________________
થાય છે અને પછી સમગ્ર કાર્ય પણ બંધ પડી જાય છે. જે એડ્રિનલને સ્ત્રાવ બંધ થઈ જાય તે હદયની ધડકન મંદ થઈ જશે, રક્તવાહિનીઓ શિથિલ થશે તથા લેહી મગજ સુધી પહોંચતું પણ બંધ થઈ જશે. પરિણામે બેભાન થઈ જવાશે. આ વાતને સિદ્ધ કરવા માટે પૂરતા પ્રમાણમાં પ્રમાણે પ્રાપ્ય છે કે અનેક પ્રકારના રેગોને ઉત્પન્ન થવાનું મૂળ કારણ “તનાવ જ છે. | તનાવના કારણે:
ઉપર્યુક્ત ચર્ચામાંથી એમ તારવવાનું ઉચિત નથી કે તનાવ માત્ર હાનિકારક જ છે. કંઈક થવા માટે અથવા પ્રાપ્તિ માટે તનાવ આવશ્યક પણ છે. જે કાંઈ હાનિ થાય છે, કાર્યમાં અવરોધ આવે છે અને થાક કે રોગ ઉત્પન્ન થાય છે તે તનાવની નિરંતરતાને કારણે તથા તેની પુષ્કળ પ્રમાણની માત્રાના કારણે જ. દીર્ઘકાલીન તનાવ અથવા તેની હાનિકારક અતિમાત્રાની ઉત્પત્તિનાં કારણોમાંનું એક કારણ છે વ્યક્તિની જીવનશૈલીમાં અચાનક થનાર પરિવર્તને. ડે. હેમ્સ (Holmes) અને ડે. આર. રાહે (Rahe)એ જીવનશૈલીનાં પરિવર્તનનું અંકીકરણ કર્યું છે. (જેવી રીતે–દમ્પતીમાંથી એકનું મૃત્યુ). તેમના દ્વારા બતાવેલી સૂચિમાં ચેડાંક પરિવર્તને અને તેના ગુણ (અંક) નીચે મુજબ છે:
ઘટના
અંકગુણ) ૧. દમ્પતીમાંથી કોઈ એકનું મૃત્યુ ૧૦૦
છૂટાછેડા ૩. આઘાત અથવા બીમારી
પ૩ 17
કે સં.
[૭૩
જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org