Book Title: Pushpa Parimal
Author(s): Hemendrasagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 82
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭પ માનવ ભવ આ મળે અમૂલે, નિશદિન પ્રભુને ભજવાને, અરિ તજવાને પ્રભુ વરવાને .. સંસાર, ૨ હે મન જ સૌ સાજ નવાં, દિવ્ય અજિતપદને વરવા, હેમેન્દ્ર પરે પ્રભુ ધ્યાન ઉરે .. સંસાર. ૩ તારી છે દેવગુરુ ધર્મ સ્તવન, ( રાગ.—તારા નયન દેખી. ) દેવગુરુને ધર્મને, જે ભવિજન સેવતાં, મુક્તિના પંથે ઉધ્ધાર પામે...ટેક. દેવપ્રભુ વીતરાગ જે, અવિનાશી અલખ સ્વરૂપના તેના ચરણને સેવતાં રાશિટળે ભવિ દુ:ખના, મુતિના પંથે ઉદ્ધાર પામેલ ગુરુ શ્રેષ્ઠ ભવ તારક મને, મનના મનોરથ સૌફળે www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89