Book Title: Pushpa Parimal
Author(s): Hemendrasagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 73
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir તાળી શી રીત એક હાથથી પડશે જિન ભગવંત, સહાય વિના શું બનશે મુજથી વિશ્વપતિ ગુણવંત ?... ૩ શ્રત ઉપગે જાણ્યું પૂર્વ કીધે ન છૂત ઉપયોગ અકપક્ષીયનેહ ઘર હો આ રીત ભાવિયેગ.. ૪ શુકલ ધ્યાનમાં આરુઢ ગૌમત કેવળ જ્ઞાને પ્રકાશે, પ્રભુસ્થાને દેવેદ્રો સ્થાપે, જન સુરગણુ ઉલ્લાસે. પ ગૌતમ લબ્ધિના સાગરસમ પ્રાતઃ સ્મરણીય દેવ, રાએ ત્રિભુવન દિવ્યાનંદે યાચે સુરનર સેવ. ૬ અજિતધામના દાતાપ્રભુ મહાવીર સ્વામી ભજશે વાચક હેમેન્દ્ર પ્રભુસ્મરણે જન્મ મરણ તે તજશે જિનવાણી. (રાગ –દૂર્ગા.) વાણી શી ગુણવાન પ્રભુની...વાણી. www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89