SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ અને સાધના સ્વયં સાકાર થઈ આપણી સમક્ષ મૂર્તિમાન અની રહેશે. [] સમસ્યાનું સમાધાન કોઈ પણ જટિલ પ્રશ્ન, સમસ્યા આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે, તે આપણે વિચારવા માંડીએ છીએ કે આ પ્રશ્નનું નિરાકરણ કેવી રીતે મળશે ? પણ એકાંતમાં જઈને શાંત ચિત્તે વિચાર કરવા માંડીએ તે સમસ્યાનું સમાધાન તરત જ મળી જાય છે. જીવન-યાત્રા ચલાવનાર, વ્યવહારની ભૂમિકા પર જીવનાર દરેક વ્યક્તિ સમય સમય પર કાયાત્સગ કરે છે. અધ્યાત્મની યાત્રા કરનાર માટે તે કાયાત્સગ વગર અન્ય કોઇ વિકલ્પ જ નથી. જે વ્યક્તિ કાર્યાત્સગની સમ્યક્ આરાધના કરતી નથી, કાર્યાત્સગને ખરાખર સાધી શકતી નથી તે અધ્યાત્મક્ષેત્રમાં કોઈ પણ જાતની પ્રગતિ કરી શકતી નથી. 47 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004803
Book TitlePrekshadhyana Kayotsarga
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1989
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy