Book Title: Pushpa Parimal
Author(s): Hemendrasagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 42
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫ પ્રભુ કરું સ્મરણ હંમેશ હરે ભવકલેશ, જિનેશ્વર સ્વામી પ્રભુ શાન્તિનાથ સુનામી, નયનથી જ્યાં મૂર્તિભાળી દીધાંભવનાં પાપોટાળી દુઃખ દૂર થયાં જિનરાજ રૂડી પ્રીત જામી. પ્રભુ સુજ રામ રામ આનંદ વહે, મુખ નામ તણે બસ જાપ ચહે, મન નાચે ને તન નાચ કરે બહુનામી. પ્રભુ ૨ ગુણપદ્મપ્રભુ મંડળ ગાયે, ઉર હર્ષ છટા નવલી છાયે, હેમેન્દ્ર ભજે દિનરાત..... પ્રભુ શિરનામી. ૩ શ્રી શાન્તિનાથ સ્તવન. ( રાગ-અય ચાંદ છુપ ના જાના.) પ્રભુ શાનિ જિનાજી આવે ...... .. ટેક. જગ શાન્તિમાં ઝુલાવે www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89