Book Title: Pushpa Parimal
Author(s): Hemendrasagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 62
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુણગાનથી મનડું ને હર્ષમાં ઝુલે, હેમેન્દ્ર અજિત-ધૂન કરે, હૃદય-દગ ખુલે, કથીર કેરું કુંદન કરે પાકવ સ્વામીજી. ચિંતામણું....૪ તંભન પાર્શ્વનાથસ્તવન. (પ્રેમીને પ્રેમી કે પુછે...) સ્તંભન પ્રભુજી સુખકારી, શ્રી પાર્વનાથ સ્વામી સ્વામી... ભવદુઃખ નાખે નિવારી, શ્રી પાર્શ્વનાથ સ્વામી સ્વામી...એ ટેક. મેઘે ચાતક તણું જેવી પ્રતીક્ષા, એવી પ્રભુ તણું ધારું આકાંક્ષા, આકાંક્ષા પૂરી કરાવે શ્રી પાર્વનાથ સ્વામી. સ્વામી...સ્તંભન ૨ આત્માની બંસી અજિત-ગીત ગાયે, www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89