Book Title: Pushpa Parimal
Author(s): Hemendrasagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૯
મુક્તિના મંત્રનાથ! ભારતને આપજો.. સ્વામી. ચાહુ ના ઈન્દ્રે ચંદ્રપદને ત્રિલેાકનાથ, સ્થાપે અજિત દિવ્ય ધામે........હાં. વાચક હેમેન્દ્ર પ્રભુ! ચરણે વસાવજો...સ્વામી.
જિન–સ્તવન.
( રાગઃ--મેઘ મલ્હાર )
મન રીઝે....રે (૨) પ્રભુ દર્શન પામી, અજમ ગતિ તારી....(૨) મન રીએ. ચમકે વિદ્યુતસમ મુખમુદ્રા........ મન રીઝે. વાદલસમ દુ:ખ દૂર હઠાવેા,
ઉજ્જવલ ઉરમાં ભાવ વસાવે.
અંતર ચક્ષુ ઉઘાડા; પ્રભુ
www.kobatirth.org
ચરણમાં વસાવે રે.... મન રીઝે.
For Private And Personal Use Only

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89