Book Title: Pushpa Parimal
Author(s): Hemendrasagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯
સાચી પ્રભુ એક ભક્તિ તમારી, ભવકેરા બંધથી છુટાય રે. ... આપની. ૬ આપને ભજુ સ્વામી અલખ સ્વરૂપી, ચિઘન પ્રતાપી જિનરાય રે.... આપની. ૭ સ્થાપે શિશુ પ્રભુ અજિત ધામમાં, હેમેન્દ્ર ભજતાં હરખાય રે .... આપની. ૮
પ્રાંતિજમંડન ધર્મનાથ સ્તવન. (રાગ –આ તે લાખેણી લજજા કહેવાય) ધર્મ દાતા પ્રતાપી જિનરાય, સ્વામી સુખસિધુ. શાંત ભાવ નયનમાં ઉભરાય.
સ્વામી સુખસિધુ..ટેક. વાણી ગુણો પાંત્રીસ ભવ્ય બેધ ભર્યા, દિવ્ય ચોત્રીસ અતિશય પ્રભુજી ધર્યા, મૂર્તિ જેમાં ભ્રમણ ટળી જાય.
સ્વામી સુખસિધુ. ૧
www.kobatirth.org
For Private And Personal Use Only

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89