Book Title: Pushpa Parimal
Author(s): Hemendrasagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir નિવેદન વર્તમાન કાળમાં જૈન સમાજમાં જેને સાચા કવિએ ગણી શકાય એવા કવિઓની સખ્યા તે ખરેખર આંગળીના વેઢાથી મણી શકાય તેટલી જ છે. આ કવિવર્ગોમાં ઉપાધ્યાય શ્રીમદ હેમેન્દ્રસાગરજી મહારાજ મેાખરે છે. વિવિધ સામયિકા દ્વારા તે જૈન તેમજ જૈનેતર સમાજમાં એક સિદ્ધહસ્ત વિદ્વાન કવિ તરીકે યશસ્વી કાર્તિ પામ્યા છે. તેમની કવિતા સુ ંદર પુષ્પની સુરભિ સમ મહેકે છે. “ સ્તવન પુષ્પ-પરિમલ ની સુવાસ પ્રત્યેક ભવિજન પ્રહે અને હ` પામે એમ કાણુ નહિ ઇચ્છે ? આશા છે કે, આ લધું છતાં કિમતી પુસ્તિકાતે! જૈન સમાજ સારે। આદર કરશે. જયેષ્ઠ પૂર્ણિમા, સંવત ૨૦૦૫ સાગરગચ્છ ઉપાશ્રય, પાટણ. www.kobatirth.org સાહિત્યપુષ્પરાગી મધુકર, શ્રી. આનંદરાય ભટ્ટ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 89