Book Title: Pratikraman Sutra Sachitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
ઇયિાવહિયં (પ્રતિક્રમણ) સૂત્ર
इच्छाकारेण संदिसह भगवन् (અર્થ) - હે ભગવંત ! આપની ઇચ્છાથી આદેશ આપો કે હું ઇર્યાપથિકી इरियावहियं पडिक्कमामि ? (ગમનાગમન અને સાધ્વાચારમાં થયેલ વિરાધના)નું પ્રતિક્રમણ કરું ? છું,
(અહીં ગુરુ કહે, “પડિક્કમેહ') ઇચ્છે (હું આપનો આદેશ ઇચ્છે યાને इच्छामि पडिक्कमित्रं
સ્વીકારું છું.) ઇર્યાપથિકાની વિરાધનાથી (મિચ્છામિ દુક્કડ દ્વારા) પાછો इरियावहियाए विराहणाए ફરવા ઇચ્છું છું. ગમનાગમનમાં, વિકલેન્દ્રિય પ્રાણીને દબાવવામાં, ધાન્યાદિ गमणागमणे
સચિત્ત (સજીવ) બીજને દબાવવામાં, લીલી (સચિત્ત) વનસ્પતિ દબાવपाणक्कमणे, बीयक्कमणे, વામાં, ઓસ (આકાશમાંથી પડતા સૂક્ષ્મ અકાય જીવ), કીડીના નગરાં, हरियक्कमणे,
પાંચે વર્ણની નિગોદ (લીલ-ફુગ આદિ અનંતકાય જીવ), પાણી અને માટી ओसाउत्तिंग-पणग-दगमट्टी- (યા પાણી મિશ્રિત માટી-સચિત્ત કે મિશ્ર કીચડ), मक्कडा-संताणा-संकमणे કરોળિયાદિના જાળાં દબાવવામાં. जे मे जीवा विराहिया
મારાથી જે કોઇ જીવ દુઃખિત થયા, (જીવ આ પ્રકારે) एगिदिया बेइंदिया
એક ઇન્દ્રિયવાળા (પૃથ્વીકાયાદિ), બે ઇન્દ્રિયવાળા (શંખ-પોરા આદિ) तेइंदिया चउरिदिया
ત્રણ ઇંદ્રિયવાળા (કીડી, મંકોડા આદિ), ચાર ઇંદ્રિયવાળા (માખી-ડાંસ पंचिंदिया
આદિ) પાંચ ઇન્દ્રિયવાળા (મનુષ્ય-તિર્યંચ આદિ) fમહય, વરિયા, લેસિયા, (વિરાધના આ પ્રકારે)- અભિહતા (સામે ધસ્યા, ગમે તેનાથી કે લાતે संघाइया, संघट्टिया,
માર્યા, હાથ પગથી ધકેલ્યા), વર્તિતા (ધૂળથી ઢાંક્યા, ઉલટાયા), શ્લેષિતા परियाविया, किलामिया, (ભૂમિ આદિ પર ઘસ્યા, કંઇક દબાયા), સંઘાતિતા (પરસ્પર ગાત્રોથી કવિયા,
કાયાથી પિંડરૂપ [ભેગા કર્યા) સંઘટ્ટિતા (સ્પર્યા), પરિતાપિતા (સંતાપ્યા, ठाणाओ ठाणं
પીડા આપી), કુલામિતા (કિલામણા=અંગ- ભંગ કર્યા), ઉપદ્રવિતા, (મૃત્યુ संकामिया,
જેવું દુઃખ દીધું), ઠાણાઓ ઠાણ સંકામિયા (પોતાના સ્થાનથી બીજે સ્થાન जीवियाओ ववरोविया
હટાવ્યા), જીવિયાઓ વવરોવિયા (જીવિતથી-પ્રાણથી રહિત કર્યા.) તસ્સ तस्स मिच्छामि दुक्कडं મિચ્છામિ દુક્કડં–તેનું મારે દુષ્કત (જે થયું તે) મિથ્યા થાઓ.
ચિત્ર સમજ - જેમ કોર્ટમાં ખૂની માણસ ન્યાયાધીશ આગળ પોતે કરેલ ખૂનનો ભારે પશ્ચાત્તાપથી ક્ષમા માગે, એ પ્રમાણે આ સુત્રમાં સાધકે જીવ ગુરુની આગળ પોતાનાથી જાણ્યે અજાણ્યે કરાયેલ જીવવિરાધનાને ગણી બતાવી ભારે સંતાપથી એનો મિથ્યાદુક્ત કરે છે. એટલે આ સૂત્ર મનમાં ખૂનીના જેવો સંતાપ લાવીને બોલવાનું. (ચિત્રમાં પદ વાર જીવની ઓળખ ને વિરાધનાનું સ્વરૂપ બતાવેલું છે)
a dશ્ય ઉતરી ચત્ર तस्स
(અર્થ) – (જે દોષ - અતિચારનું પૂર્વે આલોચન-પ્રતિક્રમણ કર્યું) એના (૧) ઉત્તરી વરોળ "ઉત્તરી-કરણ (શુદ્ધિ કરવા માટે સ્મૃતિરૂપ સંસ્કાર દ્વારા ફરીથી યાદ કરી કાયોત્સર્ગ (ર) પાછિત્ત રો કરવા) દ્વારા, (એ પણ) પ્રાયશ્ચિત્ત કરવા દ્વારા, (એ પણ અતિચારનાશથી આત્માની) (૩) વિસાફિરોનું નિર્મળતા કરવા દ્વારા, (ને એ પણ માયાદિ) (४) विसल्लीकरणेणं *શલ્ય દૂર કરવા દ્વારા, (સંસારભ્રમણના હેતુભૂત જ્ઞાનાવરણીયાદિ). पावाणं कम्माणं પાપકર્મોનો ઉચ્છેદ કરવા માટે હું કાયોત્સર્ગમાં રહું છું. અર્થાત્ જે દોષનું પૂર્વે ગુરૂ निग्घायणट्ठाए આગળ પ્રકાશન કર્યું તેને ફરીથી યાદ કરી પશ્ચાત્તાપ કરવા પૂર્વક આત્માને નિર્મળ કરવાને ठामि काउस्सग्गं । અને શલ્યરહિત બનાવવા દ્વારા પાપકર્મોનો નાશ કરવા માટે હું કાયોત્સર્ગમાં રહું છું.
૧૩ |
FOTIVE PERSONE Odly
www.al

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124