Book Title: Pushpa Parimal
Author(s): Hemendrasagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિમા નિહાળી અતિ ગુણશાળી,
પ્રભુ વીતરાગી.... ઓ પ્રભુ વીતરાગી. શ્રેયનો પંથ સારે ભવ્યને પ્રાણથી પ્યારો, હાથ ગ્રહીને એ પંથે, શ્રેયાંસ સ્વામી સૌને તારો
..પ્રતિમા ૧ ભક્તિમાં લીન રાખે, તરીયા જેનાથી લાખે, એ જિનેશ્વર! ભક્તિ કેરી ધૂન મારા ઉરમાં જાગી,
...પ્રતિમા ૨ અજિત શ્રેયાંસ પંથે યે જિનવર! નરનારી હેમે શ્રેયાંસ ચરણે પ્રેમ ભાવની લગની લાગી.
...પ્રતિમા ૩
જામનગર મંડન વાસુપૂજ્ય સ્તવન.
( રાગ-રેના હય બેકાર પગલી ) વાસુપૂજ્ય આધાર જગમાં,
વાસુપૂજ્ય આધાર....ટેક.
www.kobatirth.org
For Private And Personal Use Only

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89