Book Title: Pushpa Parimal
Author(s): Hemendrasagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 34
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭ કંઈ ન સુધરશે. પદ અજિત જવા, મુક્તિ પંથ વરવા, વાચક હેમેન્દ્ર પ્રભુ ભજજે....૫ અનંતનાથ સ્તવન. (રાગ – સાવન કે બાદલે.) પ્રભુ થાનમાં આવો, મુજ ગાનમાં આવે, જિનજી અનતનાથજી દર્શનથી રીઝાવો... પ્રભુ.૧ શાશ્વત શરણ પ્રભુ ભવદુ:ખ હરણ વિભુ, કરૂણાબ્ધિ પ્રેમમૂર્તિ ચરણે જ વસા પ્રભુ...૨ કમળ સૂર્ય જેવી પ્રભુ વિમલ પ્રીતિ જામી, પ્રભુ વિમલ પ્રીતિ જામી. શુભ જ્ઞાન તેજે ઉરને જિનદેવ હસાવો પ્રભુ....૩ તિ મહા અલખ તું અનુપ અવિનાશી, હેમેન્દ્ર અજિત ધામે જિનરાજ સુહા.પ્રભુ. ૪ www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89