Book Title: Pushpa Parimal
Author(s): Hemendrasagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 59
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પર ભવભયને તાપહારી મૂર્તિમાં મન ઠરે, મુખને શુભ શાંત ભાવ સઘળાં દુ:ખ હરે, રસના રટે પાર્શ્વનામ .... પાર્શ્વનાથ...૩ અમૃતનું સિંચન સૌ રેમ રોમ થાયે, સુરેન્દ્ર પ્રેમ ભર્યા સ્તવનોને ગાયે, કરતી દેવાંગના પ્રણામ ... પાર્શ્વનાથ....૪ આત્મા અજિત-બંસી–ધૂન મચાવે, ભવિજન સૌ ભક્તિ ગાન હસે ગજાવે, હેમેન્દ્ર ઉરના આરામ! . પાર્શ્વનાથપ મેરબી મંડન ચિન્તામણી પાર્શ્વનાથ–સ્તવન. (પારેવડા જાજે વીરાના દેશમાં) ઉમંગમાં ગાઓ પ્રભુના ગાનને ચિન્તામણિ પાર્શ્વનાથને...ટેક. www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89