Book Title: Pushpa Parimal
Author(s): Hemendrasagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
શીતલનાથ સ્તવન.
(પંછી બાવરા) મૂર્તિ શાન્તિદા, શીતલનાથ પ્રભુજી,
શીતલનાથ પ્રભુજી...મૂતિ ૧ વદન શાંત અમૃત વર્ષાવે,
અનુપમ શાંતિ લાવે, શીતલ થાયે ત્રિવિધ તાપ,
પ્રભુ ભક્તિ દુઃખ કાપો,
શીતલનાથ પ્રભુજી....મૂર્તિ ૨ અંતર ચક્ષુ ખુલે સુખકર,
અજિત જ્યોતિ નિરખાયે, શુભ ઈચ્છા વાચક હેમેન્દ્ર
શીતલ શરણે જાયે,
શીતલનાથ પ્રભુજી...મૂર્તિ ૩
www.kobatirth.org
For Private And Personal Use Only

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89