Book Title: Pushpa Parimal
Author(s): Hemendrasagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાસુપૂજ્યસ્તવન. (પરદેશી બાલમા બાદલ આવે ) વીતરાગ હે જિનદેવ! જગને તારે, વાસુપૂજ્ય સ્વામી અરજ સ્વીકારે.
જગને તારે. વીતરાગ ૧ જન્મ મરણ ચક્ર લાગે દુઃખકારી,
લાગે દુખકારી. વિષયે ને રાગ ભજ્યાં બની અવિચારી,
બની અવિચારી. આધાર છે જિનદેવ! અમારે.
..જગને તારો. વીતરાગ. ૨ માનવ જીવન મારું ઉત્તમ બનાવો,
ઉત્તમ બનાવો. આપ કેરા ચરણોમાં બુદ્ધિ વસાવો,
બુદ્ધિ વસાવો.
www.kobatirth.org
For Private And Personal Use Only

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89