળ આપે... મનસા વાચા કર્મ વડે હું હિત સર્વનું સાધું; અષ્ટપ્રહર અન્તરમાં તુજને પ્રેમ ધરી આરાધું.જીવન પ્રાણી માત્ર સમતા ભાવે તુમય સઘળું માનું, સ્થળ સ્થળ તુજને રમતો ભાળું રાજ્ય બધે સમતાનું. ૨ પુણ્યપંથના ઉત્તમ ભાવ મુજ ઉરમાં ઉભરાવો, કામક્રોધાદિ શત્રુને મુજથી દૂર હડાવે. છવન ૩ તૃણા મમતા કેરા ભાવો ના મુજને ભરમાવે, પરમાર્થે જીવન મુજ જાયે, એવા ભાવ ભાવે. જીવન ૪ નિશા ભાવે જગમાં વિહર, શ્રેય કરું સૌ જગનું, વિશ્વપ્રેમને મંત્ર ગજાવું, પુણ્ય ભરું નરભવનું જીવન ૫ કર્મ કષાયે દૂર હડાવું એ બળ મુજને આપો, ડગલે ડગલે સાથી બનજો, મુજ રગરગમાં વ્યાપિ. જી. ૬ અજિત સ્થાનમાં સ્થાપિ પ્રભુજી! અક્ષય કીર્તિમામું, વાચક હેમેન્દ્ર શુભ ભાવે જન્મ મરણ દુ:ખ ત્યાગું. જીવન ... 9 www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 89