Book Title: Prekshadhyana Kayotsarga
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan
Catalog link: https://jainqq.org/explore/004803/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જીવનવિજ્ઞાન ગ્રંથમાળા : ર 03 गन કાયોત્સર્ગ We Page #2 -------------------------------------------------------------------------- ________________ • જીવનવિજ્ઞાન ગ્રંથમાળા : ૨ ૦. પ્રેક્ષાધ્યાન: કાત્સર્ગ યુવાચાર્ય મહાપ્રજ્ઞ - અનેકાન્ત ભારતી પ્રકાશન અમદાવાદ Page #3 -------------------------------------------------------------------------- ________________ PREXA-DHYAN : KAYOTSARG By: Yuvacharya Mahapragna સંપાદક : સુનિ મહેન્દ્રકુમાર જેઠાલાલ ઝવેરી * સંપાદક : હિત શાહ પ્રબંધ સંપાદક : શુભકરણ સુરાણા અનુવાદક : જયાહેન સતિયા * • ગુજરાતી આવૃત્તિ આવૃત્તિ ઃ પ્રથમ, ૧૯૮૭ * પ્રકાશક ઃ સંતાષકુમાર સુરાણા નિર્દેષક, અનેકાન્ત ભારતી પ્રકાશન ઈ, ‘ચારુલ’, સહજાનંદ કાલેજ પાસે, આંબાવાડી, અમદાવાદ : ૧૫ ફોનઃ ૪૦૬૨૨૧] ૩૬૨૫૨૩ કિમત ત્રણ રૂપિયા મુદ્રકઃ ભીખાભાઈ એસ. પટેલ ભગવતી મુદ્રણાલય ૧૯, અજય ઇન્ડ, ઍસ્ટેટ દૂધેશ્વર રોડ, અમદાવાદ ફેશન ઃ ૩૮૬૨૯૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ રૂપાંતરની કેડી : કાર્યોત્સર્ગ પ્રેક્ષાધ્યાનની પદ્ધતિ એવી પદ્ધતિ છે, જેમાં પ્રાચીન દાર્શનિકા દ્વારા પ્રાપ્ત જ્ઞાન તેમ જ સાધનાપતિનું વૈજ્ઞાનિક સંદર્ભામાં નિરૂપણ કરવામાં આવે છે. આ ખંતેના તુલનાત્મક વિવેચન દ્વારા તેમ જ તેના આધારે આજના યુગમાનસને .એવી રીતે પ્રેરવામાં આવે છે, જેનાથી મનુષ્યના પાશવી આવેશ નાશ પામે, વિશ્વમાં અહિંસા, શાંતિ અને આન ને પ્રસ્થાપિત કરીને મ`ગલમય લક્ષ્યની પ્રાપ્તિ કરી શકાય. શ્વાસપ્રેક્ષા, શરીરપ્રેક્ષા, દીશ્વાસપ્રેક્ષા, સમવૃત્તિ શ્વાસપ્રેક્ષા, ચૈતન્ય કેન્દ્રપ્રેક્ષા, લેસ્યાધ્યાન, કાયાત્સગ આ બધી જ પ્રક્રિયા છે, જેતે રૂપાન્તરની પ્રક્રિયા પણ કહી શકાય. આ પ્રક્રિયાને અનુ. સર્યા પછી એમ કહેવાની કે ઉપદેશ આપવાની પણ જરૂર નહી પડે કે આવા બને, તેવા બા, ધાર્મિક બતા, સ્વાથ તે છેડા, ભય અને ઈર્ષ્યાને છેડે. આ માત્ર ઉપદેશ છે. માત્ર ઉપદેશ અસરકારક નથી બનતા. જે જે ઉપાયા બતાવવામાં-કહેવામાં આવે છે, તે બધા કામમાં—ક્રિયામાં લેવા પડે છે. તેનાથી એક દિવસ આપણને પોતાને અનુભવ થશે કે કંઈક રૂપાન્તર થઈ રહ્યુ છે, ધાર્મિક વૃત્તિ જાગ્રત થઈ રહી છે. એ જ રીતે ક્રેધ અને ભયમાંથી પણ મુક્તિ થયાનું સ્પષ્ટ લાગવા માંડે છે, માયા અને લાભમાંથી પણ મુક્તિને અનુભવ થાય છે. આ બંને દોષામાંથી મુક્તિ મેળવવા જુદા જુદા પ્રયત્ન કરવાની જરૂર રહેતી નથી-તે સ્વયં નાશ પામે છે. દેષોને મૂળમાંથી નષ્ટ કરવાના એકમાત્ર આ જ ઉપાય છે. • આ પ્રસ્તુત પુષ્પગુચ્છમાં કાર્યોત્સર્ગના સબંધમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. કાયાત્સગ શું છે? કાયોત્સગ અને ધ્યાનમાં શા તફાવત છે? શું કાર્યાત્સગ ધ્યાનમાં પરિવર્તિત થઈ શકે છે? કાર્યોત્સગ શા માટે કરવા જોઈએ ? કાયાત્સની રીત કઈ છે? કાયાત્સગ કરવાથી શા લાભ થાય છે? આવા પ્રશ્નોનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક રીતે પરીક્ષણુ કરીને તે સમજવું અત્યંત આવશ્યક છે. કાયાત્સગ ધ્યાનની પૃ′ભૂમિ છે, ધ્યાનનું પ્રથમ ચરણ છે. તેને કાયિક ધ્યાન પણ કહેવામાં આવે છે, જ્યાં સુધી સ્થિર આસન ન 3 Page #5 -------------------------------------------------------------------------- ________________ હેય, વાણી મૌન ન હય, શ્વાસ શાંત ન હોય ત્યાં સુધી ચિત્ત સ્થિર થઈ શકતું નથી અને ત્યાં સુધી ધ્યાનની સ્થિતિ પણ ઉદ્દભવી શકતી નથી. જે કાયિક ધ્યાન (કાયેત્સર્ગ)ની સ્થિતિ પૂર્ણ બને તે જ વાચિક ધ્યાન (મૌન) પ્રાપ્ત થઈ શકે છે અને તે માનસિક ધ્યાન સ્વયંભૂ થઈ જાય છે. ચિકિત્સા પદ્ધતિમાં પણ કાર્યોત્સર્ગનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. જ્યારે કોઈનું હાડકું તૂટી જાય છે ત્યારે ડોકટર પૂરું—પાકું પ્લાસ્ટર કરે છે. મહિના-બે મહિનામાં પૂરે કાયોત્સર્ગ થઈ જાય છે. કટર જાણે છે કે કાત્સર્ગ યાને એકની એક સ્થિતિમાં દદી સૂશે નહિ તો હાડકું જેડાઈ નહિ શકે. એવી જ રીતે જ્યારે કોઈ માનસ ચિકિત્સકની પાસે જાય છે તે સૌથી પહેલાં શરીરનું શિથિલીકરણ કરવું પડે છે. “રીલેકસેશન કરવું પડે છે. તે અવસ્થામાં સૂચના માધ્યમથી મનશ્ચિકિત્સક તમારા વિચારોને જાણે છે અને તમારી બીમારીને શોધી કાઢે છે, પકડી પાડે છે. કાયોત્સર્ગ ફક્ત શારીરિક કે માનસિક સ્વાસ્થનું જ નહિ, પરંતુ વાસ્તવમાં આધ્યાત્મિક સાધનાનું અને વ્યક્તિત્વના સર્વાગી વિકાસનું એક સરલતમ છતાં મહત્ત્વપૂર્ણ સાધન છે. યુગપ્રધાન આચાર્ય શ્રી. તુલસી અને તેમના ઉત્તરાધિકારી યુવાચાર્યશ્રી મહાપ્રજ્ઞજીના સતત માર્ગદર્શન અને પરિશ્રમનું આ સુપરિણામ છે. જેથી આજે હજારો લેકે આધ્યાત્મિક સાધનાના માર્ગ પર જઈ ગૂઢતમ સમસ્યાઓના ઉકેલથી મુક્ત જીવન જીવવાને આનંદ પ્રાપ્ત કરી રહ્યા છે. પ્રેક્ષાધ્યાનની પદ્ધતિના સ્વરૂપમાં માનવજાતને આ બે મહાન અધ્યાત્મ-મનીષીઓનાં અનુપમ વરદાન પ્રાપ્ત થયાં છે. સાર્વભોમ અને સર્વ જનીન આ વિધિને સમજીને સાધના કરનાર પ્રત્યેક વ્યક્તિને તેનાથી અવશ્ય લાભ થશે. ડે, ચીનુભાઈ નાયક જેઠાલાલ એસ, ઝવેરી સંયોજક ચેરમેન જીવનવિજ્ઞાન પ્રેક્ષાધ્યાન કેન્દ્ર તુલસી અધ્યામ નીડમ શાહીબાગ, અમદાવાદ, જેન વિશ્વભારતી, લાડનું, Page #6 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ ભૂમિકા ૧, કાત્સર્ગ શું છે? વૈજ્ઞાનિક દષિકેશુ – દબાણની કાર્યપદ્ધતિ – શારીરિક સ્થિતિઓ – તનાવના કારણે – શું તેનાથી બચવાના ઉપાય છે ? – તનાવમુક્તિ છે શું? – કાયોત્સર્ગમાં તનાવમુક્તિ. – કાર્યોત્સર્ગનું સહાયક તરવ. – સ્વરયંત્રને કાત્સર્ગ: મૌન ૨, કાત્સગ શું છે? આધ્યાત્મિક દરિણ – તનાવના ત્રણ પ્રકાર – કાયોત્સર્ગઃ કાયિકધ્યાન – શું પ્રકંપનેને રોકી શકાય છે? શિથિલીકરણઃ મૃત્યુની પ્રકિયા ભેદવિજ્ઞાનની સાધના – વિસર્જનઃ આત્મદર્શનની પ્રક્રિયા – અપરાધ કોઈને, દંડ કોઈને ચંચળતાને ચક્રવ્યુહ કાયસંવર ચંચળતાને ચક્રવ્યુહ કેવી રીતે તેડાય? સહિષ્ણુતા અભય, અભય અને અભય 28 Page #7 -------------------------------------------------------------------------- ________________ ૩. કાસગ શા માટે? – અધ્યાત્મની યાત્રા – શક્તિની સુરક્ષા – સ્વભાવ-પરિવર્તન – ચિત્તની શુદ્ધિ – સમસ્યાનું સમાધાન ૪. કાસગની વિધિ - મુકા – કાર્યોત્સર્ગ કેવી રીતે કરાય ? – પ્રગવિધિ ૫. કાયોત્સર્ગનું પરિણામ (નિષ્પત્તિ) – ચાર અવસ્થાઓ – તનાવમુક્તિ – ચંચળતાની નિવૃત્ત શરીર પર પ્રભાવ શારીરિક લાભ – સૂક્ષમ શરીરની ઘટનાઓનું જ્ઞાન જ્ઞાતા-દષ્ટાભાવનું જાગરણ આભામંડળનું દર્શન વિવેક ચેતનાનું જાગરણ – બુલ્સગ ચેતના – પ્રજ્ઞાનું જાગરણ સમતાને વિકાસ, | | | | | | | Page #8 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા તનાવને યુગઃ વર્તમાન યુગ ઉદ્યોગીકરણ, શહેરીકરણ અને પ્રૌદ્યોગિક વિકાસને યુગ છે. આજને નાગરિક નિરંતર દબાણ અને તનાવની વચ્ચે જીવે છે. એને લીધે જ સતત હાઈ બ્લડપ્રેશર, અનિદ્રા અને હદયરેગના વિભિન્ન પ્રકારના હુમલા અને અનેક શારીરિક રોગને તે શિકાર બને છે. જ્યારે માનવી આ બધાથી હતાશ–નિરાશ થઈ જાય છે ત્યારે મદ્યપાન કે કે ખતરનાક નશીલા પદાર્થોનું સેવન કરવા આકર્ષાય છે અને દુઃખ ભૂલવા પ્રયત્ન કરે છે. આ માદક અને નશીલા પદાર્થોના સેવનથી તેને ફક્ત ક્ષણિક રાહત જ મળે છે, પણ છેવટે તે આ વ્યસનો શિકાર, આદતી જ બની જાય છે અને સમસ્યાના ઉકેલને બદલે વધારે ઉલઝનમાં મુકાઈ જાય છે. આથી એ સ્પષ્ટ થાય છે કે સમસ્યાઓનું સમાધાન માદક-નશીલા પદાર્થોનું સેવન નથી, પરંતુ વૃત્તિઓનું રેચનસંયમ તેમ જ આંતરિક શક્તિઓને વિકાસ જ છે. ધ્યાનઅભ્યાસ દ્વારા વ્યક્તિ તેને સાહજિક રૂપે ફલિત કરી શકે છે. For Private Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ એ પ્રમાણે આજને યુગ પુષ્કળ સક્રિયતાને અને દોડાદોડને છે. વધારે પડતી સક્રિયતાથી પુષ્કળ શક્તિને નાશ થાય છે તથા જીવનશક્તિને પણ પુષ્કળ વ્યય થાય છે. વધારે પડતી સક્રિયતાથી શ્વાસની ગતિ પણ વધુ તીવ્ર બને છે અને તે શક્તિના વ્યયનું પણ કારણ બને છે. જે આજે માનવી શરીરને સ્થિર રાખવાનું અને લાંબા-દીર્ધ શ્વાસ લેવાનું શીખી લે તે ઘણી જ મુશ્કેલીઓમાંથી તે ઉગરી શકે. આજે પ્રવૃત્તિશીલ યુગમાં, કાયેત્સર્ગ આ બધાનું રામબાણ ઔષધ છે. તેનાથી ઘણી બધી મુશ્કેલીઓથી બચી શકાય છે. પ્રવૃત્તિ–આધિક્યમાં અથવા અતિવ્યસ્તતાના કારણે આપણે અનેક પ્રકારની માનસિક વિકૃતિઓ અને શારીરિક રંગેના બેગ બનીએ છીએ. તે બીમારીઓથી બચવાને એકમાત્ર ઉપાય છેઃ કાયાની સ્થિરતા, શિથિલીકરણ. મનકાયિક રોગને ઉપચાર : સામાન્યરૂપે આજે બધા જ પ્રતિષ્ઠિત તેમજ નિષ્ણાત ડોકટરે એવું માને છે કે ધ્યાન અને કાર્યોત્સર્ગ એવે શક્તિશાળી કીમિ છે કે જેનાથી રોગના નિવારણની સાથે સાથે સ્વાસ્યનું સંરક્ષણ થાય છે. હવે તે એવાં અકાય વૈજ્ઞાનિક પ્રમાણે પ્રાપ્ત થયાં છે જે આ વાતની સાક્ષી છે. કે ધ્યાન અને કાર્યોત્સર્ગના માધ્યમથી તનાવજનિત વિભિન્ન પ્રકારના રોગોનું નિવારણ થઈ શકે છે. હાઈપરટેન્શન, હાઈ બ્લડપ્રેશર, હાર્ટએટેક, નાડીતંત્રીય અસ્તવ્યસ્તતા (નર્વસ બ્રેકડાઉન), પાચનતંત્રીય અસર (પેપ્ટિક Page #10 -------------------------------------------------------------------------- ________________ અલ્સર), અનિદ્રા આ—સર્વે રાગનું મુખ્ય કારણ માનસિક અથવા ભાવનાત્મક તનાવ છે. કાયાત્સર્ગના શાબ્દિક અર્થ છે ચૈતન્યના જાગરણ સાથે શરીરના ઉત્સગ, તેના પ્રાયોગિક અર્થ છે—શિથિલીકરણશ્વાસને શાંત કરવા, શરીરની ચેષ્ટાઓને શાંત કરવી, મનને ખાલી કરવું. શરીરની સઘળી સ્થૂળ પ્રવૃત્તિઓને સંકલ્પપૂર્વક ડી દેવી. જેના પરિણામે હાડકાં, માંસપેશીઓ, સ્નાયુએ, સૂક્ષ્મ નસાનું શિથિલીકરણ થઈ શકે તથા શારીરિક ચયા પચયની ક્રિયામાં ખૂબ હળવાપણું આવી જાય. આ રીતની શારીરિક સ્થિતિ ઉત્પન્ન થવાથી સાહજિક રીતે જ માનસિક તનાવ નષ્ટ થશે. કાર્યાત્સગ : ધ્યાનની ભૂમિકા : દરેક પ્રકારના ધ્યાનની અનિવાર્ય પૂર્વભૂમિકા કાયાત્સગ છે. ધ્યાનમાં શરીરને સંપૂર્ણ રીતે શાંત અને સ્થિર રાખવું. અત્યંત જરૂરી છે. આ ત્યારે જ શકય બને છે, જ્યારે શિથિલીકરણુ દ્વારા શરીરને સંપૂર્ણ રીતે તનાવમુક્ત કરવામાં આવે. જ્યાં સુધી મનમાં તનાવ હાય, મસ્તિષ્ક અને સ્નાયુએમાં તનાવ હોય ત્યાં સુધી પ્રેક્ષાધ્યાન કેવી રીતે શકય બને ? જ્યારે તનાવની સ્થિતિ હાય ત્યારે વિચાર અને વિકલ્પાને આવવાને પૂર્ણ અવસર રહે છે. તનાવ વિકલ્પ માટે ફળદ્રુપ ભૂમિ છે. વિકલ્પાનાં બીજ તનાવની ફળદ્રુપ જમીનમાં જ વાવી શકાય છે. તે ત્યાં જ અંકુરિત બને છે, 9 Page #11 -------------------------------------------------------------------------- ________________ પુષિત અને ફલિત થાય છે. માટે જ તનાવમુક્ત થવાની જરૂર છે. માનસિક તનાવ, ખાયવિક તનાવ, ભાવનાત્મક તનાવ– આ ત્રણેને નાશ કરે, તનાવની ગ્રંથિઓ ખેલવી તે જ કાયોત્સર્ગ છે. આમ તે ધ્યાન સિવાય પણ કાર્યોત્સર્ગને અલગ રીતે અભ્યાસ કરી શકાય છે. જે કોઈ પણ વ્યક્તિ કાર્યોત્સર્ગ શીખીને તેને દરરોજ અભ્યાસ કરે છે તે કોઈ પણ સ્થિતિમાં તનાવમુક્ત, શાંત અને અનુદ્વિગ્ન રહી શકે છે. શારીરિક દષ્ટિએ કાર્યોત્સર્ગ ઊંઘની અપેક્ષાએ વધારે વિશ્રામદાયક છે, તનાવથી ઉત્પન્ન થતી મને દૈહિક બીમારીઓને આ નિર્દોષ અને સરળ ઉપાય છે. આધ્યામિક દષ્ટિથી પણ કાર્યોત્સર્ગની પ્રક્રિયામાં જડ શરીરનું શિથિલીકરણ થાય છે અને ચેતના તેના ભૌતિક આવરણથી ઊર્થ થવાને, શરીરની પકડથી મુક્ત થવાને અનુભવ કરે છે. સરલ ઉપાય: કાયોત્સર્ગને અર્થ છે શરીરને એટલું સ્થિર બનાવવું કે જેથી શરીર સ્વયં ધ્યાન બની જાય. તમે એવું ન માનશે કે ફક્ત મનથી જ ધ્યાન થાય છે. ઘણા બધા ભેગાચાએ, વિદ્વાનેએ ફક્ત માનસિક ક્રિયાને જ ધ્યાન માન્યું છે. પરંતુ જૈનાચાર્યોને મત આનાથી ભિન્ન છે. તેઓએ ધ્યાનના ત્રણ પ્રકાર બતાવ્યા છેઃ કાયિક ધ્યાન, વાચિક ધ્યાન અને માનસિક પ્લાન. જેવી રીતે સ્થિર મન ધ્યાન છે, તેવી રીતે સ્થિર કાયા-શરીર પણ ધ્યાન છે. શરીરનું 10 Page #12 -------------------------------------------------------------------------- ________________ શિથિલીકરણ પણ ધ્યાન જ છે. શરીર સ્થિર થાય છે ત્યારે કાયિક ધ્યાન થાય છે. કાયિક ધ્યાન જ બધાં ધ્યાનનું મૂળ છે. જ્યાં સુધી કાયિક ધ્યાન નથી થતું ત્યાં સુધી વાચિક ધ્યાન સંભવિત નથી. ને માનસિક થાન તે શક્ય જ નથી. શરીરની સ્થિરતા વગર શ્વાસની સ્થિરતા થઈ શકતી જ નથી અને શ્વાસની સ્થિરતા વગર મનની સ્થિરતા કદી સંભવી શકતી નથી. મનને સ્થિર કરવું હોય તે શ્વાસને સ્થિર કરે અત્યંત જરૂરી છે, અને શ્વાસને સ્થિર કરવા માટે શરીરને સ્થિર કરવું પ્રથમ જરૂરી છે. એટલા માટે જ ધ્યાનનાં આધારભૂત તમાં સૌથી મહત્વનું તત્ત્વ કાયાની-શરીરની સ્થિરતા, કાત્સર્ગ યા કાયગુપ્તિ છે. માનસિક પ્લાન સુધી પહોંચવું તે ખૂબ મુશ્કેલ છે. તેને કરતાં તે કાયિક ધાન સુધી પહોંચવું સહેલું છે. સાધકને માટે પ્રથમ પગથિયું– પાન તે કાયિક સ્થિરતા યા શિથિલીકરણનો અભ્યાસ છે. જેણે કાયિક સ્થિરતામાં પ્રાવીણ્ય મેળવ્યું, અભ્યાસ કર્યો તે જ માનસિક સ્થિરતા સુધી પહોંચવાની તાકાત-ક્ષમતા પ્રાપ્ત કરી શકશે સંપૂર્ણ મસ્તિષ્ક તનાવમુક્ત બને, કોઈ પણ પ્રકારનું ટેન્શન-તનાવ ન રહે, જ્ઞાનતંતુઓ તદ્દન સ્થિર થઈ જાય, તેમાં સહેજ પણ તનાવ ન રહે, માંસપેશીઓ લચીલી બને, તદ્દન ઢીલી બને –સખ્ત મજબૂત, જકડ માંસપેશીઓ અવરોધ ઉત્પન્ન કરે છે. માટે જ તેને લચીલી કરવી અત્યંત આવશ્યક છે. કડ૨જ પણ તદ્દત લચીલી બને અને તેમાં સહેજ પણ તનાવ ન રહે. શરીરનું પ્રત્યેક અંગ-અવયવ તનાવથી મુક્ત બને; કેઈ - 11 Page #13 -------------------------------------------------------------------------- ________________ પણ પ્રકારની જડતા, જકડપણું ન રહે એ જ સૌથી પહેલી સાધના છે. સૌપ્રથમ તેમાં જ પ્રાવીણ્ય પ્રાપ્ત કરવું જરૂરી છે, જેથી જ્યારે ઈચ્છીએ ત્યારે શરીરને શિથિલ કરી શકીએ. સામાન્ય સાધક માટે આ સૌપ્રથમ આવશ્યક છે. શારીરિક સ્થિરતા, કાયિક ધ્યાન, કાયેત્સર્ગ યા કાયગુપ્તિની સાધના સર્વે માટે સંભવિત છે. જે આ પ્રાપ્ત કરી શકીએ તે તે જીવનનું સાફલ્ય છે. કોત્સર્ગની પ્રક્રિયામાં સ્વયં સૂચન (Auto-suggestion)ને પ્રયોગ કરવામાં આવે છે, અને તેમાં સ્વયંસૂચન દ્વારા શરીરના પ્રત્યેક અવયવને શિથિલ થવાને નિર્દેશ આપવામાં આવે છે. અને ક્રમશઃ એક એક અંગને શિથિલ કરતાં કરતાં આખા શરીરને શિથિલ થવાને અનુભવ થાય છે. સમેહન (હિનેટીઝમ)ની પ્રક્રિયામાં કોઈ બીજી વ્યક્તિ દ્વારા સૂચનના માધ્યમથી વ્યક્તિને સમૂઢ કરવામાં આવે છે, પરંતુ કાત્સર્ગ સમેહન નથી કર્યોત્સર્ગ ભિન્ન પ્રક્રિયા છે અને સમેહન પણ ભિન્ન પ્રક્રિયા છે. મૂળ સહન કરવાવાળી વ્યક્તિની શક્તિઓ પુષ્કળ પ્રમાણમાં ક્ષીણ થાય છે. જે વ્યક્તિ પર સમેહનને પ્રયોગ કરવામાં આવે છે. તેની શક્તિઓ પણ ક્ષીણ થાય છે. કાર્યોત્સર્ગમાં તેવું નથી થતું. 12. Page #14 -------------------------------------------------------------------------- ________________ કાયોત્સર્ગ શું છે? વિજ્ઞાનિક દ્રષ્ટિકોણ D દબાણની કાર્યપદ્ધતિ કાયેત્સર્ગને અભ્યાસ દબાણ દ્વારા ઉત્પન્ન થતા હાનિકારક પ્રભાવને નિષ્ફળ બનાવવા માટે કરવામાં આવે છે. કાયોત્સર્ગ શું છે, તેને સમજવા માટે દબાણ શું છે તે પહેલાં સમજવું અત્યંત જરૂરી છે. “દબાવ ભૌતિકશાસ્ત્રને શબ્દ છે, જે પદાર્થના કેઈ પણ ભાગ પર પડનારા તનાવ કે દબાણને ઘાતક છે. જ્યારે કોઈ પણ પદાર્થ પર બીજું દબાણ-ભાર પડવાથી તે દબાય છે અને તેના આકારમાં પરિવર્તન થઈ જાય છે ત્યારે તેને તનાવ-તાણ-દબાણ કહેવામાં આવે છે. તેવી જ રીતે પ્રસ્તુત સંદર્ભમાં તનાવને અર્થ થશેઃ વ્યક્તિના સામાન્ય એશ-આરામપૂર્ણ જીવનમાં પેદા થનાર ગરબડ અથવા બેચેની. જે કોઈ પરિસ્થિતિ આપણી સામાન્ય જીવનધારાને અસ્તવ્યસ્ત કરી નાખે તેને “તનાવ ઉત્પન્ન કરવાવાળી” પરિસ્થિતિ કહેવામાં આવે છે. “દબાવ’ વિષયક આન્તરરાષ્ટ્રીય અધિકૃત વિદ્વાન ડૉ. હાન્સ સેલ્વે (Hans Selye) “દબાવની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે. શરીરની તડફેડની ગતિને 13 Page #15 -------------------------------------------------------------------------- ________________ દખાવ કહે છે. તેમના મતાનુસાર–૪'ડી-ગરમી, ગુસ્સા, માદક વસ્તુઓનું સેવન, ઉત્તેજના, દ, શાક અને હર્ષે એ બધાં જ આપણા દબાણુ તંત્ર'ને સરખી રીતે સક્રિય બનાવે છે. આધુનિક મનુષ્યના માનસમાં ઉત્પન્ન થનાર છે, પ્રતિસ્પર્ધા, ધૃણા યા ભયના ભાવ, સત્તા અને સંપત્તિ માટેના સંઘર્ષી, લાલસાએ અને વહેમ પણ ‘#બાણુતંત્ર'ને વિસ્તારે છે. જયારે કોઈ પશુ વખતે તનાવાત્પાદક પરિસ્થિતિ કઈ પણ વ્યક્તિની સામે ઉપસ્થિત થાય છે ત્યારે તરત જ એક આંતરિક તંત્ર સ્વતઃ સક્રિય થઈ જાય છે. આ તંત્રમાં ક્રમશઃ શરીરના નીચે પ્રમાણેના અવયય સક્રિય રીતે કામ કરવા લાગી જાય છે : (૪) હાઇ પાથેલેમસ (અવચેતક) ગ્રંથિ : નાડીતંત્ર અને ગ્રંથિતંત્રનું આ સંધિસ્થળ છે. આ આપણા મસ્તિષ્કના અત્યંત મહત્ત્વપૂર્ણ ભાગ છે, જે સામાન્ય રીતે ચેતન મન દ્વારા જે જે ક્રિયાઓનું નિયંત્રણ નથી થતું તે બધી જ ક્રિયાઓનું સંયાજન કરે છે. (છ) પિચ્યુટરી ગ્લેન્ડ (પીયૂષ ગ્રંથિ) : આંતઃસ્રાવી ગ્રંથિતંત્રની આ પ્રધાન ગ્રંથિ છે, કારણ કે આ ગ્રંથિ મીજી ગ્રંથિઓનું નિયમન કરે છે. (૪) એડ્રિનલ (અધિવૃદ્ધ) ગ્રંથિ એડ્રિનાલીન (એપીનેફીન) અને ખીજા હાર્મોન્સના સ્રાવ કરે છે, જેનાથી વ્યક્તિ તનાવયુક્ત તેમજ સાવધાન થાય છે. 14 Page #16 -------------------------------------------------------------------------- ________________ (૬) સ્વાયત્ત નાડીસસ્થાનના અનુકમ્પી વિભાગ ; આ વિભાગ આપત્તિની પરિસ્થિતિમાં વ્યક્તિને આક્રમણ માટે અથવા ભાગવા માટે અંતિમ સ્વરૂપે તૈયાર કરે છે. – શારીરિક સ્થિતિએ : ઉપર્યુક્ત તંત્રના સંયુક્ત કાર્યકલાપ દ્વારા શરીરની અંદર થનાર શારીરિક સ્થિતિના ક્રમ આ પ્રકારે થશે: ૧. પાચન ક્રિયા મંદ થઈ જાય છે અથવા તેા બિલકુલ સ્થગિત થઈ જાય છે. ર. લાળ ગ્રંથિની કાર્ય--સ્થગિતતાથી માં સુકાઇ જાય છે. ૩. ચયાપચયની ક્રિયામાં ઝડપ આવી જાય છે. ૪. શ્વાસ ઝડપથી ચાલવા માંડે છે તથા હાંકું ચઢવા માંડે છે. ૫. યકૃત દ્વારા સંગ્રહિત ખાંડને વિશેષ પ્રમાણમાં લેાહીના પ્રવાડુમાં છેડે છે, જેના માધ્યમથી તેને હાથ-પગની માંસપેશીઓમાં પહાંચાડવામાં આવે છે. ૬. શરીરના જે જે ભાગામાં વધારે લેાહીની જરૂરત હાય ત્યાં તેને પહેાચાડવા માટે હૃદયના ધબકારા વધી જાય છે. ૭. લાહીનું દબાણ (રક્ત-ચાપ) વધી જાય છે. આ બધાં પરિવર્તને સિવાય બીજાં પણ અનેક જટિલ પરિવર્તના થાય છે. સંકટની પરિસ્થિતિ પૂર્ણ થતાં જ ખેંચાચેલી માંસપેશીઓને શિથિલ, સામાન્ય પ્રવૃત્તિને ફરી ચાલુ કરવી તથા શાંતિપૂર્ણ પરિસ્થિતિને ફરી પ્રાપ્ત કરવી વગેરે જવાબદારી, સ્વયંચાલિત નાડીતંત્રના ખીજા વિભાગા—પરાનુ કમ્પી સંસ્થાન પર છે. For Privatelipersonal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય સહિત બીજાં બધાં પ્રાણીઓમાં આ આંતરિક તંત્ર હોય છે જ અને તેની પ્રતિક્રિયા, જે, પ્રાણીને સંકટ સમયની સ્થિતિમાં મુકાબલે કરવા અથવા તેનાથી ભાગવા માટે તૈયાર કરે છે, અનૈચ્છિક રૂપે (સ્વતઃ) ઘટિત થાય છે. જ્યારે સંકટની પરિસ્થિતિ વારંવાર આવે છે, ત્યારે “દબાવ– તંત્ર વારંવાર સક્રિય બને છે. જે ઉપર્યુક્ત વણિત શારીરિક સ્થિતિ લાંબા સમય સુધી ચાલ્યા કરે અથવા તેનું વારે વારે પુનરાવર્તન થાય તે શારીરિક-માનસિક ભયંકર ગડબડ. ઉત્પન્ન થાય છે. એ જ રીતે જે સતત રક્તચાપ (લેહીનું દબાણ) ઊંચું રહે અને રક્તવાહિનીઓની સંકેચન સ્થિતિ સતત રહ્યા કરે છે તેનું પરિણામ નીચે પ્રમાણે થઈ જાય છે. હાર્ટએટેક અથવા લેહીનું દબાણ-હેમરેજ (મસ્તિષ્કની રક્તવાહીનીઓનું ફાટી જવું). જે આમાશય વગેરે પાચન અવયને મળતું લેહી, તેની માત્રા સતત લાંબા સમય સુધી ક્ષીણ રહે તે પાચનક્રિયામાં ગરબડ ઉત્પન્ન થાય છે. જે શ્વાસની ગતિ લાંબા સમય સુધી સતત ઝડપી રહે તે. તેને પરિણામે દમ, શ્વાસ વગેરે રોગ થાય છે. માંસપેશીએના સતત લાંબા સમય સુધીના તનાવને લીધે, માથું, ગરદન અને ખભામાં દર્દ અને પીડા શરૂ થાય છે. આ બધી ગરબડે સિવાય પણ નિરંતર તનાવથી માનસિક આતંકની ભાવના ઉત્પન્ન થઈ શકે છે, જે વિનાકારણે ભયના રૂપમાં પરિવર્તિત થાય છે. તે ફક્ત ભયપ્રેરક જ નથી હોતી, પરંતુ માનવને તદ્દન નિવી કે હતાશ બનાવી દે છે. તેનું મૂળ કારણ એ છે કે સતત દબાણને લીધે ગ્રંથિતંત્રમાં પ્રથમ ગરબડ ઉત્પન્ન For Private 315rsonal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ થાય છે અને પછી સમગ્ર કાર્ય પણ બંધ પડી જાય છે. જે એડ્રિનલને સ્ત્રાવ બંધ થઈ જાય તે હદયની ધડકન મંદ થઈ જશે, રક્તવાહિનીઓ શિથિલ થશે તથા લેહી મગજ સુધી પહોંચતું પણ બંધ થઈ જશે. પરિણામે બેભાન થઈ જવાશે. આ વાતને સિદ્ધ કરવા માટે પૂરતા પ્રમાણમાં પ્રમાણે પ્રાપ્ય છે કે અનેક પ્રકારના રેગોને ઉત્પન્ન થવાનું મૂળ કારણ “તનાવ જ છે. | તનાવના કારણે: ઉપર્યુક્ત ચર્ચામાંથી એમ તારવવાનું ઉચિત નથી કે તનાવ માત્ર હાનિકારક જ છે. કંઈક થવા માટે અથવા પ્રાપ્તિ માટે તનાવ આવશ્યક પણ છે. જે કાંઈ હાનિ થાય છે, કાર્યમાં અવરોધ આવે છે અને થાક કે રોગ ઉત્પન્ન થાય છે તે તનાવની નિરંતરતાને કારણે તથા તેની પુષ્કળ પ્રમાણની માત્રાના કારણે જ. દીર્ઘકાલીન તનાવ અથવા તેની હાનિકારક અતિમાત્રાની ઉત્પત્તિનાં કારણોમાંનું એક કારણ છે વ્યક્તિની જીવનશૈલીમાં અચાનક થનાર પરિવર્તને. ડે. હેમ્સ (Holmes) અને ડે. આર. રાહે (Rahe)એ જીવનશૈલીનાં પરિવર્તનનું અંકીકરણ કર્યું છે. (જેવી રીતે–દમ્પતીમાંથી એકનું મૃત્યુ). તેમના દ્વારા બતાવેલી સૂચિમાં ચેડાંક પરિવર્તને અને તેના ગુણ (અંક) નીચે મુજબ છે: ઘટના અંકગુણ) ૧. દમ્પતીમાંથી કોઈ એકનું મૃત્યુ ૧૦૦ છૂટાછેડા ૩. આઘાત અથવા બીમારી પ૩ 17 કે સં. [૭૩ જે Page #19 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ૪ ૪૭ ૪૫ $ વિવાહ કામમાંથી બરતરફી સેવા-નિવૃત્તિ જાતીય સમસ્યા કાર્યમાં (વ્યવસાયમાં પરિવર્તન જીવનની પરિસ્થિતિઓમાં પરિવર્તન ૧૦. સૂવા તેમજ ખોરાક સંબંધી આદતમાં પરિવર્તન ૧૬ આ સૂચિ સ્વયંપૂર્ણ નથી. એમાં આપેલી ઘટનાઓ અને તેને આપેલા ગુણ પણ દરેકને સરખા પ્રમાણમાં લાગુ પડતા નથી. આમ છતાં જે કોઈ પણ વ્યક્તિને કઈ પણ ઘટના પર ત્રણસે ૩૦૦ ગુણ મળે તે ભયંકર રોગની બીમારીની સંભાવના થઈ જાય છે. ૧૦૦ થી ઉપર ગુણ હોય ત્યારે ઉપચારના ઉપાય કરવા અત્યંત આવશ્યક બને છે. આ પણ એટલું જ સ્પષ્ટ છે કે એક જ સમયે એક જ પરિવર્તનની ઘટનાને સહેવી તે ઘણું જ સરળ બનશે. પરંતુ જીવન એટલું સરલ નથી, વ્યક્તિને એક સાથે અનેક પરિવર્તનને સામને કરે પડે છે. આવી પરિસ્થિતિમાં કાર્યોત્સર્ગ જેવા ઉપચારાત્મક ઉપાયો અત્યંત પૃહણીય છે. | શું તેનાથી બચવાના ઉપાય છે ? આધુનિક ઔષધ-વિજ્ઞાન દ્વારા રોગને શાંત કરવા, દુઃખને શમાવવા પ્રશામક (ટેન્ડવીલાઈજર્સ) ગોળીઓ ફક્ત ક્ષણિક આરામદાયક બને છે, આરામને આભાસ કરાવે છે, પરંત લાંબા સમયે એ જ ગોળીઓ બીમારીનું ખતર 18 Page #20 -------------------------------------------------------------------------- ________________ શિક રૂપ ધારણ કરે છે. ત્યારે પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે શું આપણી વર્તમાન પરિસ્થિતિ અને વાતાવરણને કારણે જ આપણા નસીબમાં વિનાશ લખાયેલું છે? અથવા કઈ એ માર્ગ છે, જેના માધ્યમથી આપણે પિતાને જ તે પરિસ્થિતિ માટે થોડા પ્રમાણમાં અનુકૂળ બનાવી શકીએ, કે જેથી રોજિંદા દબાવન હાનિકારક પ્રભાવથી બચી શકીએ? - સદ્દનસીબે આપણી અંદર એક એવી સુરક્ષાત્મક પ્રણાલી છે, જેને સક્રિય બનાવવાથી એવી શારીરિક અવસ્થાનું નિર્માણ કરવામાં આવે છે જે “લડે અથવા ભાગો'વાળી પ્રતિક્રિયાથી તદ્દન ઊલટી પરિસ્થિતિનું સર્જન કરે છે. સ્વીઝલેન્ડના સુપ્રસિદ્ધ શરીર–વૈજ્ઞાનિક અને નેબલ પુરસ્કાર વિજેતા ડો. વોટરે આ પ્રણાલીને “ પિકિ પ્રતિક્રિયાની પ્રણાલી કહી છે અને તેને એક સુરક્ષાત્મક પ્રણાલીના રૂપમાં વર્ણવતાં જણાવ્યું છે કે આથી વધારે દબાવ દ્વારા ઉત્પાદિત પ્રતિક્રિયાત્મક પ્રક્રિયાની પ્રતિરોધી ક્રિયા કરી શકાય છે. ' ડો. હર્બટ બેનશન, એમ.ડી. એ તેને તનાવમુક્તિની પ્રક્રિયા કહી છે. આપણે આપણું જાતને આ પ્રક્રિયાનું પ્રશિક્ષણ આપી શકીએ છીએ અને એડ્રિનલ તેમજ બીજી ગ્રંથિઓના લાની પ્રક્રિયામાં તફાવત લાવી શકીએ છીએ. તેના માટે સંપૂર્ણ તનાવમુક્તિ' (કે શિથિલીકરણ)ને પ્રયોગ અભ્યાસ ની કક્ષાએ અપેક્ષિત છે. 3 તનાવમુક્તિ છે શું? તનાવમુક્તિની સાધના (કોત્સર્ગ) તનાવને સમાપ્ત કરવાને તદ્દન સી અને નિર્દોષ ઉપાય છે. તનાવમુક્તિ સિવાય 19 Page #21 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિ શાંતિ, સ્વાથ્ય કે સુખ અનુભવી શકતી નથી, પછી માનવ પાસે અન્ય સુખનાં ગમે તેટલાં સાધન ભલે હોય! જે કઈ પણ વ્યક્તિ આ સાધનાને પ્રાપ્ત કરી લે, શીખી લે. અને દરરોજ અડધે કે પિણે કલાક પણ નિયમિત તેને અભ્યાસ કરે તે ગમે તેવી પરિસ્થિતિમાં પણ તે તનાવ મુક્ત થઈ શકે છે. કાર્યોત્સર્ગની સાધનાનું સાચું મૂલ્યાંકન કરવા માટે આપણને માંસપેશીઓના કાર્યની ગ્ય જાણકારી હોવી જોઈએ. આપણું માંસપેશીઓ સંબંધિત સ્નાયુઓને ઉત્તેજના મળતાં જ વિદ્યત-ઝડપે સંકુચિત થાય છે. આપણી કંકાલી માંસપેશીઓને કારણે જ આપણે ઈચ્છાનુસાર હલન-ચલન કરી શકીએ છીએ. હલન-ચલનની ક્રિયાને સમજવા માટે માંસપેશીઓને આપણે વિદ્યુત ચુંબકની સાથે સરખાવી શકીએ, અને જે સ્નાયુ (કે નાડી) તેને ઉત્તેજિત કરે છે તે એ વિઘતના તાર જેવી છે જે તેને મસ્તિષ્કની સાથે જોડે છે. નિદ્રા દરમ્યાન સ્નાયુઓમાં સામાન્ય રૂપે વિધુતપ્રવાહ બંધ થાય છે ને ઘણુંખરું વિદ્યુત-ચુંબક ચુંબકત્વરહિત થઈ જાય છે. ફક્ત થોડી સુરક્ષા અને જીવન ટકાવવા માટેની ક્રિયાઓમાં પ્રવૃત્ત માંસપેશીઓ સિવાય બાકીની બધી જ માંસપેશીઓ ઊંઘમાં શિથિલ થઈ જાય છે. જ્યારે કેઈ પણ વ્યક્તિ આરામની સ્થિતિમાં હોય છે ત્યારે પણ સ્નાયુઓમાં પ્રવાહિત થતા વિઘતપ્રવાહ અત્યંત મન્દ થઈ જાય છે. તેનાથી માંસપેશીઓનું ચુંબકીકરણ પણ 20 Page #22 -------------------------------------------------------------------------- ________________ Bદ થાય છે અને એટલે જ તે શાંત-શિથિલ સ્થિતિમાં ઘુડી રહે છે. જ્યારે જ્યારે વ્યક્તિ કોઈ પણ શારીરિક (માનસિક યા વાચિક) ક્રિયામાં પ્રવૃત્ત હાય છે, ત્યારે ત્યારે મસ્તિષ્કના આદેશાનુસાર નાડીઓની અંદરના વિદ્યુતપ્રવાહને તીવ્ર કરી દેવામાં આવે છે, જે વિદ્યુત-ચુંબકાને સક્રિય બનાવી દે છે. માંસપેશીઓ સંકુચિત થાય છે, હાથ વળવા માંડે છે અને ત્યારે મૂઠી બંધ કરી શકાય છે. સૂક્ષ્મ ક્રિયાત્મક કેટલા સ્નાયુઓ (મેટર નવ્ઝ)ને ગતિ આપવાની છે, તેના આધાર પ્રયત્નની તીવ્રતા પર છે. ઊંઘ, આરામ અને ક્રિયાત્મકતા આ ત્રણે સ્થિતિમાંથી વ્યક્તિ આખા દિવસમાં કેટલીયે વાર પસાર થતી રહે છે, પરંતુ આ ત્રણ કરતાં એક ચાથી પરિસ્થિતિ પણ છે જે અસામાન્ય હાવા છતાં કેટલીક વ્યક્તિઓનાં દૈનિક જીવનમાં વારંવાર બને છે, અને તે સ્થિતિ છે તીવ્ર તનાવની. સતત પીસેલાં જડમાં, ખેંચાયેલી ભ્રમરો અને આમાશયની માંસપેશીઓનું કડકપણું—આ બધાં આવા પ્રકારની પરિસ્થિતિનાં પ્રત્યક્ષ ચિહ્નો છે. આ સ્થિતિમાં આપણા શરીરસ્થ વિદ્યુતચુંબકના અતિ તીવ્ર વિદ્યુતપ્રવાહના કારણે અતિચુંબકીકરણ થાય છે; જેના પરિણામે આપણી માંસપેશીઓનાં દલ સ્થાયી સંકોચનની એક જ સ્થિતિમાં રહે છે. જો કે તે ઘણી વખત બિનજરૂરી હાય છે. તેને કારણે આપણી સ્નાય વિક અને માંસપેશીય ઊજાના મોટા પ્રમાણુના જથ્થા વ્યર્થ જાય છે, કારણ કે આ પરિસ્થિતિમાં વિદ્યુતના વ્યય થાય છે. 21 Page #23 -------------------------------------------------------------------------- ________________ ઊર્જાને વ્યય કેટલા પ્રમાણમાં (માત્રામાં) થશે તેને આધાર કિયાવાહી માંસપેશીઓની સંખ્યા પર છે. તેને આધાર નથી તેની લંબાઈ કે પહોળાઈ પર કે નથી તેની શક્તિ ઉપર. જેટલી ઊજ ચહેરાની એક નાની માંસપેશીને સંકુચિત કરવા માં ખર્ચાય છે, તેટલી જ સ્નાયવિક ઊજા પગની મોટી માંસપેશીને સક્રિય કરવામાં ખર્ચાય છે. એટલે ઊર્જાશક્તિને સમગ્ર વપરાશ કિયાવાહી તંતુઓની સંખ્યા અને વિદ્યુતવાહકની અંદર ચાલતા વિદ્યુતપ્રવાહના સામર્થ્ય, એ બંને પર આધારિત છે. બીજી મહત્વની વાત એ છે કે આપણું બીજા અવયવમાં દરરોજ લાખો અને કરોડોની સંખ્યામાં નકામી અને મૃત કેશિકાઓનું સ્થાન જ્યારે નવી અને સ્વસ્થ કેશિકાઓ લે છે, ત્યારે સ્નાયવિક કેશિકાઓનું સ્થાન, તેમના જૂના અથવા મૃત થવા છતાં બદલી શકાતું નથી. જેમ જેમ મનુષ્યની ઉંમર વધતી જાય છે, તેમ તેમ સ્નાન વિક કેશિકાઓની સંખ્યા સતત ઘટતી જાય છે. જે કંઈ પણ કારણવશ તેને નાશ કરી દઈએ છીએ (ઉદાહરણમાનસિક દબાણના રૂપમાં તેની પાસેથી વધારે કાર્ય લઈએ તે એમ માલુમ પડે છે ત્યારે આપણે હંમેશ માટે તેને ગુમાવી દઈએ છીએ, જે પિતાની પાછળ પૂર્ણ ન થઈ શકે તેવી ક્ષતિ મૂકી જાય છે જેને કાર્યોત્સર્ગ કહેવામાં આવે છે, તે સંપૂર્ણ શિથિલીકરણને જાગૃતતાપૂર્વક અને સંકલ્પપૂર્વક કરવામાં આવે, તે આપણે ઉપર્યુક્ત પ્રકારનાં થાક ને ક્ષતિઓથી બચી શકીશું. કાયેત્સર્ગ દ્વારા માંસપેશીરૂપ વિદ્યુત ચુંબકને વિદ્યુત 02 Page #24 -------------------------------------------------------------------------- ________________ પહોંચાડનાર તાર (સ્નાયુઓ)ને સંબંધ આપણે ઊંઘ કરતાં વધારે ક્ષમતાપૂર્વક સ્થગિત કરી શકીએ છીએ. આનાથી વિદ્યતના પ્રવાહને લગભગ શૂન્ય સુધી લઈ જઈ ઊર્જાને ન્યૂનતમ બનાવી શકીએ છીએ. T કાયોત્સર્ગમાં તનાવ-મુક્તિઃ ઘણા કલાકની અવ્યવસ્થિત ઊંઘ કરતાં અડધે કલાક કરેલ કાર્યોત્સર્ગ વ્યક્તિના તનાવ અને થાકને ઘણી સારી રીતે દૂર કરી શકે છે. કાર્યોત્સર્ગની સાધના આપણી સચેતન ઈચ્છા-શક્તિના શરીર પર પડતા પ્રભાવને વ્યક્ત કરવાની સાધના છે. આપણી આ ઈચ્છાશક્તિ કઈ અત્યાચારી, તાનાશાહીની માફક હાથમાં ચાબૂક લઈ પોતાની શક્તિના બળ પર બીજાને ચલાવનારી શક્તિ નથી, પરંતુ નેહમયી માતાની માફક છે કે જે મમતા અને વૈર્ય દ્વારા પિતાના હઠાગ્રહી-જિદ્દી બાળકને સારી રીતે સમજાવે છે. બીજા શબ્દોમાં કહીએ તે કાયોત્સર્ગ પણ તે રીતે જ ફક્ત વિનમ્ર નિવેદનસૂલક સ્વ-સૂચન, સુઝા દ્વારા મન અને ચેતનાને સ્થિર કરવાનું છે, નહીં કે બલપ્રગ, તાનાશાહી કે હિંસક ભાવે દ્વારા. 1 કાસર્ગનું સહાયક તત્વ: સ્વસ્થ જીવન માટે કાર્યોત્સર્ગની સાથે સાથે મેગ્ય શારીરિક પ્રવૃત્તિ પણ અત્યંત આવશ્યક છે. તેનાથી માંસપિશીઓમાં લેહ પરિભ્રમણ ગ્ય રીતે થવામાં સહાયતા મળે છે. આપણી લગભગ બધી માંસપેશીઓના સમૂહમાં પિતાપિતાના પ્રતિબંધી હોય છે. એક સમૂહ જ્યારે શિથિલ બને છે ત્યારે બીજે સમૂહ કામ કરવા તૈયાર થઈ જાય 28 Page #25 -------------------------------------------------------------------------- ________________ છે. જે એક પ્રકારના માંસપેશી સમૂહને લાંબા સમય સુધી સ્થિર–સંકુચિત (તળાવ) અવસ્થામાં રાખવામાં આવે છે તે લેહી-ભ્રમણમાં અવરોધ થાય છે, જેથી થાકને કારણે શરીરમાં ઉત્પન્ન થતાં રસાયણે, મુખ્ય રૂપે લેટિક એસીડ (દુગ્ધાશ્ત) જમા થઈ જાય છે જે સામાન્ય રીતે લેહી–ભ્રમણ યોગ્ય રીતે થાય તે ત્યાંથી દૂર થઈ જાય છે, અને જમા થયેલાં રસાયણેના કારણે વ્યક્તિને પીડા, અક્કડતા કે થાકને અનુભવ થાય છે. એટલા માટે માંસપેશીઓમાં દુગ્ધાન્સ વગેરે રસાયણેના સંગ્રહને રોકવા માટે તેમાં રીતે લેહીનું ભ્રમણ થવું અત્યંત જરૂરી છે. માંસપેશીઓના ક્રમિક સંકેચન-વિસ્તરણ દ્વારા કરવામાં આવેલ લયબદ્ધ આસન વગેરે વ્યાયામથી લેહી પરિભ્રમણને યોગ્ય બને છે તથા પીડા, થાક વગેરે ખૂબ ઓછી થાય છે. બેસવાની, ઊભા રહેવાની વગેરે યોગ્ય મુદ્રા અને આસનને, માંસપેશીઓને તનાવ–મુક્ત રાખવાની સાચી ચાવી કહી શકાય. આપણા શરીરને હરેક ક્ષણે ગુરુત્વાકર્ષણને સામને કરે પડે છે. બેસવું, ઊભા રહેવું વગેરેમાં ખેતી ટેવને કારણે બેટી મુદ્રા કે આસનથી માંસપેશીઓમાં ખોટું ખેંચાણ ઉત્પન્ન થાય છે કે તેની સંરચનામાં બગાડ પણ થઈ શકે છે. ૧. આપણું શરીરની દ્વિશિરપેશીઓ (biceps) અને વિશિષ્ઠ માંસપેશીઓ (triceps) પરસ્પરના પ્રતિદ્વન્દી સમુહનાં ઉદાહરણ છે. જ્યારે દ્વિશિરપેશી તંગ થાય છે ત્યારે ત્રિશિરષ્ક પેશી શિથિલ થાય છે અને જ્યારે ત્રિશિરષ્ક પેશી તંગ થાય છે ત્યારે દિશિરપેશી શિથિલ થાય છે. 24 Page #26 -------------------------------------------------------------------------- ________________ સાચી રીતે ઊભા રહેવાની રીત આ પ્રમાણે છે :ગરદન અને કરોડરજજુનાં હાડકાં બંને સીધી રેખામાં રહેવા જોઈએ તથા માથું સંતુલિત અવસ્થામાં ગરદન પર ટેકવેલું રહેવું જોઈએ. માથું એક તરફ ઢળેલું ન જોઈએ કે ન આગળ તરફ વળેલું કે ન બહાર નીકળેલું હોવું જોઈએ. પેટને ભાગ થેડે અંદર સંકોચાયેલે તથા છાતીના ભાગને સંપૂર્ણ રીતે ફૂલવામાં કઈ અવરોધ ન હવે જોઈએ. ખભા આગળ તરફ વળેલા ન હોવા જોઈએ, તથા હાથ બંને બાજુ મુક્ત રીતે લટકતા રહેવા જોઈએ. ખાસ યાદ રાખવું કે ફેજી ઢંગથી અકડાઈને, સાવધાનની મુદ્રામાં આસન કરવું ન જોઈએ, પરંતુ તાવ-મુક્ત પરિસ્થિતિમાં તેમજ માંસપેશીએને તદ્દન ઢીલી અવસ્થામાં રાખી સ્થિર ઊભા રહેવું જોઈએ. આ રીતે યોગ્ય ઢંગથી બેસવામાં પણ ગરદન અને કરેડરજજુનાં હાડકાં સીધાં સહેજ પણ અકડાઈ વગર, તનાવરહિત અને શિથિલ રાખવાં જોઈએ. આનાથી જુદી રીતે બેસવાની કે ઊભા રહેવાની ટેવથી પીઠમાં પીડા કે શરીરના આકારમાં કુરૂપતા આવવાની શક્યતા છે. બેસતી વખતે ક્યારેય ખૂબ જકડાઈને ન બેસવું જોઈએ કે પીઠને વાંકી વળેલી ન રાખવી જોઈએ. ટેબલ પર કામ કરતી વખતે પણ આગળ તરફ વધારે વળેલા બેસવું ન જોઈએ. ખૂધ કાઢીને બેસવાની ટેવ ન પાડવી જોઈએ. | સ્વર-યંત્રને કાસગ: મૌન આપણે એ માની શકીએ છીએ કે શ્રમજીવી કરતાં પણ જાહેર ભાષણકર્તાને પોતાની માંસપેશીઓ દ્વારા સખત 25 Page #27 -------------------------------------------------------------------------- ________________ મહેનત કરવી પડે છે અને પિતાના નાડીતંત્રની ઊજને વધારે વ્યય કરે પડે છે? પણ વાસ્તવમાં તેવું જ હોય છે. તેનું કારણ એ છે કે નાડીતંત્રીય ઊર્જાને ઉપગ, કાર્ય કરતી માંસપેશીઓના પરિમાણ પર આધારિત નથી, પરંતુ મેટર-યુનિટ ક્રિયાક્યશીલતાની સંખ્યાના વપરાશ પર આધારિત છે. જેટલું સ્નાયવિક બળ એક મેટી માંસપેશીવાળા અવયવ (જેમ કે પગ)ને સંચાલિત કરવામાં વપરાય છે તેટલું જ અથવા તેથી પણ વધારે બળ એક નાની માંસપેશીવાળા અવયવ (જેમ કે ચહેરે)ના સંકેચન-વિકેયનમાં ખર્ચાય છે. એવી જ રીતે એક વક્તા, જે પિતાના સ્વરયંત્રની નાની નાની માંસપેશીઓને ઉપગ ભાષણ કરવામાં કરે છે તે એક શ્રમિકની તુલનામાં ખૂબ વધારે ઊજ–શક્તિને ઉપયોગ કરે છે, અથવા એક સ્ટેને ટાઈપિસ્ટ લુહારની તુલનાએ વધુ ઊજા–શક્તિ વાપરે છે. આમ, ઊર્જાના અપવ્યયને રોકવા માટે તથા ઊર્જાને એકઠી કરવા માટે મૌન ખૂબ કીમતી માધ્યમ છે. - - જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે શું થાય છે? આપણા મનમાં જે ચિંતન નિર્માણ પામે છે, તેને વાણી દ્વારા વ્યક્ત કરવા માટે સૌથી પ્રથમ વ્યાકરણ અને ભાષાના નિયમાનુસાર વાક્યમાં પરિવર્તત કરવું પડે છે. તે પછી જ તેને સ્વર-યંત્રની માંસપેશીઓની સક્રિયતા દ્વારા વિનિ. ના રૂપમાં પરિણુત કરવામાં આવે છે. આ કાર્ય માટે સ્વર ૧. એક મોટર-યુનિટ માંસપેશી તથા તેને સક્રિય બનાવનાર નાડીઓના સમૂહનું સંયુક્ત રૂપ છે. 26 Page #28 -------------------------------------------------------------------------- ________________ યંત્રની માંસપેશીઓને આવશ્યકતા પ્રમાણે સંકુચિત–વિસ્તૃત કરવા માટે સાચાં નિદર્શન આપવામાં આવે છે અને ધ્વનિતરંગને પ્રસારિત કરવા માટે જરૂરી હવાની માત્રાને નિયંત્રિત કરવી પડે છે. તદુપરાંત જીભ, હોઠ અને ચહેરાની માંસપેશીઓને પણ સરખી રીતે જ નિર્દેશ આપવા પડે છે. આ બધી જ ક્રિયાઓ માટે નાની નાની અનેક માંસપેશીઓને કામમાં લેવી પડે છે. અને આ માંસપેશીઓને સક્રિય કરવા માટે હજારોની સંખ્યામાં કિયાવાહી નાડીઓના માધ્યમથી વિદ્યત–આવેગોને ઉપયોગ થાય છે, જેને માટે એક નક્કી પ્રમાણમાં જ ઊર્જાના પ્રયોગની જરૂર હોય છે. પરિસ્થિતિ એવી પિદા થાય છે કે એક વક્તાને કલાક સુધી સતત ભાષણ કરવું પડે તે ઘણુંખરું તેને એટલી બધી ઊજ– શક્તિ ખર્ચવી પડશે કે તે ખૂબ જ થાકી જશે. આને કારણે જ મૌનની સાધનાથી વ્યક્તિ ઘણું બધી ઊર્જા – શક્તિના વ્યયથી બચી શકે છે. ફક્ત એટલું જ પૂરતું નથી કે આપણે વ્યક્ત રીતે બોલવાનું બંધ કરીએ. વાસ્તવિક મૌનને અર્થ તે એ છે કે આપણે માનસિક રૂપે પણ બેલવાની પ્રક્રિયાને બંધ કરીએ. કારણ, જ્યાં સ્નાયવિક ઊ–વ્યયને સંબંધ છે, તેમાં અને વ્યક્ત વાણીમાં એક સરખી જ શક્તિ ખર્ચાય છે. એવું એટલા માટે જ બને છે કે માનસિક રૂપે બેલવામાં ફક્ત સ્વર-યંત્રને છેડીને પણ તે બધી જ ક્રિયાવાહી મોટર યુનિટને ઉપયોગ થાય છે, જેને વ્યક્ત વાણીમાં તેટલે જ ઉપગ થાય છે. એટલા માટે જ વ્યક્ત વાણીના સંયમની સાથે સાથે માનસિક વાણીના સંયમના પ્રગની પણ એટલી જ જરૂર છે. 27 Page #29 -------------------------------------------------------------------------- ________________ કાયાત્સગ એટલે શુ? આધ્યાત્મિક દૃષ્ટિકાણુ આગળના પ્રકરણમાં આપણે વૈજ્ઞાનિક દૃષ્ટિથી ‘તનાવ' શું છે? તે વિષય પર વ્યાપક ચર્ચા કરી. હવે આપણે આ પ્રકરણમાં આધ્યાત્મિક દૃષ્ટિથી તનાવ શું છે ?” તેની ચર્ચા કરીશું. [] તનાવના ત્રણ પ્રકાર તનાવના ત્રણ પ્રકાર છેઃ શારીરિક તનાવ, માનસિક તનાવ અને ભાવનાત્મક તનાવ. દરેક વ્યક્તિ આ ત્રણે પ્રકારના તનાવેાથી ઘેરાયેલી છે. શારીરિક તનાવથી મુક્ત થવા માટે કાર્યાત્સર્ગના અભ્યાસ ઘણા જ ઉપયાગી છે. એ કલાક સૂઈએ અને જેટલે આરામ શરીર તેમજ માંસપેશીઓને નથી મળતા તેટલે આરામ, બલ્કે તેથી વિશેષ આરામ ફક્ત અડધા કલાક જ વિધિપૂર્વક કાર્યાત્સર્ગ કરવાથી મળી જાય છે. આજના માનવ તનાવથી ઘેરાયેલા છે. તેને શાંતિની પ્રાપ્તિ નથી થતી. તે સતત બેચેન રહે છે. જ્યારે તે કામ કરતાં કરતાં થાકી જાય છે, ત્યારે વિશ્રામ કરે છે. થાક પછી વિશ્રામ અને શ્રમ પછી પણ વિશ્રામ. 28 Page #30 -------------------------------------------------------------------------- ________________ આપણે શારીરિક શ્રમને સમજીએ છીએ અને તે શ્રમને મટાડવાના ઉપાય વિશ્રામને પણ જાણીએ છીએ. આપણે માનસિક શ્રમ તે કરીએ જ છીએ, પરંતુ તેને વિશ્રામ આપવાનું નથી જાણતા. આપણે ચિંતન કરવાનું જાણીએ છીએ, પરંતુ અચિંતિત થવાનું નથી જાણતા, ચિંતનમુક્ત થવાનું નથી જાણતા. આપણે વિચાર કરવાની શરૂઆત કરીએ છીએ તે પછી તે વિચારધારાથી અલગ થવાનું ખૂબ મુશ્કેલ બને છે. તે મુશ્કેલ એટલા માટે જ છે કે આપણે અચિંતનને ઉપાય જાણતા નથી. માનસિક તનાવનું મુખ્ય કારણ છે, વધુ પડતું વિચારવું. વિચારવાયુ પણ બીમારી છે. કેટલાક માણસ તે આ બીમારીના એવા ભેગ બનેલા છે કે કોઈ પ્રયજન હોય કે ન હોય તેઓ નિરંતર કાંઈને કાંઈ વિચાર્યા જ કરે છે. તેઓ તેમાં જ તેમના જીવનની સાર્થકતા સમજે છે. મનને વિશ્રામ આપવાનું ત્યારે જ શક્ય બને છે, જ્યારે આપણે વર્તમાનમાં જ જીવવાનું શીખીએ. માનવી ભૂત અને ભવિષ્યમાં વધુ વિહરે છે, વર્તમાનમાં ખૂબ જ એ છે જીવે છે. સ્મૃતિઓનાં વમળમાં અથવા કલ્પનાની જાળમાં તે એટલે બધે વ્યસ્ત રહે છે કે તે તનાવમુક્ત થઈ શકતે નથી. તે બિનજરૂરી સ્મૃતિ અને કલ્પનાઓની જાળમાં ફસાયેલે જ રહે છે. પરિણામે તેને વર્તમાનમાં રહેવાને સમય ખૂબ ઓછા મળે છે અથવા મળતું જ નથી. વર્તમાનમાં જીવવાને અર્થ, મનને વિશ્રામ આપ, માનસિક ભારથી-માનસિક તનાવથી મુક્ત થવું. 29 Page #31 -------------------------------------------------------------------------- ________________ ત્રીજે–ભાવનાત્મક તનાવ અત્યંત જટિલ છે. આ ખૂબ મેટી સમસ્યા છે. આ અને રૌદ્ર ધ્યાન તેનાં મૂળ કારણ છે. જે વસ્તુ આપણને પ્રાપ્ત નથી તેને પ્રાપ્ત કરવાને પ્રયત્ન કરે, તે પ્રયત્નમાં સતત પ્રવૃત્ત રહેવું તે જ આર્તા–ધ્યાન, પ્રિય વસ્તુની પ્રાપ્તિ તથા મનેઝ અને મનેનુ કૂલ પદાર્થની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ રહેવું અને અમનેશ, અપ્રિય અને મનને વિરોધી વસ્તુથી મુક્ત કરવા પ્રયત્ન કરતે ભાવનાત્મક તનાવ ઉત્પન્ન કરે છે. રૌદ્ર ધ્યાન પણ ભાવનાત્મક તનાવનું જ કારણ બને છે. મનમાં સંકલ્પ-વિકલ્પ ચાલ્યા જ કરે છે. ક્યારેક હિંસાને ભાવ ઉત્પન્ન થાય છે, તે ક્યારેક પ્રતિરોધને ભાવ ઉત્પન્ન થાય છે. મૂળ ઘટના તે થોડી પળેની જ હોય છે, પરંતુ પ્રતિશોધની ભાવના વર્ષો સુધી ચાલ્યા જ કરે છે. મનમાં નિરંતર બદલો લેવાની ભાવના ચાલ્યા જ કરે છે. તેમાં જ સમસ્ત શક્તિ ખર્ચાઈ જાય છે. તનાવનું મુખ્ય કારણ આ જ છે. રૌદ્ર ધ્યાનથી ઉત્પન્ન થયેલ ભાવનાત્મક તનાવ ચાર સ્થિતિમાં ઉત્પન્ન થાય છે. પ્રથમ સ્થિતિ, હિંસાનુબંધીહિંસાને અનુબંધ; બીજી, મૃષાનુબંધી–અસત્યને અનુબંધ, ત્રીજી, સ્તેયાનુબંધી-ચેરીને અનુબંધ અને ચોથી-સંરક્ષણનુબંધી–પરિગ્રહના સંરક્ષણને અનુબંધ. આ બધી જ બાબતે તનાવ ઉત્પન્ન કરે છે. ભાવનાત્મક તનાવ ઉત્પન્ન કરવા માટે આર્ત અને રૌદ્ર ધ્યાન મૂળ કારણ રૂપ છે. 80. Page #32 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન યુગમાં શારીરિક તનાવની વિકટ સમસ્યા છે. માનસિક તનાવ તેના કરતાં પણ ઉગ્ર સમસ્યા છે અને ભાવનાત્મક તનાવ તે સૌથી વિકટ અને ભયંકર સમસ્યા છે. માનસિક તનાવ કરતાં ય તેનાં પરિણામ અત્યંત ભયંકર આવે છે. આ સમસ્યાથી મુક્ત થવા આપણે ધર્મને સહારો લઈએ છીએ, આપણે તેનું દ્વાર ઉઘાડ્યું છે. ધર્મધ્યાનના અભ્યાસથી આર્ત-રૌદ્ર ધ્યાનથી મુક્તિ મળે છે. તેનાથી ઉત્પન્ન થત તનાવ ઓછો થાય છે. ધર્મધ્યાન અને શુકલ ધ્યાન પિતાની ભીતરમાં જ જીવવાનાં સાધન છે, આંતરભાવમાં રહેવાના ઉપાય છે. કાયોત્સર્ગઃ કાયિક ધ્યાન આપણે માનવ છીએ. આપણી પાસે ચાર ગતિશીલ ત છેઃ શરીર, શ્વાસ, વાણી અને મને. તે પ્રતિક્ષણ પ્રકપિત છે. તે નવી નવી ઊર્મિઓ પ્રગટ કરે છે અને જૂની ઊર્મિઓ છેડે છે. આપણું આકાશ-મંડળ આ ઊર્મિઓ વડે ઊર્મિલ છે, તેનાં પ્રકંપનેથી પ્રકંપિત છે. આ પ્રકંપને આપણું જીવનનું સંચાલન કરે છે. આપણું દ્વારા છૂટેલાં પ્રકંપને બીજાને પ્રભાવિત કરે છે. બીજાઓ દ્વારા છોડેલાં પ્રકંપને આપણને પ્રભાવિત કરે છે. આપણે સંક્રમણનું જીવન વ્યતીત કરી રહ્યા છીએ, જ્યાં આપણે પરસ્પર એકબીજાને પ્રભાવિત કરી રહ્યા છીએ. અપ્રભાવિત કઈ જ નથી. સંપૂર્ણ સ્વતંત્ર પણ કંઈ નથી. અપ્રભાવિતતા અને સ્વતંત્રતા અપ્રકમ્પન દશામાં જ પ્રાપ્ત થાય છે. ધ્યાન તેનું મુખ્ય સાધન છે. પ્રકમ્પન તરફથી અપ્રકશ્મન તરફ 31 Page #33 -------------------------------------------------------------------------- ________________ જવું તે જ ધ્યાન છે. શરીરનું અપ્રક૫ન કાયિક ધ્યાનકાયેત્સર્ગ છે. શ્વાસનું અપ્રકમ્પન શ્વાસપ્રેક્ષા છે. વાણીનું અપ્રકમ્પન વાચિક ધ્યાન છે. મનનું અપ્રકમ્પન માનસિક ધ્યાન છે. D શું પ્રકપનાને રેકી શકાય છે? શરીરધારી કોઈ પણ પ્રાણી સંપૂર્ણ રીતે તે પ્રકંપનેને રેકી ન શકે. આપણી શારીરિક ચેષ્ટાઓનું મુખ્ય કારણ આપણું પિશીમંડળ છે. આપણા શરીરમાં બે પ્રકારની પેશીઓ છેઃ અચ્છિક અને અનૈચ્છિક ઐછિક પેશીઓને ઈચ્છાનુસાર આપણે. ગતિ આપી શકીએ છીએ. અનૈછિક પેિશીઓ પર આપણે ઈરછાને અધિકાર નથી હોતું. તે પિતાની ચેષ્ટા કરવા માટે સ્વાયત્ત છે. જ્યારે આપણે શરીરને સ્થિર કરવા પ્રયત્ન કરીએ છીએ, શરીરનાં પ્રકમ્પનેને રોકવાને પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે પ્રયત્ન અચ્છિક પેિશીઓની ચેષ્ટાઓને રેકવાને જ હોય છે. હાથ-પગ વગેરેને ગતિ આપવી તે આપણી ઈચ્છાને અધીન છે. એટલા માટે જ જ્યારે આપણે ધ્યાન કરવા ઈચ્છીએ છીએ ત્યારે સૌથી પ્રથમ હાથ–પગ વગેરેને કોઈ વિશેષ મુદ્રામાં પ્રસ્થાપિત કરીને જ તેની ગતિ સ્થિગિત કરીએ છીએ. આ કાયિક ધ્યાન માનસિક ધ્યાનની મુદ્રા બની જાય છે. હૃદય, ફેફસાં, આમાશય, યકૃત અને આંતરડાં વગેરે અવયની ચેષ્ટા આપણી ઈચ્છાને આધીન નથી. એટલે જ જ્યારે આપણે ધ્યાનની સ્થિર મુદ્રામાં બેઠા હોઈએ છીએ ત્યારે પણ તેનાં પ્રકમ્પને ચાલુ જ હોય છે. મસ્તિષ્ક અને સ્વયં-સંચાલિત સ્નાયુમંડળની ક્રિયાઓ પણ Page #34 -------------------------------------------------------------------------- ________________ ચાલુ જ રહે છે. એટલા માટે જ શરીરને સ્થિર અને મનને એક ધ્યેય પર કેન્દ્રિત કરવા છતાં પણ ઇન્દ્રિયના અનુભવે, સુખ-દુઃખ, ઠંડી–ગરમી વગેરે સંવેદને થતાં જ રહે છે. ધ્યાનની આ પ્રથમ ભૂમિકા છે. શરીરની સ્થિરતા માટેનાં અસંખ્ય સ્તરે છે. તે બધાં જ સ્તરનું વિશદ વર્ણન કરવા માટે કોઈ ભાષા આપણી પાસે નથી. શારીરિક સ્થિરતાની ત્રણ અવસ્થાઓ છેઃ ગાઢ, ગાડતર અને ગાઢતમ. એથી અવસ્થામાં શરીરની પ્રવૃત્તિ અટકી જાય છે. T શિથિલીકરણ : મૃત્યુની પ્રક્રિયા કાયેત્સર્ગ મૃત્યુની પ્રક્રિયા છે. તેમાં બે બાબતે બને છે. શરીર એટલું બધું શિથિલ થઈ જાય છે કે તેમાં કઈ પણ એચ્છિક (voluntary) પ્રવૃત્તિ થતી નથી. શ્વાસ એટલે બધે ધીમે પડી જાય છે કે તેના સ્પંદને પણ ખૂબ જ ધીમાં પડી જાય છે. એવું લાગે છે કે શ્વાસ બંધ થઈ ગયું છે. જ્યારે કોઈ પણ જીવિત વ્યક્તિને પિતે મૃત છે તે અનુભવ થાય છે, ત્યારે જ એગ્ય કાર્યોત્સર્ગની કિયા થઈ તેમ કહી શકાય છે. તમે કાર્યોત્સર્ગની પ્રક્રિયા કરે અને જીવતા હોવા છતાં મરેલાનો અનુભવ કરે અને શરીરને તદ્દન નિષ્ક્રિય, નિશ્ચષ્ટ અને પ્રવૃત્તિશૂન્ય બનાવે. કાયાને ઉત્સર્ગ એટલે શરીરને તદ્દન છેડી દેવું. મૃત્યુ પછી તે દરેક માનવી શરીરને છેડી દે છે, ક્યાં તે તે છૂટી જાય છે. પરંતુ જીવતાં જીવ શરીરને છેડી દેવું એ તે ઘણી મિટી સાધના છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ આ શરીર અને શ્વાસ આપણું અસ્તિત્વ નથી, આપણું અસ્તિત્વ શ્વાસ અને શરીરથી ભિન્ન છે. શરીર તદ્દન શાંત અને શ્વાસ પણ બિલકુલ શાંત છે તે તે શરીરનું વિસર્જન છે, શરીરનું મૃત્યુ છે. જ્યારે કાયાત્સર્ગના અભ્યાસ ખૂબ પુષ્ટ અને છે ત્યારે શરીર અને આત્માના ભિન્નપણાનું સ્પષ્ટ ભાન થવા લાગે છે. એવા અનુભવ થાય છે કે જાણે શરીર તદ્ન અલગ થઈ ગયું !. — ભેદવિજ્ઞાનની સાધના કાર્યાત્સર્ગ ભેદ-જ્ઞાનની સાધના છે. શરીર અને ચૈતન્યના ભેદ, આકાંક્ષા અને ચૈતન્યના ભેદ, પ્રમાદ અને ચૈતન્યના ભેદ્ય, ઉત્તેજના અને ચૈતન્યના ભેદ, શરીર, ઇચ્છા, નિદ્રા, પ્રમાદ અને આવેગથી જે ભિન્ન છે તે જ ચૈતન્ય છે. આ ભેદ્ય—વિજ્ઞાનથી જ આત્મપલબ્ધિ તરફ આપણી યાત્રાના પ્રારંભ થાય છે. તેના તરફ પ્રયાણ કરવા માટેના પ્રથમ પડાવ છેઃ ઐચ્છિક સંચલના (Voluntory movements)ના સંયમ, હાથના સંયમ, વાણીના સંયમ અને ઇન્દ્રિયાને સંયમ.૧ જ્યાં સુધી ઐચ્છિક સંચલનાને સંપૂર્ણ રીતે સુસંયમિત કરવામાં નહીં આવે ત્યાં સુધી કાર્યાત્સર્ગના પ્રારંભ થઈ શકશે નહીં. માટે જ અધ્યાત્મપંથનું પ્રથમ દ્વાર છેઃ ઐચ્છિક સંચલનેના સંયમ–કાયગુપ્તિ, શરીરની સ્થુળ (અચ્છિક ૨. હથસંગ, પાયસંગ, વાયસંગ, સંગન્ધિ | 34 -વૈ. ૨૦/ Page #36 -------------------------------------------------------------------------- ________________ સિંચલનેની) ચંચળતાને સમાપ્ત કર્યા પછી સૂકમ ક્રિયા એની ચંચળતા દૂર કરવી પડશે. પરંતુ જ્યાં સુધી પ્રાણની ઊજા સમગ્ર શરીરમાં સક્રિય છે, જ્યાં સુધી મનની ચંચળતા સમગ્ર શરીરમાં સક્રિય છે, ત્યાં સુધી શરીરની ચંચળતાને સંપૂર્ણ દૂર કરી શકાતી નથી. અને ત્યાં સુધી કાર્યોત્સર્ગ પણ થઈ શકતું નથી. શરીરની સંપૂર્ણ ચંચળતા પ્રાણ-ઊર્જા અને મનની ચંચળતા છે. જે પ્રાણધારા અને મનધારા ચૈતન્ય તરફ પ્રવાહિત થવા માંડે છે તે શરીર શાંત થઈ જાય છે, કારણ ચંચળતા ઉત્પન્ન કરવાવાળી પ્રાણની ઊર્જા અને મનની ગતિ તેને પ્રાપ્ત થઈ શકતી નથી. પરંતુ જ્યારે શરીર શાંત અને સ્થિર બને છે ત્યારે જ તેને ઉત્સર્ગ થઈ જાય છે. અને સંપૂર્ણ કાર્યોત્સર્ગ સધાય છે. તે વિસર્જન : આત્મદર્શનની પ્રક્રિયા શરીરનું શિથિલીકરણ એ જ વિસર્જન નથી. વિસર્જન એટલે શરીર અને ચૈતન્યના અલગપણને સ્પષ્ટ અનુભવ; એ અનુભવ થાય કે શરીર ભિન્ન છે અને ચૈતન્ય પણ ભિન્ન છે, શરીરરૂપી પાજરું ભિન્ન છે અને પક્ષી તે પાંજરા. થી ભિન્ન છે, મુક્ત છે. - જ્યારે કાર્યોત્સર્ગની સ્થિતિ પ્રાપ્ત થાય છે, ત્યારે આંતરજ્ઞાનની, જાણવાની સ્થિતિ પ્રાપ્ત થાય છે. કાર્યોત્સર્ગ આત્મા સુધી પહોંચવાનું દ્વાર છે. આત્માની ઝાંખી થવા માંડે છે ત્યારે કાર્યોત્સર્ગ આપોઆપ થઈ જાય છે. અધ્યાત્મ એટલે પિતાના અસ્તિત્વની ઉપલબ્ધિ પ્રાપ્તિ,જ્ઞાતા-દષ્ટાભાવની પ્રાપ્તિ. 85 Page #37 -------------------------------------------------------------------------- ________________ I અપરાધ કેઈને, દંડ કેઈને કાયેત્સર્ગથી આપણે દુઃખના ઉપાદાન સુધી પહોંચી જઈએ છીએ – સ્થૂળ શરીર દુઃખ પ્રગટ કરવાને હેતુ છે, પરંતુ તે પ્રગટ કરવાનું ઉપાદાન નથી. ઉપાદાન (મૂળ કારણ) છેઃ કર્મશરીર. કાર્યોત્સર્ગની સ્થિતિમાં આપણને દુઃખના ઉપાદાનનું દર્શન થાય છે. જ્યારે દુઃખના ઉપાદાનનું દર્શન થાય છે, ત્યારે આપણું સમગ્ર વ્યક્તિત્વ જુદા જ પ્રકારનું બની રહે છે. પછી જેને આપણે અત્યાર સુધી સહગી માનતા આવ્યા તેને અસહગી માનવા લાગીએ છીએ, અને જેને અસહગી માનતા હતા, તેને સહયોગી માનવા લાગીએ. છીએ. આપણો વિરોધ એ કર્મ-શરીરથી છે, જે આપણને હંમેશાં સતાવતું રહ્યું છે. પરંતુ તેની સાથે આપણે લડી શકતા. નથી તેથી આપણે બિચારા સ્થૂળ શરીરને સતાવવાનું શરૂ કરી દઈએ છીએ. સાચી વાત સમજી શકાતી નથી. સાચી રીતે કહીએ તે આ શરીરને તે આપણે સહગ પ્રાપ્ત કરવાને છે. જે તેને સહગ ન મળે તે તેને કઈ પણ રીતે સમજાવીને તેને સહગ લેવાને છે. ક્યારેક સહયેગ ન મળતાં તેને સાગ લેવા માટે ગમે તે રીતે કે રસ્તે શોધ જ પડે છે. એક સત્ય સ્થિર થાય છે કે કર્મશરીરને કેઈ પણ રીતે ક્ષીણ કરવું જ છે અને આ સ્થળ શરીરને કઈ પણ રીતે સહયોગ પ્રાપ્ત કરે જ છે. સાધક પણ જ્યાં સુધી આ સત્ય સુધી પહોંચી શકતા નથી, ત્યાં સુધી તે આ સ્થૂળ શરીરને અસહગ કરતે જ રહે છે. સ્થૂળ 36 Page #38 -------------------------------------------------------------------------- ________________ શરીરના સહાગને અર્થ છે તેને સ્થિર કરવું. સાધના ન કરનાર માણસ સ્થિરતા કરી શક્તા નથી | ચંચળતાને ચક્રવ્યુહ કર્મશરીરે પિતાના અસ્તિત્વની સુરક્ષાની વ્યવસ્થા તે કરેલી જ છે. આપણું અતિ સૂક્ષમ શરીર-કર્મશરીર આપણું સમગ્ર તત્ત્વને સંચાલિત કરી રહ્યું છે. કર્મ-શરીરને ક્યારે એવું ઇષ્ટ લાગશે કે આ આત્મા શરીરથી મુક્ત થાય? તે તે તેને પિતાને આધીન જ રાખવા માગે છે, પિતાના અસ્તિત્વની સુરક્ષા માટે, ચેતનને પિતાના ફેંદામાં જકડી રાખવા માટે. તેની તે વ્યવસ્થા છે. આ વ્યવસ્થાનું સૌથી ઉત્તમ સૂત્ર, સૌથી ઉત્તમ રહસ્ય છેઃ ચંચળતા. ચંચળતા એટલા માટે જ કે તે અજ્ઞાત રહે – જેથી ચેતનને પિતાના અસ્તિત્વને ખ્યાલ જ ન આવે. તે એક એવી જાળ છે, જેમાં બધું છુપાઈ જાય છે. તેને ખ્યાલ જ નથી આવતે, એટલી બધી ચંચળતા, એટલા બધા તરંગે, એટલી બધી ઊર્મિઓ જાગે છે કે આપણને તેને ખ્યાલ જ નથી આવતે. જે ચંચળતા ન હોત તે આત્મા ક્યારને યે પિતાના સાચા સ્વરૂપમાં ચાલ્યા જાત, તેમાં શંકાને સહેજ પણ સ્થાન નથી. પણ એક ચંચળતાને કારણે જ તે પિતાના સાચા સ્વરૂપથી ભાગતે રહ્યો છે. _ કાયસંવર આ પ્રમાણે ચંચળતા કર્મ–શરીરની સુરક્ષા-વ્યવસ્થાને જ નહિ, પરંતુ તેની આક્રમક રાજનીતિને પણ મુખ્ય આધાર 37 Page #39 -------------------------------------------------------------------------- ________________ છે. સાધક કર્મ–શરીરની વ્યવસ્થાને નિષ્ફળ બનાવવાનું ઝંખે છે. તેથી સ્પષ્ટ પ્રતિપાદિત થાય છે કે સાધકે સર્વ પ્રથમ ચંચળતાને જ નાશ કરવાનું છે. ચંચળતાને સમાપ્ત કરવા માટેનું પ્રથમ પાન કાર્યોત્સર્ગ છે. તેને કાયસંવર પણ - ભગવાન મહાવીરના શિષ્ય ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરને પૂછયું – “સાત્તિયાણ મતિ ની વિળય? ભગવન્! કાયગુપ્તિનું પરિણામ શું છે? ભગવાને પ્રત્યુત્તર આપે, “જાગુત્તિયાણ [ સંવ નાચ- કાયગુપ્તિ દ્વારા સંવર થાય છે. બે જ શબ્દ છે: “આશ્રવ અને સંવર'. આશ્રવ એ છે, જેનાથી દોષ આપણી અંદર પ્રવેશે છે. આશ્રવ એટલે છિદ્ર. એના દ્વારા બહારથી દૂષિત વિજાતીય તાવ આવે છે અને તેનાથી આપણે ભરપૂર બની જઈએ છીએ. આપણે આપણાં છિદ્ર સુરક્ષિત રહે તે ઉપાય કરવું જોઈએ જેથી આપણામાં આશ્રવ ન રહે. સંસ્કૃતમાં ગુજુ ક્ષણે ધાતુ છે. ગુપ્તિને અર્થ “સંરક્ષણ છે, કાયગુપ્તિને અર્થ “કાયાની સુરક્ષા. આ. પ્રક્રિયા જ “સંવર' છે. ભગવાન મહાવીરે કહ્યું છે કે કાય ગુપ્તિ કરનાર આશ્રવને રેકે છે અને સંવરને ઉત્પન્ન કરે છે. જ્યારે કાયાનું સંવર અથવા શરીરની પ્રવૃત્તિને નિરોધ થાય છે ત્યારે સૂક્ષમ શરીર, કર્મ-શરીરને એક ગજબ ચેટ જેવું લાગે છે અને તે પ્રકંપિત થાય છે. તેને ચક્રવ્યુહમાં એક મોટું ભંગાણ પડે છે. આપણે તે કાર્યોત્સર્ગમાં નિશ્ચલ થઈને બેસી જઈએ છીએ. સ્થૂળ શરીરનું સ્થિર થવું તે સૂક્ષ્મ શરીર માટે વિસ્ફોટ થવા સમાન છે, બિચારું એટલું બધું 88. Page #40 -------------------------------------------------------------------------- ________________ કેપી જાય છે કે તેણે અનંત અનંત પરમાણુઓને છેડી દેવા પડે છે અને અનંત અનંત પરમાણુ ચારે તરફ વિખરાવા લાગે છે. આપણા અવયને તેડીને જાણે પાડી દેવા પડે છે. તે જાણે તૂટીને પડવા માંડે છે. કર્મ–શરીરના પરાજયને પ્રારંભ થઈ જાય છે. ચંચળતાને ચક્રવ્યુહ કેવી રીતે તોડાય? આપણામાં ચંચળતા હોવાથી આપણને આત્મા વિષે સંદેહ થાય છે, સ્વતંત્ર ચૈતન્ય વિષે પણ શંકા ઉપજે છે અને સૈકાલિક અસ્તિત્વ વિશે પણ સંદેહ ઉત્પન્ન થાય છે. ચંચળતા છે, માટે જ આટઆટલા વિકલ્પ પેદા થાય છે, આટલા તર્કો ઉત્પન્ન થાય છે. એ વિકલપના અંધકારમાં જ, એ તર્કોના આવરણમાં જ અસ્તિત્વને પ્રશ્ન ધૂંધળે બની જાય છે અને વ્યક્તિના મનમાં શંકા ઉત્પન્ન થાય છે. જે બુદ્ધિને આ વ્યાયામ ન હેત, જે તર્ક ન હેત અને આ બધાને સંચાલિત કરવાવાળી આ ચંચળતા ન હોત તે અસ્તિત્વ વિષે કદી યે શંકા ઉત્પન્ન ન થાત. તક વાસ્તવિકતા ઉપર પડદે નાખી દે છે, સત્યને ઢાંકી દે છે. મનુષ્યના મનમાં એવો વિકલ્પ ઊઠે છે કે સત્યને તિરસ્કાર થઈ જાય છે. આ ચંચળતાને કારણે જ આ ઘટના ઘટે છે, પિતાના અસ્તિત્વને વ્યક્તિને ખ્યાલ જ નથી આવતું. ચંચળતાનું એક કામ માણસને પોતાના અસ્તિત્વને ખ્યાલ જ ન આવવા દેવાનું છે. વ્યક્તિ પોતાનાથી જ અજ્ઞાત બની રહે છે. ચંચળતાનું બીજું કાર્ય છે પિતાના દુઃખને વ્યક્તિને ખ્યાલ જ ન આવવા દે. દુઃખ તે છે જ પણ તેને ખ્યાલ 39 Page #41 -------------------------------------------------------------------------- ________________ આવતા નથી. વ્યક્તિ માનતી જ નથી કે તેને દુઃખ છે. દુઃખ છે' એવું તે કહે છે ખરી, દુ:ખને ભાગવે પણ છે, પ્રાપ્ત પણ કરે છે, અનુભવ પણ કરે છે છતાં પણ ખૂબ જલદી તે ભૂલી જાય છે. જાણે તેને દુઃખ લાગ્યું જ ન હોય ! ને આ ચંચળતા આપણામાં ન હોત તે આવું બનત જ નહીં. ચંચળતાને લીધે જ વ્યક્તિને પેાતાના દુઃખના, કમજોરીના, અશક્તિના, શક્તિહીનતાના, અજ્ઞાનના ખ્યાલ જ નથી આવતા. સાધનાનું સૌથી પ્રથમ ચરણ કાયાત્સર્ગ છે. શરીરને સ્થિર કરવું તેના અર્થ એ છે કે શરીરની ચંચળતાને સમાપ્ત કરવી. સાધનાના પ્રારંભ કાયાત્સર્ગથી જ થાય છે. કાયાત્સર્ગની એક વિધિ છે : શરીરને તદ્ન સ્થિર, નિશ્ચલ અને શાંત કરી સ્થિર બેસી જવું અને કોઈ પણ પ્રવૃત્તિ ન કરવી. લોકોએ કાયાત્સર્ગની ક્રિયાને ખૂબ જ મર્યાદિત અર્થમાં સમજી છે. કાર્યાત્સર્ગ એટલે શરીરનું શિથિલીકરણ. શરીરને તદ્ન શિથિલ કરી નાખો. બસ, કાયાત્સર્ગ થઈ ગયા ! પરંતુ આ તેને પૂરો અર્થ નથી. આ તે તેનેા ફક્ત પચીસ ટકા જ અર્થ થયા. તેના પચીસ ટકા અર્થ છે સહિષ્ણુતા અને પચાસ ટકા અર્થ છે અભય. કાયેત્સગ ત્રિમૂર્તિ છે. તે આ ત્રિમૂર્તિથી બન્યા છે. D સહિષ્ણુતા કાયાત્સગનું એક મુખ્ય તત્ત્વ સહિષ્ણુતા છે. ધર્મનાં ચાર દ્વારામાંનું આ પ્રથમ દ્વાર છે. ક્ષાન્તિના અર્થ છે સહન કરવું, સહિષ્ણુતા. કાર્યાત્સગમાં પણ આનું ખૂબ જ મહત્ત્વ છે. સાધક કાર્યાત્સગની મુદ્રામાં ઊભા છે. અંદર જે 40 Page #42 -------------------------------------------------------------------------- ________________ કાંઈ થઈ રહ્યું હોય તે થવા દેવાનું છે. પગમાં દર્દ થાય છે –થવા દે. શરીરમાં કળતર થાય છે – થવા દે. વરસાદ વરસી રહ્યો છે–વરસવા દો. આંધી તેફાન આવી રહ્યાં છે – આવવા દે. કંઈ પણ બહારથી આવી રહ્યું છે તેને પણ આવવા દે. જે કંઈ અંદર થઈ રહ્યું છે તેને પણ થવા દે. સહિષ્ણુતા, સહન કરવું અને સહન કરતા રહેવું. “તથાતા, તથાતા’ની પ્રતિક્ષણ સ્મૃતિ અને આચરણ. જે કાંઈ થઈ રહ્યું હોય – થવા દે, કોઈ પ્રકારની ચિંતા નથી. આ ચિંતામુક્ત થવું તે જ કાત્સર્ગ છે. જેનામાં સહિષ્ણુતાને ભાવ વિકસિત થયું નથી તે કદાપિ કાર્યોત્સર્ગ કરી શક્યું નથી. શરીરમાં પીડા થતાં જ કાયેત્સર્ગ તૂટી જાય છે, આસન બદલાઈ જાય છે. માખી કે મચ્છરને સ્પર્શ થતાં જ તેને ઉડાડવા હાથ તત્પર બને છે, સમગ્ર દેહ ચંચળ–અસ્થિર થઈ જાય છે. કાર્યોત્સર્ગ થઈ શકતે નથી, સ્થિરતા આવતી નથી, ધડાકો થવાથી મસ્તિષ્ક તે તરફ દોડી જાય છે. આગળ-પાછળ, ડાબી જમણી બાજુ દષ્ટિ જતી રહે છે. સહિષ્ણુતા કે ક્ષાનિત સિવાય કાત્સગ થઈ શકતે જ નથી. સહિષ્ણુતા વગર કાયાને ત્યાગી શકાતી નથી. 1 અભય, અભય અને અભય જ્યારે સહિષ્ણુતા સધાય છે, ત્યારે જ અભય પદા થાય છે. ધર્મનું રહસ્ય છે અભય. ધર્મની યાત્રાનું આદિ બિન્દુ અને અંતિમ બિન્દુ પણ અભય જ છે. ધર્મને આદિ અને અંત અભય જ છે. ધર્મને અભયથી જ પ્રારંભ થાય છે Page #43 -------------------------------------------------------------------------- ________________ અને અભયને નિષ્પન્ન કરી તે કૃતકૃત્ય થઈ જાય છે. વીતરાગતાને પ્રારંભ પણ અભયથી જ થાય છે અને વીતરાગતાની પૂર્ણતા પણ અભયથી જ થાય છે. - જે વ્યક્તિ ભયમુક્ત નથી હોતી તે કદાપિ ધાર્મિક બની શકતી નથી તેમજ તે કાર્યોત્સર્ગ પણ કરી શકતી નથી. કાયેત્સર્ગને અર્થ પણ અભય જ છે. કાર્યોત્સર્ગને. અર્થ છે–શરીરની ચિન્તાથી મુક્ત થઈ જવું. શરીરની ચિન્તાથી મુક્ત બનવું તે વાત આમ તે ખૂબ સરળ, સહેલી લાગે છે. પરંતુ માનીએ તેટલી તે સરળ નથી. શરીર પ્રત્યે થયેલા ભયથી મુક્તિ મેળવવી તે સહેલી વાત નથી. “અમે શરીઆ શરીર મારું છે – જે ક્ષણે આ સ્વીકૃતિ થાય છે તે જ ક્ષણે ભય પેદા થઈ જાય છે. ભયની ઉત્પત્તિનું મૂળ કારણ આ જ છે. શરીરનું મમત્વ જ ભય ઉત્પન્ન કરે છે. મમત્વ અને ભય બે અલગ નથી. જ્યાં મમત્વ છે ત્યાં ભય છે, અને જ્યાં ભય છે ત્યાં મમત્વ છે. મમત્વને ત્યાગવું, તેમાંથી મુક્તિ પામવી તે જ ભયમુક્ત થવું છે અને ભયમુક્ત થવાને અર્થ છે. મમત્વહીન થવું– મમત્વને છેડવું એ જ ચૈતન્ય પ્રત્યેની જાગરૂકતા છે. શરીર પ્રત્યેનું જે મમત્વ છે, તેનાથી મુક્તિ પામવી તે ઘણી મોટી સિદ્ધિ છે. 2 Page #44 -------------------------------------------------------------------------- ________________ • ત્રણ છે કાન્સગ શા માટે? જૈન પરંપરામાં કાર્યોત્સર્ગ ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યું છે. કાર્યોત્સર્ગ મુનિજીવનનું અનિવાર્ય અંગ છે. મુનિ પિતાના સ્થળથી એક કિલોમીટર પણ આવ-જા કરે તે તેણે સૌપ્રથમ કાર્યોત્સર્ગ કરે જરૂરી હોય છે. ભિક્ષા કે શૌચ. માટે જાય તે પણ આવીને તરત જ કાર્યોત્સર્ગ કરે તેને માટે આવશ્યક છે. સૂઈને ઊઠે તે ઊઠતાંની સાથે જ કાત્સર્ગ કરે છે. નિદ્રા દરમ્યાન કોઈ દુઃસ્વપ્ન આવી જાય તે ઊઠીને તરત કાર્યોત્સર્ગ કરે છે. પ્રતિકમણના પ્રારંભે અને અંતે કાયેત્સર્ગ કરે છે. આઠ શ્વાસોચ્છવાસને, ૨૫ શ્વાસેવાસને ૫૦-૧૦૦-૫૦૦ અને ૧૦૦૦ શ્વાસોશ્વાસને પણ કાયત્સર્ગ તેણે કરવાનું હોય છે. | અધ્યાત્મની યાત્રા આ વ્યવસ્થા એટલા માટે જ કરવામાં આવી છે કે જે આપણે આપણી સ્થૂળ ચેતનાની અંદરથી સૂક્ષ્મ ચેતના સુધી પહોંચવું હોય તે કાર્યોત્સર્ગ કરે જરૂરી છે. જે શરીરની પ્રવૃત્તિઓનું અને નાવિક પ્રવૃત્તિઓનું શિથિલી 23 Page #45 -------------------------------------------------------------------------- ________________ કરણ ન થાય તે આપણે અંદર સુધી પહોંચી શકતા નથી. કાત્સગ બે રીતે કરી શકાય છે? બહારથી અંદરની તરફ અને અંદરથી બહારની તરફ આવીને. જ્યારે બહારથી ચાલીએ છીએ ત્યારે સૌથી પ્રથમ હાથ, પગ, વાણું અને ઈન્દ્રિઓને સંયમ કરે પડે છે. જ્યારે આપણે અંદરથી ક્રિયા કરીએ, ત્યારે એવી મુદ્રામાં બેસવું પડશે જેથી મનની દિશા અને પ્રાણુની ધારા બદલાઈ જાય. મન અને પ્રાણની બધી જ ઊર્જા અંદરની તરફ વહેવા લાગે. જે મન અંતરમાં જ લીન થઈ જાય, જે અસ્તિત્વ (ચૈતન્ય)ની સહેજ પણ ઝાંખી થઈ જાય તે શરીરના સઘળા અવય સ્વયમેવ શાંત થઈ જશે, પ્રયત્ન કરવાની સહેજ પણ આવશ્યકતા કે અપેક્ષા રહેશે નહીં. જ્યારે હાથ, પગ અને વાણને સંયમ–શિથિલીકરણ થવા પામે છે, ત્યારે ઇન્દ્રિયને તનાવ તદ્દન ઓછું થઈ જાય છે. તેમાં ઉત્પન્ન થતા આકાંક્ષાના તરંગ પણ વિલય પામશે, ઓછા થશે. ત્યારે અધ્યાત્મની યાત્રાને પ્રારંભ થશે. અધ્યાત્નની યાત્રા શરૂ કરવાની સૌથી પ્રથમ શરત છે – કાત્સર્ગ. 1 શક્તિની સુરક્ષા સાધનામાં કાત્સર્ગનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. કાર્યોત્સર્ગ કરવાનું સૂચન વારંવાર કરવામાં આવ્યું છે. શા માટે ? તેને ઉદેશ્ય શું છે? તેને ઉદેશ્ય એ છે કે શક્તિને જે નકામે વ્યય થઈ રહ્યો છે તેને રોકવામાં આવે. શરીર દ્વારા જે શક્તિ ખર્ચાઈ રહી છે, વાણી દ્વારા જે શક્તિ ખર્ચાઈ રહી છે, મગજની જે શક્તિને વ્યર્થ જ ખર્ચ થઈ રહ્યો છે તેને કોન્સર્ગ દ્વારા બચાવી શકાય. 44 Page #46 -------------------------------------------------------------------------- ________________ બીજા શબ્દોમાં કહીએ તે કાર્યોત્સર્ગની સઘળી ક્રિયા.. ઓ એટલા માટે છે કે શક્તિને બચાવી કરી શકાય અને તેને સાચી રીતે ઉપયોગ થઈ શકે. જે શક્તિ નકામી જ ખર્ચાતી રહી હોય છે, તેને બચાવીને આપણા આત્મભંડારમાં સુરક્ષિત રાખી શકાય. તેને આપણે ચેતનાના અવતરણ માટે વિશિષ્ટ ઉપગ કરી શકીએ. શક્તિના આંતરિક સંગ્રહ, વગર નવી દિશાઓનું ઉદ્ઘાટન શક્ય નથી. સાધનાનાં નવાં દ્વારે તેના સિવાય ઉદ્દઘાટિત થઈ શકતાં નથી. માટે જ શક્તિના નકામા વ્યયને રેક જોઈએ. તેને એક માત્ર ઉપાય છેકાર્યોત્સર્ગ. આપણે કાત્સર્ગ કરીએ, શિથિલતાને અનુભવ કરીએ, જેનાથી આપણા શરીરની કોશિકાઓને, આપણા શરીરના કણ કણને આરામ મળે અને તેની નકામી શક્તિ ખર્ચાઈ ન જતાં સુરક્ષિત રહી શકે. શ્વાસને શાંત. કરીએ. શ્વાસને મંદ કરીએ. જ્યારે શ્વાસ મંદ થશે ત્યારે જ શરીર શિથિલ થશે અને કાયગુપ્તિ-કાયેત્સર્ગ સાધી શકાશે. ઓક્સીજનને ઉપગ પણ ઓછો થશે, પ્રાણશક્તિને વ્યય. પણ ઓછો થશે. સ્વભાવ-પરિવર્તન અધ્યાત્મ માનવીને બદલવાની એક મહત્વપૂર્ણ પ્રક્રિયા આપી. તે પ્રક્રિયાનાં અનેક ચરણે–સોપાન છે. તેનું પ્રથમ ચરણ કાયોત્સર્ગ છે. તેનાથી જૂની ટેવમાં પરિવર્તન આવે છે. મન પણ પરિષ્કૃત બને છે. કાર્યોત્સર્ગ ખરાબ સ્વભાવને પણ બદલે છે. જે કાર્યોત્સર્ગની પ્રક્રિયાને જાણતું નથી, તે સ્વભાવ–પરિવર્તન કરી શકતું નથી. સેલ્ફ હિને 45. Page #47 -------------------------------------------------------------------------- ________________ ટીઝમના જાણકારોએ આ માટે સૌથી પ્રથમ જે સૂત્ર આપ્યું છે તે છે, “એ રિલેકશન સ્વ-શિથિલીકરણ. આ કાયેત્સર્ગની પ્રક્રિયા છે. કેઈ સ્વભાવને બદલવાનું હોય કે કઈ બીમારીની ચિકિત્સા કરવાની હોય તે સૌથી પ્રથમ કાયેત્સર્ગ કરે અત્યંત જરૂરી છે. ચિત્તની શુદ્ધિ માનસિક શાંતિને સૌથી પહેલે ઉપાય છે, ‘ચિત્તસમાધિ.” ચિત્તસમાધિ માટે આવશ્યક છે ચિત્તની શુદ્ધિ. ચિત્તની શુદ્ધિનું પ્રથમ સૂત્ર છે, શરીરની સ્થિરતા. શરીર જેટલું સ્થિર બને છે તેટલા જ પ્રમાણમાં ચિત્ત પણ શુદ્ધ થાય છે. ચિત્તની અશુદ્ધિનું મુખ્ય કારણ ચિત્તની ચંચળતા છે. શરીરની સ્થિરતા વગર ચિત્તની સ્થિરતા આવતી જ નથી, શરીરની સ્થિરતા વગર શ્વાસ શાંત થઈ શકતું નથી, મૌન થઈ શકતું નથી, મન પણ શાંત થતું નથી, સ્મૃતિ પણ શાંત થતી નથી, કલ્પનાઓ પણ પણ બંધ થતી નથી, વિચારચકને પણ રેકી શકાતું નથી. માટે જ સૌથી પ્રથમ જરૂરત કાર્યોત્સર્ગ, કાયગુપ્તિ-કાયસંવરની છે. કાત્સગ થાય તે અનાયાસ ઉપર્યુક્ત બધી બાબતે આપ આપ થઈ જાય છે. પછી તે સાધના માટેનાં પછીનાં પાને આપોઆપ જ ખૂલવા માંડે છે. આપણું આ શરીર હિમાલયની માફક નિષ્પકમ્પ, અડગ ને અચંચળ બની જશે તે પછી સાધના માટે બીજું કશું જાણવાની, સમજવાની કે કરવાની જરૂરત રહેશે નહિ. સાધનાની બધી જ પ્રક્રિયા, ઘટના આપમેળે જ થવા માંડશે 46 Page #48 -------------------------------------------------------------------------- ________________ અને સાધના સ્વયં સાકાર થઈ આપણી સમક્ષ મૂર્તિમાન અની રહેશે. [] સમસ્યાનું સમાધાન કોઈ પણ જટિલ પ્રશ્ન, સમસ્યા આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે, તે આપણે વિચારવા માંડીએ છીએ કે આ પ્રશ્નનું નિરાકરણ કેવી રીતે મળશે ? પણ એકાંતમાં જઈને શાંત ચિત્તે વિચાર કરવા માંડીએ તે સમસ્યાનું સમાધાન તરત જ મળી જાય છે. જીવન-યાત્રા ચલાવનાર, વ્યવહારની ભૂમિકા પર જીવનાર દરેક વ્યક્તિ સમય સમય પર કાયાત્સગ કરે છે. અધ્યાત્મની યાત્રા કરનાર માટે તે કાયાત્સગ વગર અન્ય કોઇ વિકલ્પ જ નથી. જે વ્યક્તિ કાર્યાત્સગની સમ્યક્ આરાધના કરતી નથી, કાર્યાત્સગને ખરાખર સાધી શકતી નથી તે અધ્યાત્મક્ષેત્રમાં કોઈ પણ જાતની પ્રગતિ કરી શકતી નથી. 47 Page #49 -------------------------------------------------------------------------- ________________ • ચાર ૦ કાયોત્સર્ગની વિધિ કાયેત્સર્ગનું સંકલ્પ-સૂત્ર આ મુજબ છે: “તસ્ય ઉત્તરીકરણેણું પાયરિછત્તકરણેણું વિસેહીકરણેણું વિસલ્લી. કરણેણં, પાવાણું કમાણું શિડ્યાયણઠ્ઠાએ હામિ કાઉસગ્ગ. ઠાણેણં મેણું ઝાણેણં અપાણે સિરામિ.” સાધક સંક૯૫ની ભાષામાં ઉચ્ચારણ કરે “જે જે મારી આદત નથી કે સ્વભાવ નથી તેના ઉત્તર માટે, તેનું ઉદાત્ત સ્વરૂપ સિદ્ધ કરવા માટે, પ્રાયશ્ચિત કરવા માટે, વિશેધન કરવા માટે, મનને પવિત્ર બનાવવા માટે, જે વ્યસન કે ટેવનું નિર્માણ થઈ ગયું છે તે નિર્માણને નાશ કરવા માટે, તે કારી ઘાવને નિર્મૂળ કરવા માટે, તે બૂરી ટેવેથી જે મૂછના-મૂઢતાના પરમાણુઓ, કર્મના પરમાણુઓ ચારેબાજુ શરીર અને મન ઉપર સખત રીતે વીંટળાઈ વળ્યા છે, તે પાપકારી પરમાણુઓને દવા માટે, શારીરિક-માનસિક તેમ જ ભાવનાત્મક તનાવથી મુક્ત થવા માટે સ્થિર આસનમાં મૌન ધારણ કરી, ધ્યાનસ્થ થઈ હું કાર્યોત્સર્ગને અભ્યાસ કરી રહ્યો છું કે કરી રહી છું.” 48 Page #50 -------------------------------------------------------------------------- ________________ | સુકા કાર્યોત્સર્ગને અભ્યાસ ત્રણ મુદ્રાઓમાં કરી શકાય છે: ઉસ્થિત (ઊભા રહીને, નિષણ બેસીને) અને નિપન્ન (સૂતા સૂતા). ઊભા રહીને કરનાર કાયેત્સગ બંને પગની એડીઓને લગોલગ ચીપકાવી બંને પંજામાં ચાર આંગળનું અંતર રાખી, બંને હાથને ઘૂંટણ સાથે ચીપકાવી, કડરજનાં હાડકાં બરાબર સીધાં રાખી, શરીરને સમાન રાખી સ્થિરતા ધારણ કરે. આંખે અર્ધખુલ્લી અથવા મી ચેલી રાખે. ગરદન સીધી રાખે. શ્વાસને ખૂબ જ ધીમે કરે. કષ્ટને અનુભવ ન થાય તેવી રીતે અને ત્યાં સુધી શરીરને શિથિલ રાખી ઊભા રહે. બેસીને કરવાને કાસગ: અર્ધ—પદ્માસન, પદ્માસન વગેરે સરળ આસનમુદ્રામાં બેસે. ડાબી હથેળી ઉપર જમણી હથેળી રાખી બંને હાથ નાભિ પાસે રાખે. તેમ જ શરીરને તન શિથિલ છે. સૂતાં સૂતાં કરવાના કાર્યોત્સર્ગમાં સીધા સૂઈ જાવ. પગ અને હાથને પહોળા રાખે. શરીરને તદ્દન ઢીલું છેડી દે. આ કાયિક ધ્યાનની સફળતાનાં મૂળ તો આ છે ? શ્વાસની મંદતા અને શરીરની શિથિલતા. શરીર જેટલું ૧. ઊભા ઊભા કાયોત્સર્ગ કરતી વખતે હાથની આંગળીઓને શરીર સાથે ચીપકાસી રાખે, જેથી આંગળીઓ દ્વારા નીકળતા વિદ્યુતપ્રવાહ ફરીથી શરીરમાં ચાલ્યો જાય. જો આમ ન કરીએ તે વિદ્યુતપ્રવાહ વ્યર્થ જાય છે. 49 Page #51 -------------------------------------------------------------------------- ________________ વધારે શિથિલ અને શ્વાસ જેટલા વધારે મંદ થાય છે તેટલું જ કાયિક ધ્યાન વધુ સફળ થાય છે. . કાયિક ધ્યાનને કાર્યોત્સર્ગ પણ કહેવામાં આવે છે. શ્વાસને શરીરથી ભિન્ન માનવામાં આવે છે. એને અભિન્ન પણ માની શકાય છે. જૈન આચાર્યોએ શ્વાસની સાધનાને શરીરની સાધનાની સાથે નિરૂપિત કરી છે. કાત્સગ અને શ્વાસને ઘણે ગાઢ સંબંધ છે. કાર્યોત્સર્ગનું મા૫ શ્વાસની સાથે જ નિર્ધારિત કરવામાં આવ્યું છે. જેમ કે આઠ શ્વાસે છૂવાસને કાર્યોત્સર્ગ, પચીસ શ્વાસેપ્શવાસને કાર્યોત્સર્ગ, સે શ્વાસે શ્વાસને કાર્યોત્સર્ગ. વિભિન્ન પ્રવૃત્તિઓની વિશ્રાન્તિ કે વિશુદ્ધિ માટે આ કરવામાં આવે છે. તનાવમુક્તિ માટે પંદર મિનિટને કાયોત્સર્ગ પર્યાપ્ત છે. ધ્યાનની સિદ્ધિ માટે કોઈ સમયમર્યાદા નક્કી નથી. કલાકે, પ્રહરે કે કેટલાય દિવસો સુધી સાધક પિતાની સગવડ પ્રમાણે જેટલે સમય કરી શકે તેટલા સમય સુધી કાર્યોત્સર્ગ કરી શકે છે. પૂર્વ જન્મના સંસ્કારને ક્ષીણ કરવા માટે લાંબા સમય સુધી કાર્યોત્સર્ગ કરી જરૂરી છે. કાત્સગ કેવી રીતે કરાય? સામાન્ય રીતે કાર્યોત્સર્ગ સૂઈને કરવામાં સરળતા રહે છે (આમ તે બેઠાં–બેઠાં કે ઊભાં ઊભાં પણ કાર્યોત્સર્ગ કરી શકાય છે), પરંતુ સૂતાં પહેલાં, તેને અનુરૂપ સ્થિતિ બનાવવી જરૂરી છે. ઊભા રહીને ઉચ્ચારણપૂર્વક સંકલ્પ કરવાને હોય છે, “મારા શારીરિક, માનસિક, અને ભાવનાત્મક તનાવથી મુક્ત થવું મારા માટે અત્યંત જરૂરી છે. તનાવ 50. Page #52 -------------------------------------------------------------------------- ________________ મુક્તિ માટે, કાયેત્સર્ગના અભ્યાસ માટે મારી પિતાની જાતને હું સમર્પિત કરું છું” આ રીતે પ્રતિજ્ઞાબદ્ધ થઈને બધી જ ચિંતાઓને છેડી દે, તેનાથી મુક્ત બને. ખૂબ ઊંડા શ્વાસ લે અને પંજા પર ઊભા રહી બંને હાથને ઉપરની તરફ ખેંચતા ખેંચતા આખા શરીરને ઉપરની તરફ ખેંચે. આખા શરીરને ત્રણથી ચાર વાર આ પ્રમાણે છે , તનાવ આપો અને પછી તદ્દન ઢીલું છોડી દે. આ જ ક્રિયાને સીધા સૂતા સૂતા ફરીથી ત્રણ–ચાર વાર કરે. કાયોત્સર્ગ અકિયાને પ્રયોગ છે. અકિયા તેને મૂળ આધાર છે. માટે જ તમે કાંઈ કરી રહ્યા છે તેવું ન વિચારો, પિતાની જાતને તદ્દન છેડી દો, ઢીલી કરી દે. આ બાબત ખૂબ જ જરૂરી છે. હવે આપ કાર્યોત્સર્ગ કરવા માટે તદ્દન તૈયાર છે. હમેશાં કઠણ જગાએ જ કાર્યોત્સર્ગ કરે. ગાદી કે પથારી પર કાર્યોત્સર્ગ ન કરે. પાથરવા માટે ફિક્ત એક ગરમ કામળા સિવાય બી જી કઈ પણ વસ્તુને ઉપયોગ ન કરે. કામળા ઉપર સીવા ચત્તા સૂઈ, પગને ફેલાવી, એડીઓ વચ્ચે લગભગ આઠ–દસ ઇંચનું અંતર રાખી તથા હાથને શરીર સાથે ચીપકાવી, સીધા રાખી, હથેળીને, ઉપર આકાશ તરફ ખુલ્લી રાખે. મસ્તકને ખૂબ જ સાવચેતી પૂર્વક ભૂમિ ઉપર રાખો જેથી ગરદનમાં કઈ પણ પ્રકારને તનાવ–ખેંચાણ ન રહે. જે માથું નીચે રાખવામાં મુશ્કેલી જણાય તે શરૂઆતમાં કઈ ચીજ (તકીઓ વગેરે)ની મદદથી ગરદનને ટેકવી શકાય, અને થોડા દિવસ પછી તેના વગર જ ક ર્મ કરવાને અભ્યાસ થઈ શકે. પણ કોઈ પણ For Private 51 ersonal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ પ્રકારની મુશ્કેલી ન જણાય તેનું ધ્યાન રાખે. જે કે શ્વાસ અને શિથિલીકરણને સંબંધ ગાઢ છે. એટલા માટે જ સૌથી પ્રથમ શ્વાસ પર ધ્યાન રાખે. જે શ્વાસ ટૂકે, ગતિવાળે કે મુશ્કેલી ઉત્પન્ન કરનાર હોય અથવા તેને કેમ લયબદ્ધ ન હોય, અનિયમિત હોય તે સ્વસૂચન દ્વારા નિયમિત અને લયબદ્ધ કરે તથા મંદ અને શાંત બનાવે. શ્વાસ ખૂબ ઊંડે નહીં હોય તે પણ ચાલશે. શ્વાસની સાથે પેટને ભાગ પણ ધીરે ધીરે આપોઆપ ફૂલે અને સંકોચાય. શ્વાસને નિયમિત કર્યા પછી તેના ઉપર ધ્યાન આપ ને હવે કમશઃ કાત્સર્ગ કરે. શરીરની એકેએક માંસપેશીને–પગના અંગૂઠાથી લઈ મસ્તક સુધી–એક પછી એક ક્રમશઃ શિથિલ કરે. શરીર પિતાની મેળે જ સ્થિર રહે (ફક્ત પેટની ગતિને છેડીને). પિતાના ચિત્તને (ચેતન ઈચ્છાશક્તિ) શરીરના એકેએક અવયવ પર એક પછી એક લઈ જાવ અને ખૂબ શાંતિથી દરેક ભાગને શિથિલ થવા માટે સમજાવે. .D પ્રગવિધિ - જમણા પગના અંગૂઠાથી શરૂ કરી નાનાં નાનાં અંગે પર એક પછી એક ધ્યાન કરતા કરતા આગળ વધે. અંગૂઠો પછી આંગળીઓ, પંજા, તળીયા, એડી અને ઘૂંટીને શિથિલતાનું સૂચન આપો અને શિથિલતા સાધે. ઘૂંટીથી પિંડીઓ અને પિંડીઓથી ઘૂંટણ સુધીના ભાગને સૂચન આપતા જાવ અને શિથિલ કરતા જાવ. તે પછી સાથળ, અને કમર સુધીના અવયને સૂચન કરતા કરતા શિથિલ For Private P ersonal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ કરતા જાવ. પછી આવી જ રીતે ડાબા પગના પ્રત્યેક ઉપરોક્ત અવયને સૂચન કરતા કરતા શિથિલ કરે. ત્યાર બાદ કમરની ઉપરને ભાગઃ પદ્ધ, નાભિ-લૂંટીને ભાગ, પેટને પૂરે ભાગ તથા પેટની અંદરના દરેક અવયે, ગુદા, આંતરડાં, પ્લીહા, લીવર, જઠર, ગ્રંથિ, આમાશય, પિત્તાશય તથા છાતીને પૂરે ભાગ, હદય, ફેફસાં, પાંસળીઓ વગેરેને સૂચન કરતા કરતા શિથિલ કરે. તેવી જ રીતે પીઠને ભાગ અને ખભા સુધીના ભાગને પણ શિથિલ કરે. છેલ્લે ગળાથી માંડી માથા સુધીના દરેક અવય–ગળું, હાડકાં, હોઠ, મેં, મેની અંદરના દરેક અવય–દાંત, પેઢાં, જીભ, તાળવું, કપિલને ભાગ, નાક, કાન, કાનપટ્ટી, આંખે, કપાળ, મસ્તક વગેરે અવયવને પણ સૂચને દ્વારા શિથિલ કરે. શરીરના નીચેના અવય કરતાં મેંની માંસપેશીઓને શિથિલ કરવામાં જરા વધારે મુશ્કેલી માલુમ પડે છે, છતાં પણ નિષ્ઠા અને ધૈર્યથી અભ્યાસ કરવાથી સફળતા મળે જ છે. મેંની અદર દાંતને ખુલ્લા તથા જીભને હોઠની અંદર રાખવી જોઈએ. આખોને ખૂબ મૃદુતાથી બંધ રાખવી. એક વખત પગથી માંડી માથા સુધી યાત્રા કર્યા પછી (નિરીક્ષણ કર્યા પછી) સમગ્ર પ્રક્રિયા ફરીથી કરવી. બીજી વખત સમય ઘણે એ છે લાગશે અને પછી જરૂર જણાય તે ત્રીજી વખત પણ કરી શકાય. પરંતુ એ ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે કે સવ–સૂચન પછી પ્રત્યેક ભાગમાં શિથિલતાને અનુભવ કરવાનો છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ જ્યારે આખું યે શરીર શિથિલ થઈ જશે ત્યારે તમે તદ્દન તનાવમુક્ત સ્થિતિને તીવ્ર અનુભવ કરશે, અને તે પણ ફક્ત સ્વ-સૂચનના રૂપમાં જ નહિ, પરંતુ વાસ્તવિક અનુભૂતિના રૂપમાં જ. એક વખત આ સ્થિતિ પ્રાપ્ત થશે પછી શરીર તદ્દન અલગ થશે અને ત્યારબાદ ચેતનાને પણ તેનાથી અલગ અસ્તિત્વ રૂપે અનુભવ કરશે. જ્યારે કાર્યોત્સર્ગને પગ પૂર્ણ થાય છે ત્યારે બધી જ માંસપેશીઓ અને નાડીઓને ફરીથી સક્રિય થવા માટે નિદેશ આપવામાં આવે છે. તેને માટે શરીરના પ્રત્યેક ભાગ પર ચિત્તને એકાગ્ર કરી લયબદ્ધ દીર્ઘ શ્વાસને પ્રયોગ કરી તેને સૂચન–સુઝાવ આપવાથી સક્રિય અનુભવ કરી શકાય છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ • પાંચ • - - કાયોત્સર્ગનું પરિણામ - સમજદાર મનુષ્ય કોઈ પણ કાર્ય પરિણામફળને વિચાર કર્યા વગર કરતું નથી. સાધક પણ પ્રથમ એ વિચારે છે કે કાત્સર્ગની સાધના કરવાથી તેનું પરિણામ શું આવશે? કેઈ પણ શ્રમનું ફળ એ તે ખૂબ મહત્ત્વની બાબત છે. કાયત્સર્ગની સાધનાનાં અનેક સુફળો-પરિણામ પ્રાપ્ત થાય છે. આ પ્રકરણમાં આપણે શારીરિક, માનસિક, આધ્યાત્મિક વગેરે દષ્ટિથી પ્રાપ્ત થનાર પરિણામે વિશે ચર્ચા કરીશું, જેમાં તનાવમુક્તિ, ચિત્તની એકાગ્રતા, જ્ઞાતા-દષ્ટ ભાવને વિકાસ, ચૈિતન્યને સાક્ષાત્કાર, પ્રજ્ઞાનું જાગરણ વગેરે ઉલ્લેખનીય બાબતેની પણ ચર્ચા કરીશું. ચાર અવસ્થાઓ કાયેત્સર્ગની પ્રથમ અવસ્થામાં સ્થિરતા પ્રાપ્ત થાય છે. શારીરિક સ્તરે તનાવમુક્તિને અનુભવ થવા માંડે છે, તથા કેટલાક મન કાયિક રોગોમાં પ્રત્યક્ષ રીતે લાભ-સુધારાના અનુભવ થાય છે. 56 Page #57 -------------------------------------------------------------------------- ________________ કાયાત્સર્ગની બીજી અવસ્થામાં કેટલાંક આવાં વિશિષ્ટ પરિણામેા પ્રાપ્ત થાય છે ઃ • સ્નાયુ-તંત્ર પ્રભાવિત થાય છે. ર મસ્તિષ્કના તરંગો અને મસ્તિષ્ક્રીય વિદ્યુતમાં પરિ વર્તન થાય છે. ૦ આકસીજનના વપરાશ આછા થાય છે. અનૈચ્છિક માંસપેશીઓ પર નિયંત્રણ આવે છે અને સ્વાયત્ત સ્નાયુતંત્રની ઉત્તેજનાનું સ્તર તદ્ન નીચું જાય છે અને તેમાં પણ સ્થિરતા આવે છે. • શારીરિક કાર્યક્ષમતા વધે છે. ૦ શ્ર્લેષ્મ વગેરે દોષ દૂર થવાથી દેહની જડતા નાશ પામે છે. O O જાગરૂકતાને લીધે બુદ્ધિની જડતા નાશ પામે છે. ઠંડી–ગરમી વગેરે દ્વંદ્વોમાં સહનશક્તિ વધે છે. ચિત્તની એકાગ્રતા સરળ મની જાય છે. O તેની ત્રીજી અવસ્થામાં સ્થૂળ શરીરના ોધ નષ્ટ થાય છે અને સૂક્ષ્મ શરીરની સક્રિયતા વધે છે. ઘણી વખત તે તે સ્થૂળ શરીરને છોડીને બહાર નીકળી જાય છે. આ સ્થિતિ પ્રાપ્ત થતાં સૂક્ષ્મ પદ્યાર્થી ષ્ટિગત થવા માંડે છે. ચેાથી (નિરુદ્ધ) અવસ્થામાં આત્માના ચૈતન્યમય સ્વરૂપના પ્રત્યક્ષ અનુભવ થવા માંડે છે. 7 તનાવમુક્તિ સાધનાનું પ્રથમ ચરણુ કાર્યાત્સર્ગ અને કાર્યાત્સર્ગનું પ્રથમ પરિણામ-પ્રત્યક્ષ ફળ તનાવ-મુક્તિ છે. જે કોઈ સાધક 56 Page #58 -------------------------------------------------------------------------- ________________ આ સાધના કરશે તેના તનાવ ધીરે ધીરે વિસર્જિત થવા માંડશે. જે કઈ સાધક કાર્યોત્સર્ગની સાધના કરે તેની તનાવ મુક્તિ થાય જ છે. કાર્યોત્સર્ગ તનાવ-મુક્તિને અચૂક ઉપાય છે. જેણે કાત્સર્ગને અભ્યાસ કર્યો છે, શરીરના શિથિલીકરણને પ્રયત્ન કર્યો છે, મમત્વને દૂર કરવાને અભ્યાસ કર્યો છે તેનું શરીર તનાવમુક્ત થઈ ગયું છે. તેમણે સહુએ એ અનુભવ કર્યો છે કે, તેમનું શરીર તક્ત તનાવ-મુક્ત થઈ ગયું છે, તદ્દન હલકું થઈ ગયું છે, જમીનથી ઉપર ઊઠી રહ્યું છે. શરીર જમીન પરથી ઉપર ઊંચકાય તે કાંઈ નાની સૂની વાત નથી, ખૂબ મહત્વપૂર્ણ વાત છે. તેનાથી માનસિક બેજે પણ ખૂબ ઓછો થાય છે. કાત્સગ કરનાર સાધક માનસિક ભારથી મુક્ત થઈ જાય છે. કાર્યોત્સર્ગને આ પ્રત્યક્ષ લાભ છે. કોત્સર્ગ કરનાર સાધક પહેલા કે બીજા જ દિવસે આ સ્થિતિને અનુભવ કરે છે. D ચંચળતાની નિવૃત્તિ આ શિથિલીકરણ એટલે ચંચળતાની નિવૃત્તિ. શરીર સંપૂર્ણ રીતે સ્થિર બને. એક પણ અવયવ હાલે નહિ, અસ્થિર ન બને. શરીરની સંપૂર્ણ પ્રવૃત્તિઓને અટકાવી દેવી તે જ શિથિલીકરણ, આપણા શરીરમાં બે પ્રકારનાં નાડીસંસ્થાને છે? સ્વયં ચાલિત નાડીસંસ્થાને અને ઈચ્છાનુસાર ચાલતાં નાડી સંસ્થાન. આપણે સૌથી પ્રથમ ઈચ્છાનુસાર ચાલતાં નાડીસંસ્થાનને સ્થિર 57 Page #59 -------------------------------------------------------------------------- ________________ કરીએ છીએ. જેમ જેમ તેને અભ્યાસ દઢ થાય છે, વધતે જાય છે તેમ તેમ સ્થિરતા પ્રાપ્ત થતી જાય છે. જ્યારે તે નાડીતંત્ર પર નિયંત્રણ મુકાય છે, ત્યારે સ્વયંચાલિત નાડી સંસ્થાન પણ પિતાની મેળે જ સ્થિર થવા લાગે છે હૃદયના ધબકારા પણ ધીરે ધીરે ઓછા થતા જાય છે. શ્વાસ પણ ખૂબ મંદ થવા લાગે છે. તેની સંખ્યા ઓછી થતી જાય છે. રુધિરાભિસરણની ક્રિયા પણ મંદ થઈ જાય છે. પ્રાણવાયુ કે ઓકસીજનને વપરાશ પણ ઓછું થઈ જાય છે. બધી જ અપેક્ષા ઓછી થઈ જાય છે અને અકલ્પિત શાંતિનું વાતાવરણ અંતરમાં નિર્માણ પામે છે. I શરીર પર પ્રભાવ કાયેત્સર્ગને શરીર પર પ્રભાવ પડે છે ત્યારે કહી શકીએ કે કાત્સગ દ્વારા લગભગ બધી જ નાડીતંત્રીય કેશિકાઓ પ્રાણ-શક્તિથી અનુપ્રાણિત થઈ જાય છે. એક રીતે કહીએ તે તેને એ અવકાશ પ્રાપ્ત થાય છે કે જેના દ્વારા તે હંમેશાં તેના પર પડનાર ભારથી મુક્ત રહે છે. રાતદિવસ મગજ સુધી પહોંચનાર સંવેદનો તથા પ્રવૃત્તિયુક્ત ગતિ-વિધિથી થકવી દેનાર કાર્યથી અકલ્પનીય વિશ્રાન્તિને અનુભવ થાય છે. એટલા માટે આપણને આશ્ચર્ય ન થવું જોઈએ કે દીર્ઘકાલીન અશાંત નિદ્રા કરતાં સ્વલ્પકાલીન કાયેત્સર્ગ વ્યક્તિને વધારે કૂર્તિ અને શક્તિ પ્રદાન કરે છે. ઉપર્યુક્ત વાતથી સ્પષ્ટ થાય છે કે કાત્સર્ગને પ્રગ કરતી વખતે નિદ્રા લેવી તે પ્રગની વિરુદ્ધની વાત છે. પરંતુ 58 Page #60 -------------------------------------------------------------------------- ________________ નિદ્રામાં જતાં પહેલાં કાર્યોત્સર્ગ કરવાનું પરિણામ એ આવશે કે આપણને સ્વસ્થ અને શાંતિપૂર્ણ ઊંઘ આવશે. D શારીરિક લાભ - જે વ્યક્તિઓને હાઈ બી.પી. વગેરેને કારણે હદયરેગની શક્યતા ઊભી થાય છે, તેઓ જે કાર્યોત્સર્ગને નિયમિત અભ્યાસ કરે તે પિતાની રેગ-પ્રતિકારક શક્તિને વધારી શકે છે અને ખતરાની બહાર આવી શકે છે. ખતરાથી બચી શકે છે. ઈલેકટ્રોનિક સામગ્રીનું નિર્માણ કરતા એક કારખાનાના શ્રમિકે, મજદૂર પર કાર્યોત્સર્ગને ટેગ કરવામાં આવ્યું. ૧ આ શ્રમિકોને હાઈ બી.પી, લેહમાં કોલેસ્ટોરલનું પ્રમાણ વધારે માત્રામાં તથા ધૂમ્રપાન વગેરે વ્યસનના કારણે હૃદયરેગ થવાને ભય ઉપસ્થિત થયેલ. તેઓને આઠ અઠવાડિયાં સુધી દરેક સપ્તાહમાં એક કલાક સુધી શિથિલીકરણને અભ્યાસ કરાવડાવ્યું. તેમના બી.પી માં ઉલ્લેખનીય સુધારે માલુમ પડ્યો. આ જ કારખાનાના બીજા શ્રમિકોનું દળ, જે ઉપરોક્ત અભ્યાસથી વંચિત રહ્યા હતા (જેને “કંટ્રોલ ગ્રુપ” કહી શકાય) તે સભ્યની તુલનામાં જેઓએ કાર્યોત્સર્ગને અભ્યાસ કર્યો હતે તે સભ્યને ત્રણ વર્ષ પછી પણ બી.પી. નીચું જ રહ્યું હતું અને હૃદયરોગ થવાની સંભાવના પણ તદ્દન ઓછી રહી હતી ૧. લંડનમાં ૧૯૮૩માં બ્રિટિશ હાલિસિટક મેડિકલ એસોસિયેશનના ઉદ્દઘાટન-સમારોહ અવસરે બનાવેલ સત્ય વૃત્તાંતના. આધારે, 59 Page #61 -------------------------------------------------------------------------- ________________ સૂક્ષ્મ શરીરની ઘટનાઓનું જ્ઞાન અધ્યાત્મ સાધના કરનાર વ્યક્તિએ અધ્યાત્મના નિયમેથી પરિચિત થવું અત્યંત આવશ્યક છે. સૌથી પ્રથમ અને સૌથી મહત્ત્વને નિયમ છે કે શરીરની સ્થિરતા, કાત્સર્ગ. કાયેત્સર્ગ થાય છે અને શ્વાસદર્શન થાય છે. કાર્યોત્સર્ગ થાય છે ને શરીરપ્રેક્ષા આપમેળે જ થઈ જાય છે. શરીરમાં થનાર કંપન, પ્રકંપન પણ આપમેળે જ પ્રકટ થાય છે. કાયેત્સર્ગ સધાય છે, વિચારદર્શન થાય છે, શરીરની સ્થિરતા આવે છે ને શરીરના પ્રત્યેક અવયવની સ્થિરતા અનુભવાય છે. પ્રત્યેક કેશિકાની સ્થિરતાને અભ્યાસ થાય છે અને પછી તે કેશિકામાં ક્યાં, શું થઈ રહ્યું છે તેને ખ્યાલ આવવા માંડે છે, તે ઘટના થઈ રહી છે તે પણ જાણવા-જોવા મળે છે. નાડી–સંસ્થાનમાં, ગ્રંથિ–સંસ્થાનમાં જે કાંઈ થઈ રહ્યું હોય છે, વિદ્યુતપ્રવાહમાં જે ગતિ થઈ રહી હોય છે, રસાયણ કેવી વિવિધ રીતે પરિવર્તન પામી રહ્યાં હોય છે અને કેવી રીતે રસાયણ બની રહ્યાં હોય છે એ બધી જ ઘટનાઓ કાર્યોત્સર્ગ દ્વારા આપણને માલુમ પડે છે. કાર્યોત્સર્ગ જેમ જેમ પ્રગાઢ બને છે, જમ જેમ શરીરની સ્થિરતા સધાય છે તેમ તેમ જાગરૂકતા વધતી જાય છે. ચેતના નિર્મલ–પવિત્ર બને છે અને આ સ્થૂળ શરીરને અતિક્રમી જે સૂક્ષ્મ શરીર છે તેમાં ઘટિત થઈ રહેલ ઘટનાઓનું પણ દર્શન થવા માંડે છે. [] જ્ઞાતા-દષ્ટાભાવનું જાગરણ જ્યારે કાર્યોત્સર્ગ સધાય છે ત્યારે શરીરની સંપૂર્ણ ચંચળતા સમાપ્ત થાય છે એટલું જ નહિ, પરંતુ સાધક 60 Page #62 -------------------------------------------------------------------------- ________________ સુસમાહિતાત્મા બની જશે. આત્માનું તે સ્વરૂપ પ્રકટ થશે જે પહેલાં કદી પણ થયું ન હતું. આ સ્વરૂપને આજ સુધી તે ક્યાં તે ઈન્કાર કરી રહ્યા હતા, કે ફક્ત માની જ રહ્યા હતા, પરંતુ હવે તે તેને જાણવા માંડીશું. જાણવાની વાત છે ત્યારે જ બને છે જ્યારે કાર્યોત્સર્ગની સ્થિતિ બરોબર પ્રાપ્ત થાય છે. કાર્યોત્સર્ગ આત્મા સુધી પહોંચવાનું દ્વાર છે. તેનું પરિણામ-અધ્યાત્મની પ્રાપ્તિ, સ્વ-અસ્તિત્વની પ્રાપ્તિ, સ્વ-સ્વરૂપની ઉપલબ્ધિ, જ્ઞાતા-દષ્ટાભાવની ઉપલબ્ધિ છે. | આભામંડળનું દર્શન કાયેત્સર્ગની પ્રગાઢ અવસ્થામાં આભામંડળનું પણ દર્શન થાય છે. જ્યારે કાર્યોત્સર્ગ વધુ સઘન બને છે–સર્વથા કાયસંવર થઈ જાય છે અને પરમાણુઓનું અંદર આવવું પણ બંધ થઈ જાય છે ત્યારે એ પરિસ્થિતિમાં સ્થૂળ શરીરને પાર કર્યા પછી અતિસૂક્ષમ શરીરનું સ્પંદન દેખાવા માંડે છે, દર્શન થવા માંડે છે. તેને સાક્ષાત્કાર થતાં જ આપણું સમગ્ર દષ્ટિ બદલાઈ જાય છે. અપૂર્વકરણ થાય છે. 1 વિવેચેતનાનું જાગરણ કાયોત્સર્ગમાં ઈચ્છાચાલિત નાડી-સંસ્થાન પર સંપૂર્ણ નિયંત્રણ આવતાં જ સ્વતઃચાલિત નાડી–સંસ્થાન પણ પૂર્ણ કાબૂમાં આવી જાય છે, સંપૂર્ણ નિયંત્રણ થવાથી કાર્યોત્સર્ગ સધાઈ જાય છે અને કાત્સગ સધાય છે તે વિવેકચેતના જાગૃત થઈ જાય છે. ચેતના અને શરીરની ભિન્નતા 'ન Page #63 -------------------------------------------------------------------------- ________________ સ્પષ્ટ માલૂમ પડે છે અને સાક્ષાત્કાર થવા માંડે છે કે આ રહ્યું શરીર અને આ રહી ચેતના, આ રહ્યું શરીર અને આ રહ્યો આત્મા. વલોણું કર્યું અને છાશ અને માખણ જુદાં પડ્યાં. કેમકે તેનાથી એક એ બિન્દુ આવી જાય છે કે આ રહી છાશ અને આ રહ્યું માખણ. તલ પિલાય છે અને એક બિન્દુ એવું આવે છે કે આ રહ્યો ખોળ અને આ રહ્યું તેલ. સોનાને તપાવવામાં આવે છે અને એક ચરમસીમા પર પહોંચીએ છીએ, એક બિન્દુ આવે છે કે આ રહી મારી અને આ રહ્યું શુદ્ધ સોનું. વિવેક આવે છે, પૃથકરણ થઈ જાય છે, પૃથકકરણ કરવાની દષ્ટિ મળી જાય છે, સામર્થ્ય પ્રાપ્ત થાય છે. આ શરીર છે, આ આત્મા છે. આ અચેતન છે આ ચેતન છે, આ અશાશ્વત છે, આ શાશ્વત છે. આત્મા અને પુદ્ગલના સ્પષ્ટ ભેદને સાક્ષાત્કાર થઈ જાય છે. આ વિવેકચેતનાની પ્રાપ્તિ તે મોટી સિદ્ધિ છે. વાસ્તવમાં શરીરનું સાચું મૂલ્યાકન તે જ કરી શકે છે કે જેણે કાર્યોત્સર્ગને અભ્યાસ કર્યો છે. વાસ્તવમાં શરીરનું સાચું તવ તે જ પામી શકે છે કે જેણે કાત્સની સિદ્ધિ સાધી છે. કાર્યોત્સર્ગની અનુભૂતિ પાછળ શરીરવિજ્ઞાનની દષ્ટિએ કઈ કિયા કાર્ય કરે છે? પહેલાં પણ આપણે કહી ગયા છીએ કે જ્યારે માંસપેશીઓને શિથિલ કરવામાં આવી રહી હતી તે સમયે તેને સંબંધિત બધી જ કિયાવાહી નાડીઓમાં ધીરે ધીરે વિદ્યુત-પ્રવાહ મંદ થતે જો હો તથા આ 62 Page #64 -------------------------------------------------------------------------- ________________ રીતે તેને વિશ્રામને અવસર પણ આપવામાં આવી રહ્યો હતા. છેવટે તે સંપૂર્ણ ક્રિયાત્રાહી પ્રણાલીને નિષ્ક્રિય મનાવી તેને વિશ્રામની સ્થિતિમાં લાવી દેવામાં આવી. અને પછી તે તેનું જ અનુકરણ, તેની જ પૂરક પ્રણાલી-સંવેદી (જ્ઞાન વાહી) પ્રણાલી દ્વારા કરવામાં આવી; જે મસ્તિષ્ક (કે કેન્દ્રીયનાડી–સંસ્થાન) સુધી સંવેદનાને પહોંચાડવાનું કાર્ય કરે છે. આ રીતે સંપૂર્ણ પ્રક્રિયા થતી રહી, જ્યાં એક બાજુ ચૈતન મન સંપૂર્ણ જાગ્રત અને ચેતન હતું ત્યારે બીજી તરફ આપણા શરીરના ભૌતિક હિસ્સા (ભાગ) ધીમે ધીમે ચેતનારદ્વિત થતા જતા હતા. તેના પરિણામે અભૌતિક ચૈતન્યને તેના પ્રતિપક્ષી ભૌતિક ભાગથી મુક્ત રીતે અનુભવ કરવાના અવસર પ્રાપ્ત થાય છે. આ પ્રકારના કાર્યાત્સગ માં આપણા જ શરીરથી પૃથક રીતે સ્વયં, આપ મેળે જ જાણે તરી રહ્યા હાઇએ તેવા અનુભવ કરવામાં આવે છે. જે નિશ્ચિત રીતે નથી સ્વસૂચનનું રૂપ કે નથી સંમેાહન, પરંતુ એક વાસ્તવિક તથ્યની સત્ય અનુભૂતિ છે. સ-ચેતના જ્યારે વિવેક-ચેતના પુષ્ટ બને છે ત્યારે બ્યુટ્સની ક્ષમતા વધે છે, ત્યાગ અને વિસર્જનની શક્તિના વિકાસ થાય છે. પછી તા તેને છેડવાના ક્ષેાભ થતા નથી, ચાહે શરીરને પણ છેડવું પડે, ઇન્દ્રિયા-વિષયા ત્યાગવા પડે કે પરિવાર કે ધનને છેડવુ પડે. તેમા ત્યાગવાની ક્ષમતા એટલી બધી વધી જાય છે કે જ્યારે અને જે છેડવાનું ઇચ્છે તે તેને ખૂબ સહેલાઇથી છેડી શકે છે, તેના પર કોઇ પણ પ્રકારના માહુ રહેતા નથી. 63 Page #65 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્સર્ગની ચેતના જાગૃત થતાં જ સાધકને સ્પષ્ટ. અનુભવ થઈ જાય છે કે હું ચૈતન્યમય છું. આ જ મારું સાચું અસ્તિત્વ છે. ચૈતન્ય સિવાય જે કાંઈ મારી સાથે સંકળાયેલું છે તે વિજાતીય છે મારું પિતાનું નથી. 1 પ્રજ્ઞાનું જાગરણ – સમતાને વિકાસ બુદ્ધિ અને પ્રજ્ઞામાં એટલું અંતર છે કે, બુદ્ધિ પસંદગી કરે છે, આ પ્રિય છે આ અપ્રિય છે-જ્યારે પ્રજ્ઞામાં પસંદગી રહેતી જ નથી, સમાપ્ત થાય છે. તેની સામે પ્રિયતા-અપ્રિયતાને કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતું નથી, તેની સામે ફક્ત સમતા જ પ્રતિષ્ઠિત થાય છે. કાર્યોત્સર્ગના અભ્યાસથી બુદ્ધિનું પલ્લું હળવું થતું જાય છે અને પ્રજ્ઞાનું પલ્લું ભારે થાય છે. જીવનમાં જ્યારે પ્રજ્ઞાનું પ્રથમ કિરણ ફૂટશે ત્યારે સ્વયં સમતાનાં દર્શન થશે. કાર્યોત્સર્ગનું એક વધારે પરિણામ પ્રાપ્ત થાય છે? પ્રજ્ઞાનું જાગરણ જ્યારે કાર્યોત્સર્ગ દ્વારા પ્રજ્ઞા જાગ્રત થાય છે ત્યારે જીવનમાં સમતા સ્વયં અવતરિત થાય છે. લાભ-ગેરલાભ, સુખ-દુઃખ, નિંદા-પ્રશંસા, જીવન-મૃત્યુ – આ કંકોમાં સમ રહેવાની સમતા વિકસિત થાય છે. પ્રાપ્ત થાય છે. પછી તે તેને માટે પ્રિય-અપ્રિયમાં કોઈ અંતર રહેતું જ નથી. બંને ભેદ સમાપ્ત થઈ જાય છે. અને ત્રીજુ જ આયામ નેત્ર-શક્તિ) વિકસે છે. એ શક્તિ તે જ સમતાની શક્તિ. ઓમ શાંતિ–શાંતિ...! 64 Page #66 -------------------------------------------------------------------------- ________________ પૂ. યુવાચાર્ય મહા પ્રજ્ઞજી કોણે કહ્યું મન ચંચળ છે (હિન્દી-ગુજ.) ચેતનાનું ઊર્ધ્વરાહુણ (હિનદી ગુજ.) જૈન યોગ (હિન્દી ગુજ.) મન જીતે જીત (હિંદી-ગુજ.) આભામંડળ (હિન્દી ગુજ.) સાધિ (હિંદી-ગુજ.) સમસ્યો-સમાધાન (હિન્દી ગુજ.). પેક્ષાસ્થાન : આધાર અને સ્વરૂપ (હિન્દી-ગુજ.) અનેકાતું ત્રીજું નેત્ર (હિન્દી-ગુજ.) કેસે સાચે ? (હિન્દી ગુજ.) એ પંચુ ણમાકાર (હિન્દી ગુજ.) અપાણ” શરણમ્ ગચ્છામિ મહાવીર કી સાધના કા રહસ્ય ', મેરા મન, મેરી શાન્તિ (હિ. અ'.) જીવન કી પાથી મન કા કાયાક૯પ ઘટ ઘટ દીપ જલે જીવન વિજ્ઞાન શ્રમણ મહાવીર (હિન્દી એ ચેક)) મનન ઔર મૂલ્યાંકન એકલા ચુલે રે અહ મ. કર્મવાદ અવચેતન મન સે સંપર્ક સત્ય કી ખેજ ઉત્તરદાયી કૌન ? આહાર ઔર અધ્યાત્મ મેરી દષ્ટિ, મેરી સૃષ્ટિ લેખ કની યોગ-બધી મહત્વની કૃતિઓ