Book Title: Pratikraman Sutra Sachitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 90
________________ आणवणे पेसवर्ण, બીજા શિક્ષાવ્રત દેશાવળાશિક વ્રતમાં લાગેલા-નિયત મર્યાદાની બહારથી सद्दे रुवे अ पुग्गलक्खेवे । ૧) કાંઇક મંગાવવું, ૨) કાંઇક મોકલવું ૩) અવાજ દ્વારા કે ૪) મુખદર્શન देसावगासिअम्मी, દ્વારા પોતાની હાજરી જણાવવી અને ૫) કાંકરો, ઢેકું આદિ ફેંકીને પોતાનું बीए सिक्खावए निंदे ||२८|| કામ કરાવવું. આ પાંચ અતિચારથી બંધાયેલા અશુભકર્મની હું નિંદા કરું છું. संथारुच्चारविही, ત્રીજા શિક્ષાવ્રત પૌષધવ્રતમાં લાગેલ-(૧-૨-૩-૪) સંથારાની ભૂમિ તથા पमाय तह चेव भोयणाभोए । પરઠવવાની ભૂમિના પડિલેહણ તથા પ્રમાર્જનામાં પ્રસાદ અને ૫) ભોજનાદિની पोसहविहि-विवरीए, ચિંતા કરવામાં પોષધ વિધિથી વિપરીત આચરણારૂપ અતિચારની હું નિંદા કરૂં છું. तईए सिक्खावए निंदे ||२९|| सच्चित्ते निक्खिवणे, ચોથા શિક્ષાવ્રત અતિથિસંવિભાગ વ્રતના પાંચ અતિચાર : મુનિને દાન યોગ્ય पिहिणे ववएस मच्छरे चेव । વસ્તુમાં ૧) સચિત્ત વસ્તુ નાખી દેવી, ૨) સચિત્ત વસ્તુથી ઢાંકવી, ૩) બીજાના कालाइक्कमदाणे, બહાને આપવી કે ન આપવી, ૪) ઇર્ષ્યા-અભિમાનથી દાન આપવું-ન આપવું, ઘઉલ્થ-સિક્વાવણ નિકે ||રૂ|| તથા ૫) સમય વીતી ગયે વિનંતિ કરવી અને આગ્રહ કરવો. આ અતિચારોથી બંધાયેલા અશુભ કર્મની હું નિંદા કરું છું. सुहिएसु अ दुहिएसु अ, જ્ઞાનાદિ ઉત્તમ હિતવાળા, ગ્લાન થયેલા અને ગુરૂ નિશ્રાએ વિહરતા મુનિઓ जा मे असंजएसु अणुकंपा | પર પ્રથમના પ્રેમના કારણે કે નિંદાદૃષ્ટિના કારણે મેં જે (દૂષિત) ભક્તિ કરી रागेण व दोसेण व, હોય તેને હું નિંદું છું અને ગહ કરું છું. અથવા-સુખી કે દુઃખી અસંયમીની तं निंदे तं च गरिहामि ||३१|| રાગ કે દ્વેષથી મેં જે અનુકંપા કરી હોય તેની હું નિંદા અને ગહ કરું છું. साहुसु संविभागो, તપ, ચરણસિત્તરી અને કરણસિત્તરીથી યુક્ત મુનિરાજોને વહોરાવવા લાયક ન જો તવ-રા-રાણુ | પ્રાસક દ્રવ્ય હોવા છતાં ન વહોરાવ્યું હોય તેની હું નિંદા અને ગહ કરું છું. संते फासुअदाणे, तं निंदे तं च गरिहामि ||३२|| રૂનો પુરતો, ૧) આલોકના ભોગની આશંસા, ૨) પરલોકના ભોગની આશંસા, ૩) દીર્થ નીતિમ-મરને મ માસંસ-જીવનની ઇચ્છા, ૪) શીવ્ર મરણની ઇચ્છા અને ૫) કામભોગની આશંસા-આ पंचविहो अइयारो, (સંલેખના વ્રતના) પાંચ અતિચારો મને મરણના અંત સમયે પણ ન હો... मा मज्झ हुज्ज मरणंते ।।३३।। काएण काइअस्स, બધા વ્રતોમાં મને મન, વચન અને કાયાના અશુભ યોગો વડે જે અતિચાર લાગ્યા पडिक्कमे वाइअस्स वायाए । હોય તેમાંથી હું શુભ કાયયોગ દ્વારા, શુભ વચનયોગ દ્વારા અને શુભ મનોયોગ मणसा माणसिअस्स, દ્વારા પાછો ફરું છું. सव्वस्स वयाइआरस्स ||३४|| સંતા-- જિસ્થા દેવવંદન કે ગુરૂવંદન, બાર વ્રતો કે પોરસી આદિ પચ્ચકખાણો, સૂત્રાર્થનું સન્ના-સાય-વંસુ ! ગ્રહણ અને ક્રિયાના આસેવન રૂપ શિક્ષા, ઋદ્ધિ-રસ-શાતાગોરવ, આહારगुत्तीसु अ समिइसु अ, ભય-મૈથુન-પરિગ્રહ સંજ્ઞા, ૪ કષાય, મન-વચન-કાયારૂપ ૩ દંડ તથા પાંચ जो अइआरो अ तं निंदे ||३५|| સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન, આ બધામાં પ્રમાદાદિથી જે અતિચાર લાગ્યા હોય તેની હું નિંદા કરું છું. ચિત્રસમજ - ગાથા-૨૮ : વસ્ત્ર લાવતો, પુસ્તક લઇ જતો, કોઇને બોલાવતો, કાંકરો ફેંકતો આદિ ક્રિયાશીલ સામાયિક વસ્ત્રધારી દેશાવગાસિક વ્રતધારી શ્રાવક બતાવ્યો છે. ગાથા ૨૯ : પૌષધવતમાં અવિધિપૂર્વક કરાતી ક્રિયાઓના પ્રતિકરૂપે સંથારો પાથરવો, કાજો લેવો તથા માત્રુ પરઠવવું આ ક્રિયાઓ બતાવી છે. ગાથા ૩૩ : પાંચ પ્રકારની આશંસા: ઇહલોકની આશંસામાં રાજ્ય સુખાદિની આશંસા દેખાય, એમ અનુક્રમે દેવસુખ, જીવિતસુખ, આપઘાત તથા કામભોગની પ્રાપ્તિની આશંસા દેખવી.

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124