Book Title: Pratikraman Sutra Sachitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 48
________________ - જગચિંતામણિ સગે 'અવ વિદેહિ શdio use' ગાથા अवरविदेहि तित्थयरा, (અર્થ-) ‘અવર' = પૂર્વગાથોક્ત ૫ તીર્થ - જિન ઉપરાંત ‘વિદેહિ’ चिहुं दिसि विदिसि जिं के वि । = વિદેહ-મુક્ત. અહીં સ્થાપનારૂપ, તીર્થકરો જે કોઇ ચારે तीयाऽणागय-संपइय, દિશામાં-ખૂણામાં ‘તીયા’ થયા હોય, થવાના હોય, અને વર્તवंदु जिण सब्वे वि ।। માનમાં હયાત હોય તે બધાય જિનવરોને હું વંદન કરું છું. ચોપसत्ताणवई सहस्स लक्खा, ડીઓમાં ‘વિદેહિ'નો અર્થ મહાવિદેહમાં લખે છે, પરંતુ તેથી छप्पन अट्ठ कोडिओ। ભરત-એરવતના બિંબ રહી જાય. बत्तीससय बासियाई, ત્રણ લોકમાં (રહેલા) ૮ ક્રોડ, ૫૬ લાખ, ૯૭ હજાર, ૩૨ સો, तियलोए चेइए वंदे ।। ૮૨ (કુલ ૮,૫૭,૦૦,૨૮૨) (શાશ્વત) મંદિરોને વંદન કરું છું. पनरस कोडिसयाई, ૧૫૦૦ ક્રોડ, ૪૨ ક્રોડ, ૫૮ લાખ, ૩૬ હજાર, ૮૦ શાશ્વત कोडिबायाल लक्ख अडवन्ना । छत्तीस सहस्स असीइं, બિંબોને હું ભાવોલ્લાસથી નમસ્કાર કરું છું. (૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦) सासय बिंबाई पणमामि || (ચિત્રસમજ-) અહીં ભૂત-ભવિષ્ય સર્વ કાળના જિનબિંબ જોવાના છે. માટે સામે ચિત્રમાં છે તેવા ભૂતભાવી અનંતા મધ્યલોક કલ્પના સામે લાવી એમાં ચારે દિશા-વિદિશામાં જિનમંદિરોમાં બિંબો જોવાના. સત્તાણવઇ0 ગાથામાં ત્રિલોકવર્તી શાશ્વતા બિંબ જોવાના. આનું ચિત્ર પૃ. ૬૭ પર સકલતીર્થ૦ ના ત્રિલોકના શાશ્વત ચેત્યવાળા પૂર્વભાગ જેવું. ઉઘરાવેolહેશ સૂત્ર उवसग्गहरं पास અર્થ - ૧) ‘ઉવસગ્ગહરં પાર્સ'= ૧) ઉપસર્ગહર પાર્થયક્ષ છે पासं वंदामि कम्मघणमुक्कं । જેને ૨) ઉપસર્ગહર સામીપ્ય છે જેનું. ૩) ઉપસર્ગ હરનારા विसहर विस-निन्नासं, તથા આશા-તૃષ્ણાથી રહિત એવા, કર્મસમૂહ (કર્મવાદળ)થી H7-37ીણ-માવાH TI૧TI મુકાયેલા, સર્પના ઝેરનો નાશ કરનારા તથા મંગળ અને કલ્યાविसहर फुलिंगमंतं कंठे, ણના આવાસભૂત શ્રી પાર્શ્વનાથ પ્રભુને હું વંદન કરું છું. धारेइ जो सया मणुओ । ૨) વિસહરકુલિંગ' મંત્ર જે મનુષ્ય હંમેશા કંઠમાં ધારણ (૨ટણ) તસ્સ રોડાનારી, કુઉઝર નંતિ કવસા || કરે છે, તેના દુષ્ટ ગ્રહ, બાહ્ય-આભ્યત્તર રોગ, મરકી (મારણचिट्ठउ दूरे मंतो, પ્રયોગ, આક્રમણ), દુષ્ટ જવરવર્ગ ઉપશાન્ત થઇ જાય છે. तुज्झ पणामो वि बहुफलो होइ । ૩) (હે પ્રભો !) આપનો મન્ન તો દૂર રહો. (કિન્નુ) આપને नरतिरिएस वि जीवा, કરેલ પ્રણામ પણ બહુ ફળદાયી બને છે. (એથી) જીવો મનુષ્ય पावंति न दुक्ख-दोगच्चं ॥३॥ કે તિર્યંચ (ગતિ)ને વિષે દુઃખ તથા દુર્દશા નથી પામતા. तुह सम्मत्ते लद्धे, ૪) ચિન્તામણિ અને કલ્પવૃક્ષથી પણ અધિક (સમર્થ) તારું चिन्तामणि-कप्पपायवमहिए । સમ્યગ્દર્શન પ્રાપ્ત થયે, જીવો જરામરણરહિત સ્થાન (મોક્ષ)ને પાવંતિ વિષેનું, નીવા સયરામ રાઈ ||૪|| નિર્વિન્ને પામી જાય છે. इअ संथुओ महायस ! ૫) આ પ્રમાણે, હે મહાયશસ્વી પ્રભો ! બહુ ભક્તિથી ભરપૂર भत्तिभरनिब्मरेण हिअएण | હૃદય બનાવી આપની સ્તુતિ કરી માટે હે દેવ ! હે પાર્થ જિનता देव ! दिज्ज बोहिं, ચંદ્ર ! (મને) જનમ-જનમમાં બોધિ (સમ્યક્તથી માંડી વીતभवे भवे पास-जिणचंद ||५|| રાગતા સુધીનો જૈન ધર્મ) મને આપ. ૩૯ | (અનુસંધાન પૃ. ૧૭ પર)

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124