Book Title: Pratikraman Sutra Sachitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 72
________________ 'સંસા-દાવાલ' સૂત્ર ! I ૧) સંસાર-ફાવાનનં-ફા-નીર, (અર્થ-) ૧) સંસાર (કષાય) રૂપી દાવાનળના દાહ (ને શમાવવા) માટે संमोहधूली-हरणे समीरं । પાણી સમાન, સંમોહ (વ્યામોહ-ભ્રમ-અજ્ઞાન) સ્વરૂપ ધૂળને દૂર કરમાયા૨ણા-વાર-સાર-સીર, વામાં ‘સમીર’= પવન સમાન, (અને) માયારૂપી “સા'= પૃથ્વીને ફાડી नमामि वीरं गिरिसार-धीरम् ।। નાખવામાં ‘સાર'=સમર્થ (તીક્ષણ) સીર= હળ સમાન, ‘ગિરિસાર’ =પર્વभावावनाम-सुर-दानव मानवेन- તશ્રેષ્ઠ (મેરુ) ની જેમ નિષ્પકંપ શ્રી મહાવીરસ્વામીને હું વંદન કરું છું. चूलाविलोल-कमलावलि ૨) ભક્તિભાવથી ‘અવનામ' = પ્રણામ કરનારા સુરેન્દ્ર-અસુરેન્દ્ર-નરેન્દ્ર નાનિતાનિ | (ઇન= સ્વામી) ના ‘ચલા'= મુગટોમાંની ‘વિલોલ' = ચંચળ કમળ संपूरिताभिनत-लोक શ્રેણીથી ‘માલિત’ = સુશોભિત, (અને પ્રભુને) “અભિનત'= નમસ્કાર समीहितानि, कामं नमामि કરનારા લોકોના વાંછિતને સારી રીતે પૂરનારા, શ્રી જિનેશ્વરદેવના ‘તે'= जिनराजपदानि तानि ।। પ્રસિદ્ધ ચરણોમાં “કામ” = અત્યન્ત આદરથી નમન કરું છું. | ૩) વોઘા ITÉ સુપક્-પદ્રવી ૩) જ્ઞાનથી અગાધ, સુંદર ‘પદપદવી’ = પદરચના રૂપી જળના ઊછनीरपूराभिरामं, ળતા પ્રવાહથી ‘અભિરામ’ = મનોહર, જીવોની અહિંસાના ‘અવિરલ’ = जीवाहिंसा-विरललहरी- સતત સળંગ ‘લહરી' = તરંગોના સંબંધથી અગાહ (કઠિનાઇથી પ્રવેશ संगमागाहदेहम् । યોગ્ય) દેહવાળા, (અધ્યયનો પરની) ચૂલિકારૂપી ભરતી (યા તટ) વાળા, चूलावेलं गुरुगममणि- મોટામોટા ‘ગમ'= અર્થમાર્ગ યા આલાવા (ફકરા)રૂપી ‘મણિસંકુલ’ = संकुलं दूरपारं, રનોથી વ્યાપ્ત, દૂર કિનારાવાળા, ‘સારું' = શ્રેષ્ઠ, મહાવીર-આગમसारं वीरागमजलनिधिं રૂપી સમુદ્રની ‘સાદર’ = આદર બહુમાન સાથે ‘સાધુ’= સારી રીતે सादरं साधु सेवे ।। (વિધિપૂર્વક) ઉપાસના કરું છું. ४) आमूलालोल-धूली-बहुल ૪) ‘આમૂલાલોલ' = ભૂલ સુધી ડોલતા, (કમળો, એટલા જ માટે परिमलालीढ-लोलालिमाला, એમાંથી) ઉડતી પરાગની ખૂબ સુગંધિમાં ‘આલીઢ’ = અતિ આસક્ત झंकारारावसारा ચપળ ‘અલિમાલા’ = ભ્રમરોની હારની હાર ઝંકારધ્વનિથી ‘સાર’= નન નનના IIT-મૂનિનિવાસે | પ્રધાન, એવા “અમલ'= નિર્મળ પાંખડીવાળા કમળ-ઘરની ભૂમિ પર છે छायासंभारसारे वरकमलकरे । નિવાસવાળી, ‘છાયા સંભાર’ = કાન્તિસમૂહથી ‘સારે’ = હે શોભાયतारहाराभिरामे, માન, ‘વરકમલકરે’- હે હાથમાં ઉત્તમ કળવાળી, ‘તાર’= દેદીપ્યवाणीसंदोहदेहे भवविरहवरं માન હારથી મનોહર, હે જિનવચન-સમૂહરૂપી દેહવાળી દેવી ! મને તેહિ ને વિ ! સાર || સારભૂત ‘ભવવિરહ'= મોક્ષનું વરદાન દે (ચિત્રસમજ-) સામે ચિત્રમાં છે તે મુજબ • ગાથા-૧ બોલતાં, ૧લી લીટી વખતે શ્રી વીરપ્રભુ દર્શન અને વાણીથી જીવોના સંસાર યાને કષાયને ઠારે છે. માટે જીવો કષાય દાવાનળના ભડકે સળગી રહ્યા દેખાય, એના પર પ્રભુ અને પ્રભુની વાણીરૂપી વર્ષા થતી દેખાય. ‘સંમોહ' લીટી વખતે પ્રભુ પવન સમાન દેખાય, જેનાથી ભક્તની મોહધૂળ ઉડી જાય છે. ‘માયા’ લીટી વખતે ભક્તના દિલમાંની માયારૂપી ભૂમિને ધ્યાનમાં લાવેલ પ્રભુરૂપી તિક્ષણ હળ ફાડી નાખે છે. ‘ગિરિસારધીર’માં પ્રભુ મેરુ જેવા નિશ્ચળ દેખાય. ‘નમામિ વીરં’ બોલતાં મેરુસમ ધીર વીર પ્રભુને જોતાં એમનાં ચરણે આપણું માથું ઢળેલું દેખાય. • ગાથા-૨ બોલતાં ચિત્રાનુસાર અનંત જિનરાજ દેખાય. એમના ચરણકમળ ભાવથી નમેલા સુરાસુરેન્દ્ર નરેન્દ્રના મુગટ પરની કમળશ્રેણિ દેખાય. એનાથી એ ચરણ શોભતા અને નમનારના વાંછિત પૂરક દેખાય. એને હું નમું છું. (ચિત્ર નાનું હોઇ પ્રભુચરણે પડી ઇંદ્રનમનમાં મુગટ પરની કમળપંક્તિ ચરણકમળની સાથોસાથ નથી દેખાડી શકાઇ.) (અનુસંધાન પેજ ૬૧ પર)

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124