Book Title: Pushpa Parimal
Author(s): Hemendrasagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધગિરિને ચરણેથી પાવન કર્યો, સર્વ તીર્થોમાં ઉત્તમતા સારી વર્યો, એવા રાષભ પ્રભુ જિનરાય....આદીશ્વર ૫ પ્રભુ ગણધર મુનિ સંઘ સ્થાપન કરે, ગિરિ અષ્ટાપદે જઈ નિર્વાણે ઠરે, નાભિનંદન જન-હૃદયે સહાય...આદીશ્વર ૬ પ્રભુ મયુરપુરીમાં શી શોભા ધરે! અજિત કીર્તિ મહા ત્રિભુવન પ્રસરે, વાચક હેમેન્દ્ર મહિમાને ગાય...આદીશ્વર ૭
વાઘપુરમંડન અજિતનાથ સ્તવન.
( મીઠા લાગ્યા છે મને ) અજિતનાથ પ્રભુ પ્યારા ભવિને, જાણે શશી ને ચારરે, પ્રભુજી ભવપંથ સાથી ૧ અલખ અગોચર સ્વરૂપ દેખી, લગની લાગી અષ્ટ પહોર રે ... પ્રભુજી ૨
www.kobatirth.org
For Private And Personal Use Only

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89