Book Title: Pushpa Parimal
Author(s): Hemendrasagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 69
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાવીર–સ્તવન. (અખિયાં મિલાકે...) ભવિજન આવો ઉર હરખા, મહાવીર ગાઓ, એ .... મહાવીર ગાઓ. સંસાર તરવા માટે ભક્તિનું નાવ સારું, જ્ઞાન, શીલ, તપ, ધરી હલેસાં, વીર પ્રભુનાં ચરણે પામે ... ભવિજન. ૧ મહાવીર નામ લેતાં, સર્વ કષાય જાતા, એ અજિત ચરણેને ભજતાં, જન્મ મરણ બંધન સૌ ટળતાં..ભવિજન ૨ પદ્મ પ્રભુ જિનમંડળ વીરગાને હરખાયે, વાચક હેમેન્દ્ર પ્રભુને અષ્ટપ્રહર રસનાથી ગામે ભવિજન... ૩ www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89