Book Title: Pushpa Parimal
Author(s): Hemendrasagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરૂણાનિધિ આ શું કર્યું? દૂર કર્યો કયમ દેવ? હર્ષ પ્રેમલ ભક્તિથી, કરીશ કેની સેવ?... ૫ મયૂર ઘનની જે ગતિ જેવી ચંદ્ર ચકોર, તજ સહ પ્રભુ મહાવીરજી! એવી પ્રેમની દોર. ૬ મેહ મમત વિદાજે આપ જ્ઞાનપ્રકાશ, શરણ તમારું દિવ્ય છે, એક તમારી આશ..... ૭
(રાગ –જેગી... ) શાસનપતિ મહાવીર કૃપાનિધિ અંતરના આરામ એકલે મુકી આ જગમાં કેમ ગયા મેક્ષ ધામ.
અંધકાર પાસે લાગે, બુદ્ધિ કુંઠિત થાય, ભારતભાનુ અસ્ત થતાં હવે અંતર હામ હરાય. ૧ કેવળમાં શું ભાગ પડાવત એ મનમાં શું વિચાર, ત્રિભુવનપતિ બાલક સમ ગૌતમ ત્યાગે નિજ
આધાર....૨
www.kobatirth.org
For Private And Personal Use Only

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89