Book Title: Pratikraman Sutra Sachitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
Catalog link: https://jainqq.org/explore/004986/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આ. શ્રી પ્રતિક્રમણ સૂત્ર-ચિત્ર-આલ્બમ - પ. પૂ. આચાર્યદેવ શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ Page #2 -------------------------------------------------------------------------- ________________ ૐ હ્રીં શ્રીં અહં નમઃ inશ્રી અભિ-કમલ-વીર-દીન-પ્રેમ-ભુવનભાનુસૂરિભ્યો નમઃ | Cal ulashel - સ્ત્રી-ચિશ્રી ચાલ્ટીપી * લેખક-સંયોજક * પરમ પૂજ્ય સકલસંઘહિતચિંતક કલામર્મજ્ઞ યુવાનનોદ્ધારક આચાર્યદેવ શ્રીમદ્ વિશ્વભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા, * પ્રકાશક : દિવ્યદર્શન ટ્રસ્ટ | ૩૯, કલિકુંડ સોસાયટી, ધોળકા, (ગુજરાત)-387 810. # માર્ગદર્શન મેં વૈરાગ્યદેશનાદશ પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય હેમચંદ્રસૂરિજી મહારાજ સાહેબના શિષ્યરત્ન મુનિરાજ શ્રી સંયમબોધિવિજયજી મહારાજ Private & Pers Only www.jalnelibrary.org Page #3 -------------------------------------------------------------------------- ________________ વીર સંવત ૨૫૩૪ ૭ વિક્રમ સંવત ૨૦૬૪ મૂલ્ય રૂા. ૧૦૦/ વાળા રળી, વ્યા લાભના ભાગી ૫.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય શ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. ના વિ.સં. ૨૦૬૩ના પાવાપુરી તીર્થધામ (રાજસ્થાન) મધ્યે થયેલ ચાતુર્માસ દરમ્યાન ભીષ્મ તપસ્વી શ્રમણોપાસિકા રતનબેન બાબુલાલ પૂનમચંદજી સંઘવીના લગાતાર ચૌદમા વર્ષીતપ દરમ્યાન ૭૫ મૌનપૂર્વક ઉપવાસની અભૂતપૂર્વ તપશ્ચર્યાની અનુમોદનાર્થે શ્રી કે.પી. સંઘવી પરિવાર સુરત, મુંબઇ, માલગામ (રાજ.) મુંબઇ માટુંગા નિવાસી જયકુંવરબેન અમૃતલાલ રામજીભાઇ શાહ-કુતિયાણાવાળા પ્રેરક : શ્રીમતી કલ્પનાબેન નરેશભાઇ શાહ પ્રપ્તિસ્થાના Jain Edication t દિવ્યદર્શન ટ્રસ્ટ કુમારપાળ વિ. શાહ ૩૯, કલિકુંડ સોસાયટી, ધોળકા,(ગુજરાત)-૩૮૭ ૮૧૦. ફોન-૦૨૭૧૪-૨૨૫૪૮૨ મયંકભાઇ પી. શાહ ૧૯/૨૧, બોરાબઝાર સ્ટ્રીટ, પહેલે માળે, મુંબઇ-૪૦૦ ૦૦૧. ફોન-૨૨૬૬ ૬૩૬૩ દિવ્યદર્શન ભવન કાળુશીની પોળ, કાળુપુર, અમદાવાદ-૩૮૦ ૦૦૧. Page #4 -------------------------------------------------------------------------- ________________ USIASIS સાધુ અને શ્રાવકના જીવનમાં નવકાર જાપ-ધ્યાન-સ્મરણ, ચોવીસ તીર્થંકરદેવોની સ્તુતિ, ચૈત્યવંદન, અને પ્રતિક્રમણની ક્રિયા તેમજ કાયોત્સર્ગ વગેરે રોજના કર્તવ્ય છે. એના સૂત્રોનું સ્મરણ અને ઉચ્ચારણ અર્થના ચિંતન સાથે કરવા છતાં આપણું ભારે ચંચળ મન ગદ્ગદ્ ભાવભીનું તેમજ સ્થિર થતું નથી. મનને સ્થિર અને ભાવભીનું બનાવવા માટે એક પ્રબળ સાધન ચિત્ર છે. સૂત્રોના પદ અને ગાથાઓના પદાર્થચિત્ર મનની સામે આવતાંની સાથે મન એને જોવામાં પૂરેપૂરું તલ્લીન બની જવાથી સ્થિર થઇ જાય છે, અને આબેહુબ ચિત્ર સામે આવવાથી મન ભાવભીનું પણ બની જાય છે. | આજના ચિત્રમય જગતમાં ચિત્રો ઉપરથી ભાવ પેદા કરવાનું કાર્ય બહુ પ્રચલિત છે. સો શબ્દ જે કામ નથી કરતા એ એક ચિત્ર કામ કરે છે. સ્કૂલોના પાઠ્યપુસ્તકોમાં ચિત્રોથી બાળકોમાં ઝટ ભાવ પેદા કરવામાં આવે છે વ્યાપારી લોકો પોતાના માલ પ્રત્યે ઘરાકને આકર્ષિત કરવા માટે સચિત્ર જાહેરાતો આપે છે. એ જાહેરાતના ચિત્રોથી લોકોના મન પર ઊંડી અસર પડે છે અહિંસા, દારૂબંધી વગેરેનો પ્રચાર કરવો હોય છે તો લોકોને ચિત્રો દ્વારા પ્રભાવિત કરવામાં આવે છે અને એથી પ્રચારકાર્ય સારું થાય છે. એકલી વાર્તા સાંભળવાથી જે ભાવ પ્રગટ થતો નથી તે ભાવ એ વાર્તાનો સિનેમા-ચિત્રપટ જોવાથી પ્રગટ થતો દેખાય છે. ચિત્રપટની માત્ર વાર્તા સાંભળવાથી એની જે લાંબો કાળ અસર રહેતી નથી, એવી ઊંડી અસર એનું ચિત્રપટ-સિનેમા જોયા બાદ લાંબા ટાઇમ સુધી રહી શકે છે, એ અનુભવ સિદ્ધ છે. કહેવાનું તાત્પર્ય એ જ છે કે ચિત્ર ભાવ જગાડવાનો એક અદ્ભુત ઉપાય છે. ચૈત્યવંદન-પ્રતિક્રમણાદિની સાધનામાં પણ એ જ સિદ્ધાંત કેમ કામ ન કરે ? ચેત્યવંદનાદિમાંય સૂત્રાર્થનો વિસ્તાર શબ્દોથી ગમે તેટલો બતાવો પરંતુ એની અપેક્ષાએ “સો શબ્દ બરાબર એક ચિત્ર” એ હિસાબે સૂત્રમાં ભરેલા અર્થનું ચિત્ર જો સામે આવી જાય તો તો તે ભાવ પેદા કરવામાં ઘણું જ અદ્ભુત કામ કરશે. આજે જ્યારે ભૌતિક તેમજ વૈષયિક ચિત્રો દ્વારા લોકોના ભાવ ભૌતિક વલણવાળા અને વિષયવિલાસી બનાવવામાં આવે છે, તો પછી લોકોમાં આધ્યાત્મિક ચિત્રો દ્વારા જોરદાર આધ્યાત્મિક ભાવો જગાવવા એ આવશ્યક નથી ? જો એમ નહિ કરવામાં આવે તો ભૌતિકતા તેમજ વિષયવિલાસના પોષક ચિત્રો દ્વારા પ્રભાવિત કરવામાં આવેલા અને ઠાંસી ઠાંસીને ભોતિકતાથી ભરેલા લોકોના દિલમાં ધાર્મિક તેમજ આધ્યાત્મિક ભાવનું સામ્રાજ્ય સ્થાપવું મુશ્કેલ છે. એજ રીતે ધાર્મિક ક્રિયા અને સૂત્રના અર્થ માત્રથી હૃદયના તાર ઝણઝણાવી મૂકે એવું દિલચસ્પી સંવેદન થવું પણ મુશ્કેલ છે. માટે જ આજના યુગમાં એકલા સૂત્રોના જ ચિત્રો નહિ, પણ આપણી ધર્મકથાઓના સુરેખ ચિત્રોનું નિર્માણ ઘણું જ આવશ્યક બની ગયું છે. જિનમંદિર અને ઉપાશ્રય ગમે તેટલા ભવ્ય હોય પરંતુ આવા ચિત્રોથી અલંકૃત કર્યા વગર આજના સિનેચિત્રો દ્વારા ભોતિકભાવથી ભરેલા લોકોને એ આધ્યાત્મિક ભાવથી કેમ ભરી શકશે ? નાનું પણ દેરાસર જો ચિત્રોથી અલંકૃત હોય તો મનને આનંદપૂર્ણ અને ભાવોલ્લાસથી ભરપૂર બનાવી દેતું દેખાય છે. દેવદ્રવ્યનાં નાણાનો સંગ્રહ કરી રાખવા કરતાં એ દેરાસરોને એવા સોનેરી એમ્બોસ્ટ અને કાચકામની કારીગરીવાળા શ્રી તીર્થકર ભગવંતોના જીવનના ભવ્યચિત્રોથી સુશોભિત ઇન્દ્રભુવન જેવા બનાવવામાં એનો ઉપયોગ કેમ ન કરવો ? એથી જૈન સંસ્કૃતિ અને જૈન ઇતિહાસનું પણ સંરક્ષણ થશે. બીજો પણ એક મહાન લાભ છે કે આજકાલ જૈન બાળકોને જોઇએ તેવું ધાર્મિક શિક્ષણ મળતું નથી. એથી એ બાળકો મોટા થવા છતાં પણ જૈન સંસ્કૃતિ અને જૈન પ્રાચીન મહાપુરૂષોના જ્ઞાન-પરિચયથી બિલકુલ વંચિત રહે છે. એની સામે જો આવા ધાર્મિક ચિત્રો મૂકવામાં આવે, તો એ એને રસપૂર્વક દેખશે બોધ પામશે અને આધ્યાત્મિક Page #5 -------------------------------------------------------------------------- ________________ ભાવનો અનુભવ કરશે. આને માટે માત્ર દેરાસર-ઉપાશ્રયમાં જ ચિત્રોથી નહિ ચાલે. એને માટે કથાચિત્રોના આલ્બમ પણ જોઇશે. એ આલ્બમ ઘણા ઉપયોગી નિવડશે. આ ચિત્રાવલિ-પુસ્તક ચૈત્યવંદનાદિ સૂત્રોના પદાર્થને આબેહુબ સ્પષ્ટ કરે છે. પ્રત્યેક ચિત્રને લક્ષમાં લાવવાથી સૂત્રનો ભાવ મનની સામે પ્રત્યક્ષ ખડો થાય છે. દા. ત. 'નમો રિહંતાણં' પદ બોલતાં કે યાદ કરતાં એનો ભાવ જાગ્રત્ કરતી આકૃતિના રૂપમાં સામે અનંતાનંત અરિહંત ભગવાન સમવસરણમાં બિરાજમાન અને અષ્ટ મહાપ્રાતિહાર્યથી યુક્ત દેખાય. એમ 'નમો સિદ્ધાળ' પદ બોલતી વખતે સામે શુદ્ધ, બુદ્ધ, નિર્વિકાર અનંત સિદ્ધભગવંતો દેખાય...ઇત્યાદિ. ત્યાં મન તન્મય અને ભાવોલ્લાસભર્યું કેમ ન બને ? માત્ર ક્રિયાઓ જ નહિ પરંતુ અસવિચારોને રોકવા માટે તેમજ ધ્યાન કરવા માટે પણ આ ચિત્રો અત્યંત ઉપયોગી છે. પૂજ્ય પ્રભાવક પ્રવચનકાર વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજે પોતાની ક્રિયાઓને ભાવપૂર્ણ બનાવવા માટે વિચારતાં આ ચિત્રોની કલ્પના કરી છે. તેમજ આર્ટિસ્ટ ઉદ્ધવરાવ, કૈલાસ શર્મા અને શ્યામસુંદર શર્મા પાસે એ કલ્પનાને આકાર અપાવ્યો છે. પૂર્વની આવૃત્તિઓ બ્લોક પ્રિન્ટીંગથી છપાઇ તેમાં શ્રી પારસમલજી કટારિયા તથા કલક્તાના પુષ્પા પરફ્યુમરીવાળા શ્રી જયસુખભાઇએ ખૂબ પરિશ્રમ કરેલો. પૂર્વની આવૃત્તિઓમાં પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરિજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય પંન્યાસજી શ્રી પાસેનવિજયજી મહારાજ સાહેબ આદિએ ખૂબ જહેમત ઉઠાવેલી. પૂર્વની તમામ આવૃત્તિઓ ખપી જવાથી, છેલ્લા કેટલા ય સમયથી તેના માટેની સતત માંગણીઓ આવવાથી નવી કોમ્યુટર ટેકનોલોજીમાં તેનું પ્રિન્ટીંગ શરૂ કરાવ્યું. પૂજ્યશ્રીના વિચારોને અને કલ્પનાને સંપૂર્ણ વફાદાર રહી તે મુજબની જ સંયોજના કરી આ પુસ્તક તૈયાર કરાવ્યું છે. નવી આવૃત્તિ તૈયાર કરવામાં પરમ પૂજ્ય વેરાગ્યદેશનાદેશ આચાર્યદેવ શ્રીમદ્ વિજયહેમચંદ્રસૂરિજી મહારાજ સાહેબના શિષ્યરત્ન વિદ્વર્ય મુનિશ્રી સંયમબોધિવિજયજી મહારાજ સાહેબનો સુંદર સહકાર મળ્યો છે. પરમ પૂજ્ય વિદ્વદ્રર્ય પંન્યાસજી શ્રી અજીતશેખરવિજયજી મહારાજ સાહેબના તથા અન્ય પણ અનેક મહાત્માઓનો સહકાર મળ્યો છે. આ તબક્કે અમે એમનો ઋણ સ્વીકાર કરીએ છીએ. પુસ્તક પ્રકાશનમાં રાજુલ આર્ટ્સવાળા કીર્તિભાઇ, રાજુભાઇ તથા તેમના સહયોગીઓએ ખૂબ જહેમત ઉઠાવી છે તેના અમે ખૂબ આભારી છીએ. નૂતન આવૃત્તિ પણ ટુંક સમયમાં જ વાચકોએ વધાવી લેતા વંદિત્ત સૂત્ર તથા ભરતેસર સૂત્રના ભાવાનુવાદ તથા ચિત્રના ઉમેરણ સહ નૂતનતમ આવૃત્તિ બહાર પાડવામાં આવી રહી છે. બન્ને સૂત્રોના ભાવાનુવાદ તથા ચિત્રોની કલ્પના-સંકલન તથા સંપાદન ૫.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયજયઘોષસૂરીશ્વરજી મહારાજાના માર્ગદર્શન હેઠળ પ.પૂ. વૈરાગ્યદેશનાદેક્ષ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય પૂ. મુનિશ્રી સંયમબોધિવિજયજી મહારાજ સાહેબે સુપેરે કર્યું છે. અમો તેઓના ઋણી છીએ. દ્રવ્યક્રિયામાં પ્રાણ પૂરવા અને તેને ભાવધર્મ બનાવવા અત્યંત સહાયક આ પુસ્તક ઘર-ઘરમાં વ્યાપક પણે ફેલાય અને ચતુર્વિધ સંઘ તેનો ખૂબ લાભ ઉઠાવે એવી આશા રાખીએ છીએ. પ્રાન્ત, જિનશાસનને આવું અદભૂત નજરાણું ધરનાર પૂજ્યશ્રીને ક્રોડો વંદના કરી આ પ્રકાશન તેમની સ્મૃતિમાં તેઓશ્રીને જ સમર્પિત કરીએ છીએ. દિવ્યદર્શન ટ્રસ્ટ વતી કુમારપાળ વિ. શાહ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક માનવજીવન જ ધર્મ આરાધના દ્વારા જન્મ-મૃત્યુ અને કર્મની મહાવિટંબણાઓનો અંત લાવવામાં સમર્થ છે. આવો જન્મ પામ્યા પછી પણ ધર્મવિના આ વિટંબણાઓની ધારા ચાલુ રહે, પુષ્ટ બને અને વધી જાય તો તારક એવું માનવજીવન કેટલું ભયંકર મારક બની જાય ? મહાવિટંબણાનો અંત તો જ આવે કે જો જીવન ધર્મમય બને. ધર્મ જિનાજ્ઞા સાથે સંકળાયેલો છે જિન એટલે વીતરાગ સર્વજ્ઞભગવંત. એમના વચનનો સ્વીકાર અને પાલન એ જ ધર્મ છે, કારણ કે એ સર્વજ્ઞ જ અનંતકાળના સર્વદ્રવ્ય-પર્યાયોના યથાર્થ દ્રષ્ટા હોવાથી સંસાર અને મોક્ષના ચોક્કસ કારણોને જુએ છે, તેમજ મોક્ષોપયોગી ચોક્કસ વિધિનિષેધ ફરમાવે છે. એ વચનોની (૧) અશ્રદ્ધા (૨) ઉલટું પ્રતિપાદન (૩) વચનથી નિષિદ્ધ કાર્યોનું આચરણ (૪) વચન-વિહિત કાર્યોની ઉપેક્ષા. આ ગુનાઓથી જીવ અશુભ કર્મ બાંધે છે. એનાં ફળરુપે ભવભ્રમણ, કર્મ અને જન્મમરણાદિ વિટંબણાઓ ઊભી થાય છે. એનાથી બચવા પ્રતિક્રમણ ધર્મની અતિ ઉચ્ચ ઉપયોગિતા સિદ્ધ થાય છે. પ્રતિક્રમણ એ સામાયિક આદિ છ આવશ્યકોમાંનું એક આવશ્યક છે, અને એનો અર્થ છે-‘પાપથી-અપરાધોથી પાછા હટવું. પાપની નિંદા, ગર્હા અને પશ્ચાત્તાપ કરવો' એ પશ્ચાત્તાપ કરવા પહેલાં 'સમભાવ દેવવંદન ગુરુવંદન આવશ્યક છે. ત્યારબાદ પ્રતિક્રમણ કરીને પ્રતિક્રમણ’નું કાર્ય જે પાપનાશ તે સૂક્ષ્મ રીતે પણ થઇ જાય એ માટે કાયોત્સર્ગ અને પચ્ચક્ખાણ કરવું જરુરી છે. એથી આ છ આવશ્યકોનું નામ પ્રતિક્રમણ પણ કહેવાય છે. પ્રતિક્રમણથી ઉપર કહેલા ચારે પ્રકારોના અપરાધોની શુદ્ધિ થાય છે. પ્રતિક્રમણના સૂત્રોમાં આવા આવા અપરાધોના નિર્દેશની સાથે એની નિંદા-ગર્હ અને પશ્ચાત્તાપનું વર્ણન છે. પ્રતિક્રમણના ફળાદેશમાં બીજી પણ વાતો છે. ‘પ્રતિક્રમણ’ એટલે આવશ્યક ક્રિયા. આ એક મોક્ષસાધક મહાન યોગ છે. મિથ્યાદર્શન, પાપ-અવિરતિ, કષાય અને મનવચનકાયાની અશુભ પ્રવૃત્તિના કારણે જીવ અનંતકાળથી આ જન્મમરણાદિ મહાવિટંબણાથી અને દુઃખ-યાતનાથી ભરેલા સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. એથી સ્વાભાવિક છે કે સંસારપરિભ્રમણના આ કારણોના પ્રતિપક્ષી કારણો-સમ્યગ્દર્શન, પાપ-વિરતિ, ઉપશમ અને શુભ પ્રવૃત્તિનું જીવ આલંબન કરે તો સંસારના કારણો છૂટી જવાથી સંસાર છૂટી જાય અને મોક્ષ પ્રાપ્ત થાય. મોક્ષસાધક આ સમ્યગ્દર્શનાદિની સાધના પ્રતિક્રમણની ક્રિયામાં ઉત્તમ પ્રકારે થાય છે કેમકે એમાં જે સામાયિકાદિ છ આવશ્યકોની આરાધના કરવાની હોય છે એમાં સમ્યગ્દર્શનાદિની સાધનાનો આ રીતે સમાવેશ થાય છે. (૧) સામાયિક આવશ્યકમાં સર્વ સાવધ (સપાપ) યોગોના ત્યાગની અર્થાત્ પાપ-વિરતિની પ્રતિજ્ઞા કરવામાં આવે છે, એટલે વિરતિ અને ‘સમભાવ’ એટલે કે ઉપશમની સંકલ્પપૂર્વકની આરાધનામાં એનો સમાવેશ થાય છે. (૨) ચતુર્વિશતિ આવશ્યકમાં ચોવીસ તેમજ બીજા તીર્થંકર ભગવંતોની સ્તવના અને પ્રાર્થના કરવામાં આવે છે. એથી દેવાદિતત્ત્વની સમ્યગ્ શ્રદ્ધારુપ સમ્યગ્દર્શન નિર્મળ થાય છે. (૩) વંદન આવશ્યકમાં ગુરુમહારાજને વિસ્તારપૂર્વક સુખશાતા પૂછવાપૂર્વક ગુરુની આશાતનાની ક્ષમા માગવા સ્વરુપ વંદન કરવાથી અહંકારાદિ કષાયનાશ તેમજ શુભવૃત્તિ પણ થાય છે. (૪) પ્રતિક્રમણ આવશ્યકમાં સઘળા ય પાપોની દોષોની નિંદા-ગર્હા-પશ્ચાત્તાપ કરવાનું થાય છે. આમાં (૧) મિથ્યાત્વાદિથી લાગેલા પૂર્વ પાપોનો નાશ (૨) ફરીથી મિથ્યાત્વાદિમાં પ્રેરક અનુબંધોનો નાશ, અને (૩) સમ્યગ્દર્શન અને સર્વવિરતિના ભાવ પ્રબળ બને છે. (૫) કાયોત્સર્ગ આવશ્યકમાં નિયત ધ્યાન ઉપરાંત સમસ્ત મન-વચન-કાયાની પ્રવૃત્તિનો નિરોધ કરવામાં આવે છે અને તે પણ પ્રતિજ્ઞાપૂર્વક કરવામાં આવે છે. એથી આ આવશ્યક દ્વારા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર અને કાંઇક અયોગ અવસ્થાની આરાધના થાય છે. (૬) પ્રત્યાખ્યાન આવશ્યકમાં ઉપવાસાદિ તપનો સંકલ્પ કરવામાં આવે છે, એટલે આ આવશ્યકથી તપધર્મ તેમજ વિરતિની સાધના થાય છે. આ એક જ પ્રતિક્રમણમાં સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગની કેટલીય ઉચ્ચ સાધના થાય છે માટે આ એક મહાન યોગ સાધના છે. આ પ્રતિક્રમણની ભાવથી સાધના થાય એ માટે જિનાગમમાં ``ત—િન્ને તમળે તોસે-તવાવસાળાવશિ તવોવષો તરપ્પિયરને’’ આ છ વાતો બહુ આવશ્યક બતાવવામાં આવી છે. આમાં પ્રતિક્રમણની જે જે ક્રિયાઓ કરવામાં આવે છે તે પ્રત્યેકમાં (૧-૨) ચિત્તનો સામાન્યવિશેષ ઉપયોગ-પ્રણિધાન રહે, (૩-૪) સૂત્ર અને ક્રિયાનુસાર લેશ્યા અને ધ્યાન રહેવું જોઇએ. (૫) સૂત્રના પદાર્થમાં ચિત્તનો ઉપયોગ લક્ષ રહે, અને (૬) સૂત્રોચ્ચાર તેમજ ક્રિયામાં જરુરી ઉપકરણ મેળવવા જોઇએ. આ ઉપયોગ-લેશ્યા-ધ્યાનને મનમાં સુંદર રીતે લાવવા માટે એ ખાસ જરુરી છે કે પ્રત્યેક સૂત્રનો પદાર્થ મન સામે ખડો કરવામાં આવે. દા.ત. (૧) ‘નવકાર’ સૂત્રમાં 'નમો અરિહંતાળું' બોલતી વખતે અષ્ટમહાપ્રાતિહાર્યથી સહિત અનંત અરિહંત ભગવંતો મન સામે દેખાય અને એમના ચરણમાં ઝુકતા આપણા અનંત મસ્તક યાને દરેકના ચરણે આપણું નમતું એકેક મસ્તક દેખાય. એજ રીતે 'નમો સિદ્ધાળ’ વગેરે પદો બોલતી વખતે સિદ્ધભગવાન આદિ દરેક પરમેષ્ઠિ ભગવંતો પોતપોતાના સ્વરુપ (Pose)માં દેખાય...દા.ત. સિદ્ધ સિદ્ધશીલા ઉપર Jain Educational For Pov Personal Use Only wwwžalnelibrary.org Page #7 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિસ્વરુપ, આચાર્ય પાટ પર બેઠેલા પ્રવચન કરતા હોય, ઉપાધ્યાય સાધુ સમુદાયને ભણાવતા હોય, સાધુ કાયોત્સર્ગ ધ્યાનમાં ઉભા હોય. | (૨) ‘લોગસ્સ’ સુત્રમાં પહેલી લાઇનના ઉચ્ચારણ વખતે સામે ૨૪ અને બીજા એમની આજુબાજુમાં તથા પાછળ બીજા અનંત તીર્થકર લોકાલોક સ્વરુપ વિશ્વને શાનપ્રકાશથી પ્રકાશિત કરતા સૂર્ય સમાન દેખાય. ‘ધમ્મતિયૂયરે’ પદથી બધા ભગવાન સમવસરણમાં બેસી ઉપદેશ આપતા દેખાય. ‘જિશે’ પદથી બધા ભગવાન કાયોત્સર્ગ ધ્યાનમાં રાગદ્વેષનો જય કરતા, અને ‘અરિહંતે’ પદથી અષ્ટ મહાપ્રાતિહાર્ય સહિત દેખાય, ૨-૩જી-૪થી ગાથાથી પ્રત્યેક પદમાં સૂચવેલી સંખ્યા અનુસાર ભગવાન દેખાય દા. ત. ૩મનિય ગાથામાં ક્રમશ: નીચે ૨,૩,૨,૧ એમ ૮ ભગવાન...પછી ૧-૩-૨-૨, ૭-૨-૧-૨ પ્રભુ દેખાય. | (૩) ‘નમુથુણં' સૂત્રમાં ‘અરિહંતાણં' પદ બોલતી વખતે અષ્ટ મહાપ્રાતિહાર્ય યુક્ત ભગવાન દેખાય, ‘ભગવંતાણં' પદ વખતે સુવર્ણ કમળ ઉપર પગ મૂકીને ચાલતા...વગેરે એશ્વર્યવાળા ભગવાન દેખાય... | (૪) ‘સિદ્ધાણં બુદ્ધાણં’ સુત્રમાં ‘જો દેવાણ વિ દેવો’ પદથી વીરપ્રભુને દેવોના પણ દેવના રૂપમાં બતાવવા છે. એ કેવી રીતે દેખાય ? આ રીતે-ભગવાન મહાવીર પરમાત્મા વિહારમાં આગળ ચાલી આવતા અને એમની સેવામાં પાછળ ક્રોડ દેવતાઓ હાથ જોડીને ગુણગાન કરતા ચાલ્યા આવતા દેખાય. આવું દ્રશ્ય જોવાથી ખ્યાલ આવે છે કે પ્રભુ દેવોના પણ દેવ છે. ‘જં દેવા પંજલિ...’ માં સામે આકાશમાંથી પ્રભુની તરફ શિર ઝુકાવી હાથ જોડીને દેવતાઓ ઊતરતા દેખાય. ‘ત દેવદેવ મહિય' થી (દેવદેવ=ઇંદ્ર, અને મહિયં પૂજાયેલા) ઇન્દ્રથી પૂજાયેલ પ્રભુ અર્થાત્ પ્રભુની બે બાજુ ઇંદ્ર ચામર ઢાળતા દેખાય. આ રીતે ચિત્ર દ્વારા સૂત્ર-પદાર્થ સામે દેખાઇ જવાથી મન તન્મય અને ભાવથી ભરેલું બને છે. ચિત્રોનો આ મહિમા બીજી ધર્મ ક્રિયાઓમાં પણ લાગુ થાય છે. એમાં કારણ એ છે કે ધર્મ ચિત્તની વિશુદ્ધ પરિણતિરૂપ વિશુદ્વિરુપ છે. વિષયોના અને કષાયોના આવેશ રોકવાથી ચિત્તમાં વિશુદ્ધિ આવે છે. એટલે જીવનને ધર્મમય બનાવવા માટે આવી વિશુદ્ધિ અર્થાતુ વિશુદ્ધ પરિણતિમય ચિત્ત બનાવવું જરૂરી છે. સામાન્ય નિયમ એવો છે કે જેવા સંયોગ અને જેવી ક્રિયા, એવા ભાવવાળું મન બને છે. આ નિયમ અનુસાર દુન્યવી ધન-પરિવારાદિના સંયોગમાં અને આરંભપરિગ્રહાદિની ક્રિયામાં ચિત્ત કાષાયિક ભાવોથી યુક્ત બનશે. જ્યારે વીતરાગદેવ, ત્યાગી ગુરુ, તીર્થ વગેરેના સંયોગમાં તેમજ દેવદર્શન, પૂજન, જીવદયા, સાધુસમાગમ, શાસ્ત્રશ્રવણ અને તપ-જપ-દાનાદિ ક્રિયા વખતે મનમાં રાગદ્વેષાદિ દબાઇ જઇને વિશુદ્ધ પરિણિતિ જાગ્રત્ થાય છે. માટે વિશુદ્ધ પરિણતિમાં કારણભૂત દેવદર્શનાદિ પણ ધર્મ કહેવાય છે. પ્રશ્ન-દેવાધિદેવ આદિનો સંયોગ મળવા છતાં અને દેવદર્શનાદિની સાધનાના ટાઇમે પણ મન ચંચળ કેમ રહે છે ? બીજી બીજી બાબતોમાં પડીને એ રાગદ્વેષાદિથી યુક્ત કેમ બને છે ? ઉત્તર-જીવને જેમાં વધારે રસ છે, એમાં મન વારંવાર જાય છે. અગર જો મનને ધર્મમાં સ્થિર કરવું હોય તો દુનિયાના વિષયોનો રસ ઘટાડવામાં આવે અને ધર્મ-સાધનાનો રસ વધારવામાં આવે એ અતિ આવશ્યક છે. વિષયરસ ઘટાડવા માટે વિષયો પ્રત્યે વેરાગ્ય-નફરત, અવિશ્વાસ અને આત્મહિત-ઘાતકતાનું દર્શન વધારવું જોઇએ અને ધર્મસાધના અત્યંત આત્મહિતકારક હોવાથી એમાં અત્યંત ઉપયોગિતા અને ઉપાદેયતાની ભાવના દઢ બનાવવી જોઇએ. એને માટે હું બહુ કલ્પના-ચિત્ર મન સામે ખડું કરી દેવું જોઇએ. દા.ત. નવકારના સ્મરણ વખતે મનની સામે અનંત અરિહંત, અનંત સિદ્ધ...આદિ ક્રમશઃ દેખાય, દેવદર્શન વખતે પ્રભુને સમવસરણમાં બિરાજમાન અને અષ્ટ મહાપ્રાતિહાર્ય આદિ સર્વ શોભાવાળા જોવામાં આવે, સ્તુતિ કરતી વખતે એને અનુસરતું ચિત્ર મન સામે ખડું કરવામાં આવે. પ્રભુને પ્રક્ષાલ આદિના સમયે મેરુપર્વત ઉપર ઇન્દ્રો અભિષેકાદિ કરતા દેખાય. ચૈત્યવંદનમાં પ્રત્યેક સૂત્ર-ગાથા એનું ચિત્ર જોઇને બોલવામાં આવે. દા.ત. ‘ઇરિયાવહિય” બોલતી વખતે કોર્ટ માં ન્યાયાધીશ સમક્ષ ખૂનીના ઇકરારનું ચિત્ર દેખાય, ‘જં કિં ચિ૦’ બોલતી વખતે જગતના તીર્થો અને જિન પ્રતિમાઓ દેખાય. એ માટે આ ચિત્રાવલિ (આલ્બમ) પુસ્તક છે. આમાં સૂત્રોના પદે પદના અને ગાથાયે ગાથાના ચિત્રો બતાવવામાં આવ્યા છે. વારંવાર એ ચિત્રોને જોવાથી સૂત્ર બોલતી વખતે મન સામે સરળતાથી એ દ્રશ્ય ઉપસ્થિત થઇ જાય છે. એને જોવામાં મન તન્મય બની જવાથી બાહ્ય વિષયમાં મન જતું નથી. તેમ ચિત્ર અનુસાર તાદશ દશ્ય દેખાવાથી ભાવોલ્લાસ વધી જાય છે . હે આત્મન ! જો તારે પાપોથી મુક્ત થવું છે તો પ્રતિક્રમણની ક્રિયા ભાવપૂર્વક અને આદરપૂર્વક કર, સૂત્ર બોલતા જાઓ, મનથી એના ચિત્ર જોતાં જાઓ અને ભાવક્રિયા કરી આત્માને નિર્મલ કરતા જાઓ. Page #8 -------------------------------------------------------------------------- ________________ ક્ષાના તા કિરણીય ચિત્રકલા તા ઓપ્લાહો | Uણા જીલીભી હતી. ૫.પૂ. કલામર્મા આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. એ ૫૮-૫૮ વર્ષો સુધી અધ્યાત્મની તમામ દિશાઓમાં ખોબે ખોબા ભરીને પોતાનાં તેજકિરણો રેલાવ્યાં અને ફેલાવ્યાં. અનેક ગુમરાહ યુવાનોની હૃદયગુફામાં તિમિરને ભગાડીને આલાદક તેજ પાથર્યા. જૈનશાસનના બાગનું કોઇ એવું અંગ બાકી નહીં હોય કે જેનું મધુર સિંચન આ બાગવાને ન કર્યું હોય. એની સજાવટ એવી અનોખી હતી જેમાં કોઇ બનાવટની દુર્ગન્ધ ન હતી, હતી માત્ર રંગ-બેરંગી સુગન્ધી વર્ણોની મિલાવટ. ખરેખર પૂજ્યશ્રી કોઇ કુશળ કલાકાર-ચિત્રકાર હશે ?!! શું ન હતા એ જ સવાલ છે. પણ ચાલો, આપણે એક કુશળ ચિત્રકલા વિશારદ તરીકે પીછાણવા કોશિશ કરીએ. | જૈન કુળમાં જન્મેલા બાળકો તો ઉચ્ચ આચારોના સંસ્કારોથી સુવાસિત પુષ્પ બનવા જોઇએ. એના બદલે આધુનિક ભોતિક સંસ્કૃતિએ દાટ વાળવા માંડચો એ બાલ-પુષ્પોનો ! પૂજ્યશ્રીના હૃદયમાં એ બાલ-પુષ્પોને સદાચારની સુવાસથી મઘમઘતા જોવાની ઉત્કંઠા જાગી. મનમાં ને મનમાં માનસચિત્રો તૈયાર કર્યા. કુશળ ચિત્રકારને વાણીના માધ્યમે સમજાવીને એ માનસચિત્રોનું કાગળ પર રેખાંકન કરાવ્યું. સરસ મજાની ‘બાલપોથી' તૈયાર થઇ ગઇ. એના એક એક પાના ઉપર દેવાધિદેવ વીતરાગ પરમાત્માનું રંગીન ચિત્ર અને નીચે લખાણ દ્વારા પ્રભુના વખાણ, સદ્ગુરુનું ચિત્ર અને નીચે લખાણ દ્વારા સુંદર એમની ઓળખાણ, સામાયિક, પ્રતિક્રમણ, પ્રભુપૂજા, માતા-પિતાનો વિનય, શિક્ષકનો વિનય-આવા બધા સદાચારોની સુંદર મજાનાં ચિત્રો સાથે નીચે ટુંકાણમાં બાલભોગ્ય પ્રવાહી ભાષામાં દરેકની ઓળખાણ - આ બાળપોથી જોઇ-જોઇને બાળકો નાચી ઊઠ્યા. પ્રથમ ચિત્રમય સર્જન થયું આ બાળપોથીનું, પણ ક્યાંય એમાં પૂજ્યશ્રીએ પોતાનું નામ લખેલું નહીં. હા, હજારો નકલો ગુજરાતી-હિન્દીમાં છપાઇ ને વહેંચાઇ ગઇ, બાળકોને હરખાવતી ગઇ. એ યુગ હતો આઝાદીનો, લોકો ગાંધીને ઘેર ઘેર ઓળખતા પણ જૈનોના ઘેર ઘેર ભગવાન મહાવીરને ભૂલી બેઠેલા કે જેને ખરેખર ઓળખવાની જરૂર હતી. જે આત્માની આઝાદીનો પરમ જીવતો ને જાગતો આદર્શ હતો એ પરમેશ્વર પરમકૃપાળુ ભગવાન મહાવીરને લોકો ભૂલી જાય એ વાત દીર્ઘદ્રષ્ટા શાસન જ્યોતિર્ધર ગુરુદેવના હૈયામાં ખેંચ્યા વિના રહે ખરી ? એક-બે કરતાં લગભગ ૫૦-૬૦ માનસચિત્રો મનમાં ચિતરાઇ ગયાં. કુશલ ચિત્રકારને બેસાડી સમજાવવાની અભુત કળાથી માર્ગદર્શન કરી કરીને કાગળ ઉપર અદ્દભુત ભગવાન મહાવીર જીવન ચરિત્ર સજીવન કરાવ્યું. આદોની (A.P.) ની જૈન સંસ્થા તરફથી પહેલી વાર એનું પ્રકાશન થયું. શ્રમણ ભગવાન મહાવીરના જીવનના મહત્ત્વના કલ્યાણકારી આબેહૂબ પ્રસંગોનો અદ્ભુત ચિતાર જોઇ જૈન જગતનાં હૈયા ઠર્યા, ભગવાન મહાવીરનાં અનેકાનેક જીવન પ્રસંગોનું આ ચિત્રમય નજરાણું પહેલવહેલા શ્રી જૈન સંઘને અર્પણ કરનારા પૂજ્યશ્રી પ્રથમ હતા. તે પછી બીજા જેટલા પણ ચિત્રસંપુટો બહાર પડવા હશે તે કોઇ ને કોઇ રીતે આ પ્રકાશનના ઋણી હશે. | વિરાટ પ્રતિભાસ્વામીને આટલાથી સંતોષ ક્યાંથી હોય ? લોકો નેહરુ-સરદાર જેવાને મહાપુરુષો તરીકે નવાજીને એમનાં જીવન-ચરિત્રોથી વાકેફ બને તો આપણા જૈનોએ ખરેખર જેઓને મહાપુરુષ તરીકે ઓળખવા જોઇએ એવા શાલિભદ્ર, ધન્ના અણગાર, રાજર્ષિ કુમારપાળ, હેમચન્દ્રસૂરિ, હીરવિજયસૂરિ, વજસ્વામી, વસ્તુપાળ-તેજપાળની બાંધવ બેલડી, પેથડશા, વિમળશા આ બધાય મહાપુરુષોને જૈનો પણ ન ઓળખે એ ખૂંચ્યા વિના રહે ? પૂજ્યશ્રીએ આ બધા મહાપુરુષોના ચિત્રમય પરિચય આપતા 12" x 18" ના મોટી સાઇઝમાં સુંદર રંગ-બેરંગી ચિત્રમય કલાકૃતિઓના ૧૨ અને ૧૮ ચિત્રોના બે સંપુટ તૈયાર કરાવ્યા જે આદોની (A.P.) ની જૈન સંસ્થા તરફથી મુદ્રિત થઇને લગભગ ભારતભરના સંઘોમાં સેંકડો-હજારોની સંખ્યામાં પહોચી ગયા. આજે અનેક જૂના ઉપાશ્રયોમાંદેરાસરોમાં-ધર્મપ્રેમી સુશ્રાવકોના ઘરોમાં દીવાલો ઉપર કાચની ફ્રેમમાં મઢેલાં એ ચિત્રો પૂજ્યશ્રીનું મૂક યશોગાન ગાઇ રહ્યા છે. બે વાત આશ્ચર્યકારક છે. એક તો પૂજ્યશ્રીએ ક્યાંય એમાં પણ પોતાનું નામ પ્રેરક કે Education Internet wwlainelibraryzorg Page #9 -------------------------------------------------------------------------- ________________ માર્ગદર્શક રૂપે છપાવ્યું નથી. બીજું આશ્ચર્ય એ બન્યું કે-શંકરરાવ નામના જે કુશળ ચિત્રકારે આ ચિત્રોને સજીવન કરેલા એ ભાઇ પૂજ્યશ્રીના સહવાસથી મહાપુરુષોના જીવનપ્રસંગોમાં આવતા ધર્મ-આદર્શોથી ધીરે ધીરે ચિત્રોનું રંગકામ કરતાં કરતાં સ્વયં રંગાવા માંડ્યા. અનંતકાય વગેરે અભક્ષ્મભક્ષણ છોડી દીધું, ઉકાળેલું પાણી પીવા માંડયું. પોતાની દીકરીઓને પણ દીક્ષા અપાવી અને લગભગ જૈન બની ચુકેલા આ પુણ્યાત્મા આજે બેંગલોર-દાદાવાડીના દેરાસરે રોજ પૂજા કર્યા વિના પ્રાયઃ જમતા નથી. પૂજ્યશ્રીએ આ જે જીવંત ચિત્રનું સર્જન કર્યું અને આવા બીજા અનેક યુવાનોના જીવનપટ ઉપર જે સુંદર ચિત્રાંકન કર્યું છે તે જૈનશાસનના ઇતિહાસમાં યુગોના યુગો સુધી અમર રહેશે. આપણા જૈન તીર્થોમાં અનેક જૈનો જાપ, પૂજા- ભક્તિ કલાક-બે કલાક કરી લે, પણ પછી આખો દિવસ ધર્મશાળામાં પત્તા રમવા વગેરેમાં બગાડે એ કેમ પોષાય ? પૂજ્યશ્રી વિચારતા કે દરેકે દરેક તીર્થોમાં એક સુંદર ચિત્રશાળા હોવી જોઇએ. તીર્થયાત્રા કરવા આવનારા જૈન-જૈનેતરોનો આખો દિવસ એ ચિત્રો નિહાળવામાં ક્યાં પસાર થઇ જાય ખબર ના પડે, કંઇક સમજે, બુઝે, જીવન સુધારે-એવી ઉમદા પૂજ્યશ્રીની ભાવના. રાજસ્થાનના સિરોહી જિલ્લાના બામણવાડા-શ્રી ભગવાન મહાવીરના તીર્થમાં કંઇક અંશે આ ભાવના સાકાર થઇ. તીર્થના પ્રાંગણમાં સલાટો બેસી ગયા. બન્ને બાજુએ સુંદર સંગેમરમર ઉપર કોતરકામ દ્વારા શ્રી ભગવાન મહાવીરના જીવનપ્રસંગોનું નિર્માણ થયું, રંગો પુરાયા. હજારો યાત્રિકો આજે પણ તેનાં દર્શન કરીને ધન્યતા અનુભવે છે. હા, એ આશ્ચર્ય તો ખરું જ કે ક્યાંય પ્રેરક કે માર્ગદર્શક તરીકે પૂજ્યશ્રીએ પોતાનું નામ કોતરાવ્યું નથી. પ્રતિક્રમણનાં સૂત્રો અને એના રહસ્યમય અર્થો ઉપર ઊંડાણથી ચિંતન-મનન એ તો પૂજ્યશ્રીના પ્રાણ ! ધર્મક્રિયાઓ ભાવ વગર નકામી અને ઉપયોગ વગર ભાવ ન આવે, આવું બધું તો ઘણાંએ ઘણીવાર સાંભળ્યું- સંભળાવ્યું હશે, પણ ઉપયોગ લાવવો કઇ રીતે, ભાવ સજાવવો કઇ રીતે ? એ દિશામાં બહુમુખી પ્રતિભાના સ્વામી પૂજ્યશ્રી વિના કોણ વિચારે ? એક એક સૂત્રો-એના અર્થો-એના ભાવ-એની મુદ્રાઓ વગેરેને આબેહૂબ ઉપસાવતાં સુંદર ચિત્રો જયપુર વિ.સં. ૨૦૨૫ના ચાતુર્માસમાં શ્યામસુંદર નામના ચિત્રકાર પાસે તૈયાર કરાવ્યાં. કલકત્તામાં બ્લોક બન્યા, છપાયાં. અમદાવાદમાં સૂત્ર અને અર્થ સાથે “પ્રતિક્રમણ સૂત્ર ચિત્ર આલ્બમ” એ નામે દિવ્યદર્શન ટ્રસ્ટ તરફથી પ્રકાશન થયું. જૈન સંઘોએ ઉમળકાભેર વધાવી લીધું. પાઠશાળાના બાળકોને તો અદ્ભુત નજરાણું મળ્યું. ચાર-ચાર આવૃત્તિઓ છપાઇ ગઇ. આ બધા ચિત્રમય પ્રકાશનો પાછળ પૂજ્યશ્રીના જીવનની તપસ્યાનું તેજ, આચારની ચુસ્તતા, વિશિષ્ટ સૂઝ, મનોવૈજ્ઞાનિક પરણશક્તિ, અતલજ્ઞાનનો ઊંડાણથી સ્પર્શ, આવશ્યક ક્રિયાઓમાં અપ્રમાદ તથા મહાપુરુષો પ્રત્યેનો ઊંડો આદર-બહુમાન આ બધા તત્ત્વોએ અદ્ભુત યોગદાન કર્યું છે. મુંબઇ-શ્રીપાલનગરના ઉપાશ્રયે સ્થિરતા દરમ્યાન પૂજ્યશ્રીએ નયન સોની નામના ચિત્રકાર પાસે કલિકાલ સર્વશના મહત્ત્વના તેમ જ ઘણે અંશે અજ્ઞાત એવા જીવન પ્રસંગોનું પણ સુંદર સુરેખ ચિત્રણ કરાવેલું, જે હજુ પ્રકાશનની રાહ જુએ છે. એવા તો અનેક ચિત્રો તૈયાર કરાવેલાં અથવા કરાવવાની ભાવના પૂજ્યશ્રીના હૈયામાં સતત રમ્યા કરતી હતી. હૃદય જિનશાસનના રંગે એવું રંગાઇ ગયેલું હતું કે સર્વત્ર પૂજ્યશ્રી આ ચિત્રોની જાદુઇ અસર માટે તેમનાથ ભગવાન અને રાજીમતીના ચિત્રોનું ઉદાહરણ આપતા. “રાજીમતીકું છોડકે નેમ સંજય લીના, ચિત્રામણ જિન જોવતે વૈરાગે મન ભીના'' આ પાશ્વ-પંચ કેલ્યાણક પૂજાની પંક્તિનો ભાવાર્થ સમજાવતાં પૂજ્યશ્રી કહેતા કે રાજી મતીને છોડીને નેમનાથ ભગવાન દીક્ષા લેવા જઇ રહ્યા છે એ ચિત્ર જોઇને પાર્શ્વકુમારના ચિત્તમાં પ્રબળ વેરાગ્યની આગ ભભૂકી ઊઠેલી. | વધુ કહીએ ? પૂજ્યશ્રીનું સમગ્ર સંયમજીવન જ એક મનોહર નયનરમ્ય રંગ-બેરંગી જીવંત જૈનશાસનનું છાયાચિત્ર હતું. એ પૂજ્યશ્રીના ચરણે કોટિશઃ વંદના. પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયસુંદરસૂરિજી મ.સા. Fat Private & Personal use only www.jainelibraryperg Page #10 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ એ ‘ભાનુ'ના કિરણોએ ‘ચિત્રકલા'ના ઓરડાને પણ અજવાળ્યો હતો. સૂત્ર અર્થ ચિત્રસમજ પૃષ્ઠ સૂત્ર અર્થ ચિત્રસમજ પ્રકાશકીય પ્રાસ્તાવિક નવકાર-નવપદ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ નમસ્કાર (નવકાર) સૂત્ર પંચિંદિય સૂત્ર, ખમાસમણું ઇરિયાવહિયં સૂત્ર, તસ્સ ઉત્તરી સૂત્ર લોગસ્સ સૂત્ર (ચતુર્વિશતિ સ્તવ) અન્નત્ય સૂત્ર, કરેમિભંતે સૂત્ર ઇચ્છકાર સુહરાઇ સૂત્ર, અબ્બુઢિઓ સૂત્ર *કિંચિ સૂત્ર, જાવંતિ સૂત્ર, સવ્વલોએ સૂત્ર સામાઇય-વયજુત્તો (નમુત્યુİ) “જે અ અઇયા...'' થી સંપૂર્ણ, નમોડર્હત્ સૂત્ર, ભગવાનહં સૂત્ર, જાવંત કે વિ સાહૂ સૂત્ર, આયરિય ઉવજ્ઝાએ અરિહંત ચેઇઆણં સૂત્ર સૂત્ર, સવ્વસ્તવિ “નમુત્યુાં...પુરિસવરગંધહત્યીણં' પદ સુધી ૨૦-૨૧ (નમ્રુત્યુi) ‘લોગુત્તમાાં થી ધમ્મવર-ચાઉરંત ૨૨-૨૩ ચક્કવટ્ટીણં'' પદ સુધી (નમુત્યુi) ‘“અપ્પડિહય’' થી “નમોજિણાણું જિઅભયાણં'' પદ સુધી સૂત્ર ૨-૩ ૪-૫ “જગચિંતામણિ...થી જયન્તુ અપ્પડિહય સાસણ'' પદ સુધી (જગચિંતામણિ) ‘કમ્મભૂમિહિં' થી... ખિત્તદેવયા સૂત્ર, ‘દુહદુરિઅ-ખંડણ' પદ સુધી, સુઅદેવયા સૂત્ર, કમલદલ સૂત્ર, વરકનક સૂત્ર (જગચિંતામણિ) “અવરવિદેહિ” થી સંપૂર્ણ ૬-૭ ૮-૯ ૧૦-૧૧ ૧૨-૧૩ ૧૪-૧૫ ૧૬ ૧૭ ૧૮-૧૯ ૨૪-૨૫ ૨૬-૨૭ ૨૮-૨૯ ૩૦-૩૧ 32-33 ३४ થી ૩૭ ૩૮-૩૯ ઉવસગ્ગહરં સૂત્ર પુકખવર-દીવડ્યે સૂત્ર, સુઅસ ભગવઓ સૂત્ર ૪૦-૪૨ રાઇઅ-દેવસિઅ પ્રતિક્રમણ વિધિ ૪૩ ૪૪-૪૫ ‘સિદ્ધાણં બુદ્ધાણં’ થી...‘સવ્વસિદ્ધાણં' સુધી, નાણંમિ સૂત્ર (સિદ્ધાણં બુદ્ધાણં) ‘જો દેવાણ’થી... ‘વંદે મહાવીર' સુધી, દેવસિયં આલોઉં સૂત્ર (સિદ્ધાણં બુદ્ધાણં) ‘ઇક્કો વિ’થી... “નર વ નારિ વા” સુધી સાતલાખ સૂત્ર, પ્રાણાતિપાત સૂત્ર (સિદ્ધાણં બુદ્ધાણં) ‘ઉજ્જિત’થી ‘અરિટ્ટનેમિં નમંસામિ' સુધી, મન્નહજિણાણું સજ્ઝાય (સિદ્ધાણં બુદ્ધાણં) ‘ચત્તારિ અટ્ઠ સૂત્ર' થી સંપૂર્ણ વેયાવચ્ચગરાણં સૂત્ર, લઘુશાંતિસ્તવ વાંદણા સૂત્ર તથા વિવિધ મુદ્રાઓ નમોડસ્તુ વર્ધમાનાય સૂત્ર ચઉક્કસાય સૂત્ર વિશાલ લોચનદલ સૂત્ર, અડ્વાઇબ્જેસુ સૂત્ર કલ્લાણકંદ સૂત્ર સંસાર દાવાનલ સૂત્ર પૃષ્ઠ vate & Personal Use Only ૪૬-૪૭ WWW ૪૮-૪૯ ૫૦-૫૧ ૫૨-૫૩ ૫૪-૫૫ ૫૬-૫૭ જયવીયરાય સૂત્ર સકલતીર્થ ભાગ ૧ વર્ધમાન નામે ગુણાસેન' સુધી સકલતીર્થ ભાગ ૨ ‘સમેતશિખર'...થી સંપૂર્ણ ૬૯-૭૧ ૭૨-૮૫ ૫૮-૫૯ ૬૦-૬૧ ૬૨-૬૩ ૬૪-૬૬ ૬૭-૬૮ વંદિતુ સૂત્ર (શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર) ભરહેસર બાહુબલી સજ્ઝાય ૮૬-૧૦૩ પ્રતિક્રમણ વિધિના ક્રમસર અંગોના હેતુ ૧૦૪ થી ૧૦૭ Page #11 -------------------------------------------------------------------------- ________________ न98|2-9पसि . नमो दंगा नमो तवस्स हिवडमगर । नमो सिद्धाणं सणो मंग बंगलाण *सापचन मुक्का पणासो सव्यपाव कारो★ सव्यपा सव्वेसिपल सोपचनमुक्का पढम हवइ मंगल मोलोए सत्ता सव्वसाहूण शमो अरिहंता' ताणं) णमो आरारिया सव्वापान परियाणं guc COURTOU मंगलाणचसम्बसि नमो चारित्तस्म नमोनाण नमोउवज्झारा ज्झायाणं Page #12 -------------------------------------------------------------------------- ________________ નવકા૨-નવપદ ચિત્ર-વિવષ્ણ ‘શ્રી યોગશાસ્ત્ર’ ગ્રંથમાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે બતાવ્યું છે કે હૃદયને કમળ કલ્પી એની મધ્યકણિકામાં ‘નમો અરિહંતાણં' પદ અને આઠ પાંખડીમાં ‘નમો સિદ્ધાણં' આદિ ૮ પદોનું ૧૦૮ વાર ધ્યાન,-આ ‘પદસ્થધ્યાન’ કરતાં એક ઉપવાસનું ફળ મળે, અપૂર્વ શક્તિ પ્રગટે. શ્રી નમસ્કાર મહામંત્રના માત્ર અક્ષરોનું, પદોનું આટલું મહત્ત્વ, તો એના પદાર્થનું મહત્વ કેટલું ? માણસ ફરિયાદ કરે છે કે, ‘(૧) મન નવકારવાળીમાં સ્થિર નથી રહેતું, બીજા ત્રીજા વિચારમાં ચાલ્યું જાય છે, ને (૨) માળા ગણતાં દિલમાં ભાવોલ્લાસ નથી ઉછળતો.' આ બે ફરિયાદોના નિવારણ અર્થે ઉપાય એ છે કે એક જ કમળ યા ચક્રમાં પહેલા પાંચ પદો ઉપરાંત સામે ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે પાંચ પરમેષ્ઠિને અનંત અનંત સંખ્યામાં આ રીતે પોતપોતાની મુદ્રા (Pose)માં કલ્પનાથી જોવાનું કરાય. (૧) અરિહંત ભગવાનની મુદ્રા આ, કે આ ચાંદી-સોના-રત્નના ત્રણ ગઢમય સમવસરણ પર અશોકવૃક્ષ નીચે રત્ન સિંહાસને બિરાજમાન છે, માથે મોતીઓના ઝુંબખડાવાળા ત્રણ છત્ર અને મુખ પાછળ ઝાકઝમાળ ભામંડળ તથા બે બાજુ ઇન્દ્રથી ચામર વીંજાતા શોભી રહ્યા છે. ઊંચું અશોકવૃક્ષ આખા સમવસરણે છાયા આપે છે. એની ઉપર ગગનમાં દેવોના આગમન તથા દેવદુંદુભિ વાગી રહી છે અને નીચે ઝરમર પુષ્પવૃષ્ટિ સુગંધી રેલાવી રહી છે. ઉપરના ત્રીજા ગઢ પર બાકીની ૩ દિશામાં પ્રભુના આબેહુબ જીવંત દેવકૃત બિંબ છે. ચારે બાજુ ૪ નિકાયના દેવ-દેવી તથા મનુષ્ય સ્ત્રી-પુરુષ અને સાધુ- સાધ્વીની ૧૨ પર્ષદા બેઠી છે. પ્રભુ ૩૫ વાણીગુણે ધર્મોપદેશ કરે છે, દેવો બંસરીના સંગીતથી એમાં દિવ્યધ્વનિ પૂરે છે. બીજા ગઢ ઉપર શહેરી જંગલી પશુઓ, પરસ્પર દુશ્મન જેવા પણ સાથે શાંત બેસી જઇ જિનવાણી સાંભળી રહ્યા છે. પહેલા ગઢ પર વાહનો છે. આવા અનંત સમવસરણ અને અનંત પ્રભુ કમળની મધ્યકણિકામાં યા મહાચક્રના મધ્યચક્રમાં જોવાના. ૨) સિદ્ધ ભગવાનની મુદ્રા આ, કે એ અરિહંત પ્રભુની ઉપરની પાંખડી યા ચક્રમાં રત્નમય સિદ્ધશિલા ઉપર ઉજ્વલ સ્ફટિક જેવા યા જ્યોતિસ્વરૂપ બિરાજે છે. એ પણ અનંત છે, વીતરાગ સર્વજ્ઞ છે, અષ્ટકર્મ - રહિત, અશરીરી, નિર્વિકાર, નિશ્ચળ છે. ૩) આચાર્ય મહારાજની મુદ્રા આ, કે એ કરૂણામૂર્તિ ઊંચી પાટ પર બિરાજી જનતાને સર્વજીવહિતકર પવિત્ર પંચાચારનો શાસનપ્રભાવક અણમોલ ઉપદેશ આપી રહ્યા છે, કુમતો, મિથ્યાત્વ અને શંકાઓના નિવારણ કરી રહ્યા છે, અને કેટલાયને ચારિત્ર, દેશવિરતિ તથા સમ્યગ્દર્શન માટે ઉભા કરી રહ્યાં છે, જૈનશાસનનો જયજયકાર સર્જી રહ્યા છે. આવા અનંત આચાર્ય જોવાના. ૪) ઉપાધ્યાય મહારાજની મુદ્રા આ, કે એ કરૂણાસાગર મોટા બાજોઠ પર બિરાજી સામે સાધુ મંડળીને શાસ્ત્ર ભણાવી રહ્યા છે, જેથી અભણો મહાવિદ્વાન બને છે, તપ-સંયમમાં દોટ મૂકે છે. એવી અનંત મંડળી અને અનંત ઉપાધ્યાય દેખાય. ૫) સાધુ મહારાજની મુદ્રા આ, કે એ અનંતની સંખ્યામાં કાયોત્સર્ગધ્યાને ઉભા છે. એમાં વળી કેટલાક વિવિધ ઉપસર્ગ સહતા, કેટલાક કેવળજ્ઞાન પામી દેવોથી સન્માનાતા, કેટલાક મોક્ષ પામી જ્યોતિરૂપે ઉપર જતા દેખાય. આમ જીવંત અનંત પરમેષ્ઠિ જોતાં ભાવોલ્લાસ ખૂબ વધતો રહે છે, તથા એમની અલગ અલગ મુદ્રામાં જોવાના હોઇ મન એ જોવામાં સ્થિર પણ રહે છે. આ પિંડસ્થધ્યાન છે. બાકી ચાર ખૂણાની પાંખડી યા ચક્રોમાં નવકારના છેલ્લા ચાર પદના ભાવ યા પદના સ્પષ્ટ અક્ષર જોવાના. નવપદ-સિદ્ધચક્રનું ધ્યાન કરવું હોય ત્યારે ૪ ખૂણામાં ‘નમો દંસાસ’ વગેરે ચાર પદના ભાવ યા પદ જોવાના. 3 For Private & PE Page #13 -------------------------------------------------------------------------- ________________ یمه ای و اله وانه وه Page #14 -------------------------------------------------------------------------- ________________ ( સિદ્ધાળતીયોહીહસિવિશાલગચ્છાધિપતિ ગુરૂદેવ ૨વી, પૂ. આચાર્યદિવશા શ્રીકુ વિજયીક્ષસૂરીશ્વરજી મહારાજ = એઓશ્રી એક અપ્રતિમ જન્મસિદ્ધ વૈરાગ્યવાન યુગપુરુષ હતા. મૂળ રાજસ્થાન પિંડવાડાનિવાસી શ્રાવકે ભગવાનદાસ અને શ્રીમતી કંકુબાઇના એ સુપુત્ર. એમનું જન્મથી શુભ નામ પ્રેમચંદજી હતું. જન્મ વિ.સં. ૧૯૪૦ ફા.સુ. ૧૫. શ્રી પ્રેમચંદભાઈ સાધુદીક્ષા લેવા સુરત વ્યારાથી લગભગ ૩૬ માઇલ (૬૦ કિ.મી.) પગપાળા ચાલી રેલગાડી પકડીને પાલીતાણા પહોંચી ગયા, ને ત્યાં વિ.સં. ૧૯૫૭ કા. વદ ૬ સકલારામ-રહસ્યવેદી પ્રોઢ ગીતાર્થ આચાર્યદેવ શ્રીમદ્ વિજય દાનસૂરીશ્વરજી મહારાજના દીક્ષિત શિષ્ય બની મુનિ પ્રેમવિજયજી થયા. ચારિત્ર જીવનમાં એમણે નિત્ય એકાસણાં, ગુરુજનોની સેવા, અપ્રમત્ત સાધુચર્યા, ત્યાગવૃત્તિ અને સ્વાધ્યાય-ધ્યાનને આત્મસાત્ કર્યા. પ્રકરણશાસ્ત્રો અને દર્શનશાસ્ત્રોની સાથે આગમશાસ્ત્રોનું ગંભીર ચિંતન એમનો મુખ્ય વ્યવસાય બની ગયો. આશ્ચર્ય એ થાય છે કે એઓશ્રી પંડિતો પાસે ઓછું ભણ્યા છતાં શ્રી ‘સ્યાદ્વાદ રત્નાકર' “અનેકાંતજયપતાકા’ આદિ મહાન દર્શનશાસ્ત્રોનું પણ વાંચન જાતે કરતા. તેમજ સૂક્ષ્મ બુદ્ધિથી એઓશ્રીએ પૂર્વધરમહર્ષિ વિરચિત કમ્મપયડી, પંચસંગ્રહ જેવા ગંભીર અને જટિલ શાસ્ત્ર લગાવી, બીજાઓને ભણાવી, ‘સંક્રમકરણ’ ‘માર્ગણાકાર' વગેરે મહાન શાસ્ત્રોની સંસ્કૃતમાં રચના કરી. તેમજ શિષ્યો પાસે ૧૫-૧૫, ૨૦-૨૦ હજાર શ્લોક પ્રમાણ “ખવગસેઢી’ ‘ઠિઇબંધો' વગેરે ગંભીર શાસ્ત્રોની રચના કરાવી. વિ.સં. ૧૯૮૦માં પંન્યાસ, વિ.સં. ૧૯૮૭માં ઉપાધ્યાય અને ૧૯૯૧માં આચાર્ય બનેલા. ' પૂ. આચાર્યદેવશ્રીનું સંયમજીવન ખૂબ પ્રશંસનીય હતું. એઓશ્રીમાં કડક બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અંતર્મુખતા, મીનપૂર્વક ઇર્યાસમિતિથી ગમન, વિકથાત્યાગ વગેરે કેટલીય અદ્ભુત સાધના હતી. અંતિમ સમયે શારીરિક ગાઢ અસ્વસ્થતા જોઇ સાધુ એમને હવા નાખવા ગયા તો એઓશ્રી તરત કહે “ભાઈ ! વાયુકાય જીવો મરે ! પંખો બંધ કરો' વિહારમાં કયાંય પણ દોષિત ભિક્ષા ન લેવી પડે એ માટે ૧૫-૧૭ માઇલ પણ ચાલી નાખતા એઓશ્રી સમર્થ શાસનપ્રભાવક આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિજી મ., શ્રી વિજયજંબુસૂરિજી મ., શ્રી વિજય યશોદેવસૂરિજી મ., વગેરે લગભગ ૩૦૦ શિષ્ય-પ્રશિષ્યોના ગચ્છાધિપતિ હતા, અને પરિવારને વ્યર્થ વિકલ્પો આદિ દોષોથી બચાવવા શાસ્ત્રવ્યવસાયમાં મગ્ન રાખતા. | છ'રી પાળતી સંથયાત્રા, ઉપધાન, ઉજમણાં, પ્રતિષ્ઠા-અંજનશલાકા મહોત્સવો, દીક્ષા-ઉત્સવો, ધર્મસ્થાનોદ્ઘાટન વગેરે કેટલાય કાર્યો એઓશ્રીની નિશ્રામાં થયેલા. મુંબઇ દ્વિભાષી રાજ્યની વિધાનસભામાં આવેલા બાલસંન્યાસ-પ્રતિબંધક બિલના વિરોધમાં એમણે ભારે આંદોલન જગાવેલું. એના બળ પર મુખ્યમંત્રી શ્રી મોરારજી દેસાઇએ ‘શું શેતાનનિર્માણ પર પ્રતિબંધ નહિ ? ને સંતનિર્માણ પર પ્રતિબંધ ?' વગેરે મુદ્દા પર ઐતિહાસિક ભાષણ કરી ભારે બહુમતીથી બિલને ઉડાવી દીધેલું. - પૂ. આચાર્યદેવશ્રીને વર્ષો સુધી છાતીમાં વાનો દુખાવો ચાલેલો, તથા છેલ્લા ૪-૫ વર્ષ પ્રોસ્ટેટ ગ્રંથી અને હૃદય પર દબાણની વ્યાધિ રહેતી, કેટલીક વાર અસહ્ય દરદ ઉપડતું. છતાં એમાં એઓશ્રી સહિષ્ણુતા-શાંતિ-સમાધિ અભુત જાળવતા. ખંભાતમાં વિ.સં. ૨૦૨૪માં વૈશાખ વદ ૧૧ સાંજે વ્યાધિ એકાએક વધી ગઇ. લગભગ ૮૦ મુનિઓ સાથે હતા. એમણે નવકારમંત્રની ધૂન ચલાવી, પૂજ્યશ્રી ખૂબ સમાધિમાં હતા, એ ‘વીર ! વીર ! ખમાવું છું' બોલતાં રાત્રે ૧૦-૪૦ મિનિટે સ્વર્ગવાસ પામ્યા. આખા ભારતના સંઘોમાં પૂજ્યશ્રીના વિયોગથી વજાઘાત જેવું દુ:ખ થયું અને એઓશ્રીના અદ્ભુત સદ્ગુણ-સુકૃત-સાધનાઓની તથા શાસનરક્ષા-પ્રભાવનાની અનુમોદનાર્થે જિનેન્દ્રભક્તિ મહોત્સવો થયા. આવા પૂ. ગુરુદેવશ્રીની અનુપમ કૃપાથી જૈન-જૈનેતર શાસ્ત્રોમાં જે યત્કિંચિગતિ પ્રાપ્ત થઇ એના આધાર પર ચૈત્યવંદન-પ્રતિક્રમણ સૂત્રોને ચિત્રોમાં સાકાર કરવામાં આવ્યા. - શિષ્યાણ પંન્યાસ ભાનુવિજય (પ.પૂ. વર્ધમાનતપોનિધિ યુવાશિબિરઆદ્યપ્રણેતા આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.) Page #15 -------------------------------------------------------------------------- ________________ rivate & Personal ose Only Page #16 -------------------------------------------------------------------------- ________________ યુગો સુધી ઝળહળશે ભુવનભાનુના અજવાળા વીસમી સદીના જિનશાસનના ગગનમાં સૂર્યની જેવું ચમકતું અને ચળકતું વ્યક્તિત્વ હતું, ૫.પૂ. સકલસંઘહિતચિંતક શાસન સેવાના અનેક કાર્યોના આદ્ય પ્રણેતા, તપ-ત્યાગ-તિતિક્ષામૂર્તિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાનું. સૂર્ય જેમ પોતાના પ્રકાશથી ગગનમંડલને દેદિપ્યમાન બનાવી અંધકાર અને ક્ષુદ્રજંતુઓથી રહિત બનાવી દે છે તેમ પોતાની ભક્તિ-વિરક્તિ અને બુદ્ધિથી સમગ્ર જિનશાસનની કાયાપલટ કરી દેનાર, હજારો જીવોને અજ્ઞાનનું અંધારૂં અને મિથ્યાત્વ-મોહાદિરૂપ ક્ષુદ્ર જંતુઓને દૂર કરી આત્મશુદ્ધિ અને આત્મસિદ્ધિના સોપાનો ચડાવનાર ચોથા આરાની વાનગીસમા પૂજ્યશ્રી સ્વનામને સાર્થક કરતા હતા. એક કવિએ એક જગ્યાએ લખ્યું છે કે-મેં ઇસ ખુદા કી તલાશ મેં હૂં મેરે યારો, જો ખુદા હોતે હુએ ભી અપના સા લાગે... આ પંક્તિઓને સ્હેજ ફેરવીને કહેવું હોય તો કહી શકાય- મેં એસે ગુરૂ કો પા ચૂકા હૂં મેરે યારો, જો અપના સા હોતે હુએ ભી ખુદા સા લગે. સાચેજ આપણા જેવું જ શરી૨ અને બાહ્ય શક્તિ મળવા છતાં છોટી સી જિંદગાનીમાં જે શાસનના વિરાટ કાર્યો કર્યા છે, જે અકલ્પનીય સાધના માર્ગોનું ખેડાણ કર્યું છે, જે કુસંસ્કારો સામે સંઘર્ષ ખેલી તેઓને પરાસ્ત કરી આત્મશુદ્ધિ પ્રાપ્ત કરી છે તે જોતાં એવું જ લાગે કે શું વસમી ગણાતી વીસમી સદીમાં આવું ચારિત્ર, આવું સત્વ, આવો પ્રચંડ પુરૂષાર્થ, આવી સાધના શક્ય છે ? શું આ મહાપુરૂષે અમારી વચ્ચે આવીને જ મુઠ્ઠી ઉંચેરૂં નહીં, ગગન ઉંચેરૂં વ્યક્તિત્વ વિકસાવ્યું હશે ! શું આ માનવ હશે, મહામાનવ હશે કે પરમમાનવ ! પૂજ્યશ્રીના વ્યક્તિત્ત્વને સંપૂર્ણપણે ઉપસાવવું એ તો અતિમુશ્કેલ કે અસંભવપ્રાયઃ છે જ, પરંતુ આંશિકપણે ઉપસાવવા પણ ગ્રંથોના ગ્રંથો નાના પડે, એટલે ચાલો, જીવન યાત્રાના કેટલાક માઇલ સ્ટોનોનું ઉપરછલ્લું માત્ર દિગ્દર્શન કરી લઇએ... સંસારી નામ : કાંતિભાઇ છ માતાજી : ભૂરીબહેન ૭ પિતાજી : ચિમનભાઇ જન્મ : ચૈત્ર વદ ૬, વિ. સં. ૧૯૬૭, તા. ૧૯-૪-૧૯૧૧-અમદાવાદ ૭ વ્યાવહારિક અભ્યાસ : G.D.A. - C.A. સમકક્ષ દીક્ષા : સંવત ૧૯૯૧, પોષ સુદ ૧૨, તા. ૧૬-૧૨-૧૯૩૪ ચાણસ્મા નાનાભાઇ પોપટભાઇની સાથે. વડી દીક્ષા : સંવત ૧૯૯૧, મહા સુદ ૧૦ ચાણસ્મા, પ્રથમ શિષ્ય : પૂ. મુનિરાજશ્રી પદ્મવિજયજી મ. (પાછળથી પંન્યાસ) ગુરૂદેવશ્રી : સિદ્ધાન્ત મહોદધિ ૫.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મ.સા. ગણિપદ : સં. ૨૦૧૨, ફાગણ સુદ ૧૧, તા. ૨૨-૨-૧૯૫૬, પૂના પંન્યાસપદ : સં. ૨૦૧૫, વૈશાખ સુદ ૬, તા. ૨-૫-૧૯૫૯, સુરેન્દ્રનગર આચાર્યપદ : સં. ૨૦૨૯, માગસર સુદ ૨, તા. ૭-૧૨-૧૯૭૨, અમદાવાદ. ૧૦૦ ઓળીની પૂર્ણાહુતિ : સં. ૨૦૨૬, આસો સુદ ૧૫, તા. ૧૪-૧૦-૧૯૭૦, કલકત્તા. ૧૦૮ ઓળીની પૂર્ણાહુતિ : સં. ૨૦૩૫, ફાગણ વદ ૧૩, તા. ૨૫-૩-૧૯૭૯, મુંબઇ. સુપ્રસિદ્ધ વિશિષ્ટ ગુણો ઃ આજીવન ગુરૂકુલવાસ સેવન, સંયમ શુદ્ધિ, ઉછળતો વૈરાગ્ય, પરમાત્મભક્તિ, વિશુદ્ધ ક્રિયા, અપ્રમત્તતા, જ્ઞાનમગ્નતા, તપ-ત્યાગ-તિતિક્ષા, સંઘવાત્સલ્ય, શ્રમણ ઘડતર, તીક્ષ્ણ-શાસ્ત્રાનુસારી પ્રજ્ઞા. શાસનોપયોગી અતિવિશિષ્ટ કાર્યો : ધાર્મિક શિક્ષણ શિબિર દ્વારા યુવાજનોદ્ધારનો પ્રારંભ, વિશિષ્ટ અધ્યાપન-પદાર્થ સંગ્રહ શૈલીનો વિકાસ, તત્ત્વજ્ઞાન-જીવનચરિત્રોને લોકમાનસમાં દૃઢ બનાવવા દ્રશ્ય માધ્યમ (ચિત્રો)નો ઉપયોગ, બાલ-દીક્ષા પ્રતિબંધક બિલનો વિરોધ, કતલખાનાને તાળા લગાવ્યા, ૪૨ વર્ષ સુધી દિવ્યદર્શન સાપ્તાહિકના માધ્યમે જિનવચન-પ્રસાર, સંઘ-એકતા માટેનો પ્રચંડ પુરૂષાર્થ, અનેકાંતવાદ સામેના આક્રમણો સામે સંઘર્ષ, ચારિત્ર શુદ્ધિનો યજ્ઞ, અમલનેરમાં ૨૭ દીક્ષા, મલાડમાં ૧૬ દીક્ષા આદિ ૪૦૦ જેટલી સ્વહસ્તે દીક્ષા પ્રદાન, આયંબિલના તપને વ્યાપક પ્રસિદ્ધિ... કલાત્મક સર્જન : જૈન ચિત્રાવલી, મહાવીર ચરિત્ર, પ્રતિક્રમણ-સૂત્ર-ચિત્ર આલ્બમ, ગુજરાતી-હિન્દી બાલપોથી, મહાપુરૂષોના જીવનચરિત્રના ૧૨ અને ૧૮ ફોટાના બે સેટ, કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિ મ. ના જીવન ચિત્રોનો સેટ, બામણવાડજીમાં ભગવાન મહાવીર ચિત્ર ગેલેરી, પિંડવાડામાં પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મ.સા.ના જીવન ચિત્રો, થાણા-મુનિસુવ્રત સ્વામિ જિનાલયમાં શ્રીપાળ-મયણાના જીવન ચિત્રો આદિ... પ્રિય બાબતો : શાસ્ત્ર-સ્વાધ્યાય ઘોષ, સાધુ-વાચના, અષ્ટાપદ પૂજામાં મગ્નતા, સ્તવનોના રહસ્યાર્થની પ્રાપ્તિ, દેવદ્રવ્યાદિની શુદ્ધિ, ચાંદનીમાં લેખન, માંદગીમાં પણ ઊભા-ઊભા ઉપયોગપૂર્વક પ્રતિક્રમણાદિ ક્રિયાઓ, સંયમ જીવનની પ્રેરણા, આશ્રિતો પાસે સંસ્કૃતપ્રાકૃત ગ્રંથોનું વિવેચન. તપસાધના : વર્ધમાનતપની ૧૦૮ ઓળી, છઠ્ઠના પારણે છઠ્ઠ, પર્વતિથિએ છઠ્ઠ, ઉપવાસ, આયંબિલ આદિ, ફ્રૂટ, મેવો, મિષ્ટાન્ન આદિનો જીવનભર ત્યાગ... ચારિત્ર પર્યાય : ૫૮ વર્ષ, આચાર્યપદ પર્યાય : ૨૦ વર્ષ, કુલ આયુષ્ય : ૮૨ વર્ષ, કુલ પુસ્તકો : ૧૧૪ થી વધુ સ્વ હસ્તે દીક્ષાપ્રદાન : ૪૦૦ થી વધુ, સ્વહસ્તે પ્રતિષ્ઠા : ૨૦, સ્વનિશ્રામાં ઉપધાન : ૨૦, સ્વહસ્તે અંજનશલાકા : ૧૨ ફુલશિષ્ય-પ્રશિષ્ય આજ્ઞાવર્તી પરિવાર : ૩૫૦ કાળધર્મ : સં. ૨૦૪૯ ચૈત્ર વદ ૧૩, તા. ૧૯-૪-૧૯૯૩, અમદાવાદ. の Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ . . . - सिद्वाण जमो अरिहंताणं A RRRRRROD20 PRECA P0D कर नमो आयरियाणा Dileepe REPRESEAR नमो उवज्झायाणं AUTLN PRAS नमो लोए सलसाहूणं Jain Education Interne Page #18 -------------------------------------------------------------------------- ________________ મો-69કાશ શa नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो उवज्झायाणं नमो लोए सव्वसाहूणं एसो पंच-नमुक्कारो सव-पाव-प्पणासणो मंगलाणं च सब्बेसिं पढमं हवइ मंगलं ॥ અર્થ - હું અરિહંતદેવોને નમસ્કાર કરું છું હું સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરું છું હું આચાર્ય મહારાજોને નમસ્કાર કરું છું હું ઉપાધ્યાય મહારાજોને નમસ્કાર કરું છું હું સાધુ મહારાજોને નમસ્કાર કરું છું. આ પાંચ નમસ્કાર, સમસ્ત (રાગાદિ યા અશુભકર્મસ્વરૂ૫) પાપોનો અત્યંત નાશક છે, અને સર્વ મંગળોમાં શ્રેષ્ઠ મંગળ છે. ચિત્રસમજ - આ સુત્ર બોલતી વખતે મનની સામે અનંતા પરમેષ્ઠી લાવવાના. ચિત્રમાં બતાવ્યા પ્રમાણે પહેલા પાંચ પદ બોલતાં ક્રમશઃ અનંત અરિહંત, અનંત સિદ્ધ, અનંત આચાર્ય.. આવે. અનંતા એટલા માટે કે “અરિહંતાણં' વગેરે બહુવચન પ્રયોગ છે તો ૨-૪ જ શા માટે જોવા ? અનંતા જ જોવા, અને એ દરેકના ચરણમાં આપણું મસ્તક નમેલું જોવાનું, અને નમસ્કાર કરવાનો. | (જેમ ૨-૪ રત્નો કરતાં રત્નોના ઢગને જોતાં ચિત્ત વધુ પ્રમ્હાદ અનુભવે, એમ પરમેષ્ઠિ અનંતા જોવા-નમવામાં ભાવોલ્લાસ વધુ આવે.) આ પણ પાંચ પરમેષ્ઠિને એમની એમની ખાસ અવસ્થામાં જોવાના. જુઓ સામે ચિત્ર. દા.ત. દરેક શ્રી અરિહંતદેવ સમવસરણ પર રત્નમય સિંહાસને બિરાજમાન, ચામર ભામંડલ છત્ર આદિ આઠ પ્રાતિહાર્યની શોભાથી ઝગમગતા દેખાય. બીજા પદમાં (૨) અનંતા શ્રી સિદ્ધ ભગવાન સિદ્ધશિલા પર બિરાજમાન જ્યોતિ સ્વરૂપ સ્ફટિકવતું ઉજ્જવલ નિરંજન-નિર્વિકાર દેખાય, ત્રીજા પદમાં (૩) દરેક આચાર્ય મહારાજ ઉંચી પાટ પર બિરાજેલા અને પર્ષદા આગળ આચારનું પ્રવચન કરતા દેખાય. ચોથા પદમાં, (૪) શ્રી ઉપાધ્યાયજી મહારાજ બાજોઠ પર બિરાજેલા અને સાધુ મંડળીને આગમવાચના આપતા દેખાય. (૫) શ્રી સાધુ મહારાજ કાયોત્સર્ગ ધ્યાનમાં ઉભા (યા સાધુચર્યા પાળતા કે પરિસહ-ઉપસર્ગ સહતા) દેખાય. આ દરેક પરમેષ્ઠી અનંતા જોવાના. | દેખવામાં પણ એકેક પદના ઉચ્ચારણ કે સ્મરણ વખતે માત્ર એ જ અનંતા પરમેષ્ઠી દેખવાના, જાણે આખી પૃથ્વી અને પાછળ અનંત આકાશ એમનાથી ભરચક છે ! ત્યાં પણ માનો કે આપણે અનંતા શરીરવાળા છીએ અને દરેકે દરેક પરમેષ્ઠીના ચરણમાં આપણું મસ્તકસહિત શરીર ઝૂકેલું છે, એમ જોવાનું. (એક જ ગુરુને નમેલા શિષ્યની સામેના સો અરીસામાં એટલી જ સંખ્યામાં ગુરુચરણે એજ શિષ્ય નમેલા દેખાય ને ?) પ્રત્યેક પદ બોલી સામે તરત આ અનંત પરમેષ્ઠી જોવાની ધારણા કરતા રહેવાય તો અભ્યાસ વધતાં, પછી ભલે ચિત્ર સામે ન હોય છતાં આંખ અર્ધ મીંચે, સ્વીચ દાબતાં જ લાઇટ થવાની માફક, પદ બોલતાં જ તે તે અનંતા પરમેષ્ઠી એમની એમની મુદ્રામાં મનની સામે આવવાના, માટે આ અભ્યાસ કેળવવાનો કે ‘નમો અરિહંતાણં' બોલતાં જ અનંત અરિહંત સામે આવી જ જાય. ‘એસો પંચ નમુક્કારો' બોલતાં સામે અનંત અરિહંત, એમની પાછળ પરંતુ ઉંચે અનંત સિદ્ધ, એમની નીચે પાછળ પાછળ અનંતા આચાર્ય - ઉપાધ્યાય - સાધુ એમ પાંચે પરમેષ્ઠી દેખાય ને એમને આપણે નમતા હોઇએ એ જોવાનું. એ નમસ્કાર જાણે આપણા સમસ્ત રાગાદિ પાપ નષ્ટ કરી રહ્યો છે ! તેમ જ એની નીચે રહેલા વાજિંત્ર-શ્રીફળાદિ મંગળો કરતાં ઉચ્ચ મંગળ હોઇ સર્વ અંતરાયકર્મો હટાવી રહ્યો છે ! આ પાપનાશ શ્રેષ્ઠ મંગળનું દર્શન જવલંત શ્રદ્ધાથી કરાય. આવો નમસ્કાર એ મહાન સુકૃત છે. એની આ બે વિશેષતા મનમાં લાવી આ સુકૃતની ભારે અનુમોદના કરવાની, જેથી સુકૃતના પુણ્ય ઉપરાંત એની ભારે અનુમોદનાથી નવું જોરદાર પુણ્ય મળે. - Page #19 -------------------------------------------------------------------------- ________________ 9 माला गिनने की मुद्रा ५ स्थापना- मुद्रा 6 सुत्रोच्चारण/ योगमुद्रा से चैत्यवन्दना में दो गोडे भूमि पर या बाया गोडा खडा रख पेट पर दो कोणी व अञ्जलि योगमुद्रा से 3 ६ पंचाङ्ग प्रणिपात (खमासमणुं ) उत्थापन (स्थापना ऊठाने की) मुद्रा ८ मुक्ताशुक्ति मुद्रा से जावंति जावंत० जय-वीयराय. ४ अबमुट्ठिओ खामणेखामेमि राइयं... ९ जिन-मुद्रा से कायोत्सर्ग ध्यान Page #20 -------------------------------------------------------------------------- ________________ - પંચિંદિરા ( થતુતિ- મુસ્થાપળા) સૂત્ર (૧) પંચિંદ્રિય-સંવરણો, (અર્થ-) ૧) પાંચ ઇન્દ્રિયોને (વિષયોથી) રોકનારા-હટાतह नवविह-बंभचेरगुत्तिधरो । વનારા તથા નવ પ્રકારની બ્રહ્મચર્યની વાડનું પાલન કરचउबिह-कसायमुक्को, નારા અને ચાર પ્રકારના કષાયોથી મુક્ત, એમ ૧૮ इअ अट्ठारस-गुणेहिं संजुत्तो ।। ગુણોથી સંપન્ન, તથા (૨) પંઘ-મહત્વય-guો, ૨) (અહિંસાદિ) પાંચ મહાવ્રતવાળા, (જ્ઞાનાચારાદિ) पंचविहायार-पालण-समत्थो । પાંચ પ્રકારના આચાર પાળવામાં સમર્થ, પાંચ સમિતિ पंच-समिओ तिगुत्तो, અને ત્રણ ગુપ્તિને ધરનારા, એવા ૩૬ ગુણવાળા મારા ગુરુ છે. छत्तीस-गुणो गुरु मज्झ ।। સમજ-આ સૂત્ર બોલતી વખતે આચાર્ય મહારાજ દેખાય અને તે ૧૮-૧૮ નિવૃત્તિ-પ્રવૃત્તિ ગુણવાળા છે એમ આ રીતે જોવાનું - ૧૮ નિવૃત્તિ ગુણ ૧૮ પ્રવૃત્તિ ગુણ ૫ ઇન્દ્રિય નિવૃત્તિ ૫ મહાવ્રત પ્રવૃત્તિ ૯ બ્રહ્મચર્ય વાડભંગ નિવૃત્તિ ૫ આચાર પ્રવૃત્તિ ૪ કષાય નિવૃત્તિ ૫ સમિતિ પ્રવૃત્તિ ૩ ગુપ્તિ પ્રવૃત્તિ ૧૮ ૧ જૈનશાસનની મર્યાદા છે કે ધર્મનું અનુષ્ઠાન દેવાધિદેવ અથવા ગુરુની નિશ્રા અર્થાત્ સમક્ષમાં કરાય. તેથી જ્યાં ગુરુયોગ ન હોય ત્યાં ગુરુની સ્થાપના કરાય છે. આ સ્થાપના કોઇ પુસ્તકે યા માળા વગેરેની સામે સ્થાપના મુદ્રાથી (ચિત્રમાં નં. ૫) હાથ રાખીને નવકાર તથા પંચિદિય સુત્ર બોલીને કરાય છે. ક્રિયા સમાપ્ત થતાં ઉત્થાપન મુદ્રાથી (ચિત્રમાં નં. ૬) એક નવકાર બોલીને સ્થાપના ઉઠાવવાનું ન ભૂલાય. નહિતર સ્થાપિત આચાર્યની હાલવાથી આશાતના થાય. માશમણું-થોભવંડળ સૂત્ર. इच्छामि खमासमणो वंदिउं ' અર્થ - હે ક્ષમાશ્રમણ ! હું વંદન કરવા ઇચ્છું છું. जावणिज्जाए निसीहियाए બધી શક્તિ લગાવીને તથા દોષત્યાગ કરીને, मत्थएण वंदामि મસ્તક નમાવી હું વંદન કરું છું. ચિત્ર સમજ - આ પ્રણિપાત વંદનમાં ધ્યાનમાં રહે કે બે હાથ, બે પગના ઢીંચણ અને મસ્તક એ પાંચ અંગ જમીનને અડે એ માટે બે હાથની અંજલિ બે ઢીંચણની વચમાં ભૂમિ પર અડાડવાથી મસ્તક સહેલાઇથી જમીનને અડે છે. (ચિત્રમાં નં. ૩) આમાં ‘ઇચ્છામિ’થી વંદિઉં' એક ભાગ અને જાવણિ... નિસી૦ બીજો ભાગ. ઉભા ઉભા યોગમુદ્રાથી હાથ જોડીને બોલવાનું. પછી પાંચ અંગ ભૂમિને સ્પર્શતાં ‘મથએણ વંદામિ’ બોલવું. | મુદ્રા -૩ - યોગમુદ્રા, મુક્તાશુક્તિમુદ્રા અને જિનમુદ્રા. (ચિત્રમાં નં. ૭,૮,૯) (૧) યોગમુદ્રામાં બે હાથ એવી રીતે જોડાય કે આંગળીના ટેરવાં સામસામે એકબીજાની પાછળ આવે. બધાં સૂત્ર, સ્તુતિ, સ્તવન યોગમુદ્રાથી બોલવાના, કેમકે જિનાજ્ઞા છે જયપાઢો રોફ નો મુદાઈ | (૨) માત્ર મુક્તાશુક્તિમુદ્રાથી જાવંત ચેઇન્જ જાવંત કેવિત્ર અને જયવીયરાય એ ત્રણ સૂત્ર બોલવાનાં. આ મુદ્રામાં ટેરવાં એકબીજાની સામસામે આવે. તેથી હાથની અંજલિ મોતીની છીપની જેમ પોલી રહે. (૩) કાયોત્સર્ગ જિનમુદ્રાથી કરાય. આમાં ઉભા ઉભા માથું ઝૂકેલું નહિ કિંતુ સીધું પણ આંખ અર્ધ ખુલ્લી અને કીકી નીચી નાસિકાના અગ્રભાગ પર સ્થાપેલી રહે અને બે પગની વચમાં આગળ ચાર આંગળનું અંતર અને પાછળ એથી સહેજ ઓછું અંતર રહે. જિનેશ્વર ભગવાન ચારિત્ર-સાધનામાં મોટે ભાગે આ મુદ્રાથી ધ્યાનસ્થ રહે છે તેથી આ જિનમુદ્રા કહેવાય છે. માળા ગણવામાં પણ આ દષ્ટિ રખાય છે અને જમણો હાથ હૃદયની સામે રાખી એના અંગુઠા પર માળા રાખીને એને પહેલી આંગળીથી ફેરવવામાં આવે છે. તેમજ બાકીની ત્રણ આંગળી માળા પર છત્રની જેમ આડી રહે છે. (મુદ્રા ૧) anal use only Page #21 -------------------------------------------------------------------------- ________________ दरियावहिय AOONSCIEDISTOR इच्छाकारेण संदिसह भगवन ! इरियावहियं पडिक्कमामि ? इच्छं, इच्छामि पडिक्कमिउं ? पाणक्कमणे Ee इरियावहियाए विराहणाए गमणागमणे बीयक्कमणे 0 00 हरियक्कमणे VIVE ओसा-उत्तिंगh पणग-दगमट्टी जे मे जीवा विराहिया एगिदिया मक्कडा-संताणा संकमणे बेइंदिया तेइंदिया बेइंदिया 13000/ तेइंदिया-%ATHI 3 चउरिंदिया औ र पंचिंदिया - चउरिंदिया पंचिंदिया अभिहया किलामिया संघाइया वत्तिया संघट्टिया उद्दविया ठाणाओ ठाणं संकामिया जीवियाओ ववरोविया लेसिया Ed ernational परियाविया । तस्स मिच्छामि दुक्कड़ Page #22 -------------------------------------------------------------------------- ________________ ઇયિાવહિયં (પ્રતિક્રમણ) સૂત્ર इच्छाकारेण संदिसह भगवन् (અર્થ) - હે ભગવંત ! આપની ઇચ્છાથી આદેશ આપો કે હું ઇર્યાપથિકી इरियावहियं पडिक्कमामि ? (ગમનાગમન અને સાધ્વાચારમાં થયેલ વિરાધના)નું પ્રતિક્રમણ કરું ? છું, (અહીં ગુરુ કહે, “પડિક્કમેહ') ઇચ્છે (હું આપનો આદેશ ઇચ્છે યાને इच्छामि पडिक्कमित्रं સ્વીકારું છું.) ઇર્યાપથિકાની વિરાધનાથી (મિચ્છામિ દુક્કડ દ્વારા) પાછો इरियावहियाए विराहणाए ફરવા ઇચ્છું છું. ગમનાગમનમાં, વિકલેન્દ્રિય પ્રાણીને દબાવવામાં, ધાન્યાદિ गमणागमणे સચિત્ત (સજીવ) બીજને દબાવવામાં, લીલી (સચિત્ત) વનસ્પતિ દબાવपाणक्कमणे, बीयक्कमणे, વામાં, ઓસ (આકાશમાંથી પડતા સૂક્ષ્મ અકાય જીવ), કીડીના નગરાં, हरियक्कमणे, પાંચે વર્ણની નિગોદ (લીલ-ફુગ આદિ અનંતકાય જીવ), પાણી અને માટી ओसाउत्तिंग-पणग-दगमट्टी- (યા પાણી મિશ્રિત માટી-સચિત્ત કે મિશ્ર કીચડ), मक्कडा-संताणा-संकमणे કરોળિયાદિના જાળાં દબાવવામાં. जे मे जीवा विराहिया મારાથી જે કોઇ જીવ દુઃખિત થયા, (જીવ આ પ્રકારે) एगिदिया बेइंदिया એક ઇન્દ્રિયવાળા (પૃથ્વીકાયાદિ), બે ઇન્દ્રિયવાળા (શંખ-પોરા આદિ) तेइंदिया चउरिदिया ત્રણ ઇંદ્રિયવાળા (કીડી, મંકોડા આદિ), ચાર ઇંદ્રિયવાળા (માખી-ડાંસ पंचिंदिया આદિ) પાંચ ઇન્દ્રિયવાળા (મનુષ્ય-તિર્યંચ આદિ) fમહય, વરિયા, લેસિયા, (વિરાધના આ પ્રકારે)- અભિહતા (સામે ધસ્યા, ગમે તેનાથી કે લાતે संघाइया, संघट्टिया, માર્યા, હાથ પગથી ધકેલ્યા), વર્તિતા (ધૂળથી ઢાંક્યા, ઉલટાયા), શ્લેષિતા परियाविया, किलामिया, (ભૂમિ આદિ પર ઘસ્યા, કંઇક દબાયા), સંઘાતિતા (પરસ્પર ગાત્રોથી કવિયા, કાયાથી પિંડરૂપ [ભેગા કર્યા) સંઘટ્ટિતા (સ્પર્યા), પરિતાપિતા (સંતાપ્યા, ठाणाओ ठाणं પીડા આપી), કુલામિતા (કિલામણા=અંગ- ભંગ કર્યા), ઉપદ્રવિતા, (મૃત્યુ संकामिया, જેવું દુઃખ દીધું), ઠાણાઓ ઠાણ સંકામિયા (પોતાના સ્થાનથી બીજે સ્થાન जीवियाओ ववरोविया હટાવ્યા), જીવિયાઓ વવરોવિયા (જીવિતથી-પ્રાણથી રહિત કર્યા.) તસ્સ तस्स मिच्छामि दुक्कडं મિચ્છામિ દુક્કડં–તેનું મારે દુષ્કત (જે થયું તે) મિથ્યા થાઓ. ચિત્ર સમજ - જેમ કોર્ટમાં ખૂની માણસ ન્યાયાધીશ આગળ પોતે કરેલ ખૂનનો ભારે પશ્ચાત્તાપથી ક્ષમા માગે, એ પ્રમાણે આ સુત્રમાં સાધકે જીવ ગુરુની આગળ પોતાનાથી જાણ્યે અજાણ્યે કરાયેલ જીવવિરાધનાને ગણી બતાવી ભારે સંતાપથી એનો મિથ્યાદુક્ત કરે છે. એટલે આ સૂત્ર મનમાં ખૂનીના જેવો સંતાપ લાવીને બોલવાનું. (ચિત્રમાં પદ વાર જીવની ઓળખ ને વિરાધનાનું સ્વરૂપ બતાવેલું છે) a dશ્ય ઉતરી ચત્ર तस्स (અર્થ) – (જે દોષ - અતિચારનું પૂર્વે આલોચન-પ્રતિક્રમણ કર્યું) એના (૧) ઉત્તરી વરોળ "ઉત્તરી-કરણ (શુદ્ધિ કરવા માટે સ્મૃતિરૂપ સંસ્કાર દ્વારા ફરીથી યાદ કરી કાયોત્સર્ગ (ર) પાછિત્ત રો કરવા) દ્વારા, (એ પણ) પ્રાયશ્ચિત્ત કરવા દ્વારા, (એ પણ અતિચારનાશથી આત્માની) (૩) વિસાફિરોનું નિર્મળતા કરવા દ્વારા, (ને એ પણ માયાદિ) (४) विसल्लीकरणेणं *શલ્ય દૂર કરવા દ્વારા, (સંસારભ્રમણના હેતુભૂત જ્ઞાનાવરણીયાદિ). पावाणं कम्माणं પાપકર્મોનો ઉચ્છેદ કરવા માટે હું કાયોત્સર્ગમાં રહું છું. અર્થાત્ જે દોષનું પૂર્વે ગુરૂ निग्घायणट्ठाए આગળ પ્રકાશન કર્યું તેને ફરીથી યાદ કરી પશ્ચાત્તાપ કરવા પૂર્વક આત્માને નિર્મળ કરવાને ठामि काउस्सग्गं । અને શલ્યરહિત બનાવવા દ્વારા પાપકર્મોનો નાશ કરવા માટે હું કાયોત્સર્ગમાં રહું છું. ૧૩ | FOTIVE PERSONE Odly www.al Page #23 -------------------------------------------------------------------------- ________________ TETET ucation drumstonal सीयल सिज्जस वासुपूज् लोगस्स उज्जोअगरे धम्मतित्थयरे सुविहिं च पुप्फदंत विमल मणतं च जिणं M संभव धम्मं संतिं च वंदामि उसभ जिणं च चंदप्पहं पउमप्पहं एवं नए अभिथुआ वियरयमला पहीणजरमरणा कित्तिय-वंदिय-महिया जे ए लोगस्स उत्तमा सिद्धा बंदेसु निम्मलयस आइच्येत्तु अहिय पयासवरा । जिणे मजिअ च वंदे अरिहंते कित्तइस्स चवीस पि केवली ॥ वंदे ॥ कुंथुं सुपासं मभिणंदणं च सुमई च । Private & Perse अरं च मल्लि वंदे मुणिसुव्वयं नमिजिणं च । वंदामि रिि पासं तह वद्धमाणं शुभ च ॥ चउवीस पि जिणवरा तित्थयरा मे पसीयतु । आरुग्ग-बोहिलाभं समाहिवरमत्तमं दित ॥ सागरवरगंभीरा सिद्धा सिद्धि मम दिसंतु । aaaaaa Tegitogpals www.jairelib P Page #24 -------------------------------------------------------------------------- ________________ (૧) લોાપ્ત લગ્નોમારે, धम्म-तित्थयरे जिणे । अरिहंते कित्तइस्सं, चउवीस पि केवली || (ર) રસમ-મનિગ = રે, (રૂ) સુવિદિં = પુવંત, संभव-मभिणंदणं च सुमई च । पउमप्पहं सुपासं, जिणं च चंदप्पहं वंदे ॥ (૪) શું મરું = મત્નિ, ૨ 3 ૨ ૧ सीयल-सिज्जंस- वासुपुज्जं च । विमल-मणतं च जिणं, धम्मं संतिं च वंदामि || पासं तह वद्धमाणं च ॥ (૧) પુર્વ મણ્ અમિથુના, वंदे मुणिसुव्वयं नमिजिणं च । वंदामि रिट्ठनेमि, લોમસ (ચતુર્વિશતિસ્તવ) સૂત્ર અર્થ - ૧) પંચાસ્તિકાય લોકના પ્રકાશક, ધર્મતીર્થ (શાસન)ના સ્થાપક, રાગદ્વેષના વિજેતા, અષ્ટપ્રાતિહાર્યની શોભાને યોગ્ય, ચોવીસ પણ સર્વજ્ઞોનું હું કીર્તન કરીશ. ૨) શ્રી ઋષભદેવ અને શ્રી અજિતનાથને વંદન કરું છું. શ્રી સંભવનાથ, શ્રી અભિનંદન સ્વામીને, શ્રી સુમતિનાથને, શ્રી પદ્મપ્રભસ્વામી, શ્રી સુપાર્શ્વનાથને તથા શ્રી ચંદ્રપ્રભસ્વામીને વંદન કરું છું. ૩) શ્રી સુવિધિનાથ યાને શ્રી પુષ્પદંત સ્વામીને, શ્રી શીતલનાથ, શ્રી શ્રેયાંસનાથ, શ્રી વાસુપૂજ્ય સ્વામીને, શ્રી વિમળનાથ, શ્રી અનંતનાથને, અને શ્રી ધર્મનાથ, શ્રી શાંતિનાથને વંદન કરું છું. (૬) વિત્તિય-પંવિય-મહિયા, जे ए लोगस्स उत्तमा सिद्धा । आरुग्ग बोहिलाभ, समाहिवरमुत्तमं दिंतु ॥ (૭) ચંવેસુ નિમ્મતયા, आइच्चेसु अहियं पयास-यरा । सागर-वरगंभीरा, सिद्धा सिद्धिं मम दिसंतु । विहयरय-मला पहीणजर-मरणा । चउवीस पि जिणवरा, तित्थयरा मे पसीयंतु ॥ ૧ 3 ૩ ૨ ૨ ૧ ૨ ૨ ૪) શ્રી કુંથુનાથ, શ્રી અરનાથ, શ્રી મલ્લિનાથને, શ્રી મુનિસુવ્રતસ્વામી તથા શ્રી નમિનાથને વંદન કરું છું. શ્રી નેમનાથને તથા શ્રી પાર્શ્વનાથ, શ્રી વર્ધમાનસ્વામીને વંદન કરું છું. ૫) એ પ્રમાણે મારાથી સ્તવાયેલ, કર્મરજ-રાગાદિમળથી રહિત બનેલા, અને જરાવસ્થા તથા મૃત્યુથી મુક્ત થયેલ, ચોવીસ પણ જિનેશ્વર શાસન સ્થાપકો, મારા પર અનુગ્રહ કરે. ૬) કીર્તન-વંદન-પૂજન કરાયેલ, અને લોક (મંત્રસિદ્ધાદિ અને સિદ્ધસમુહ)માં જે શ્રેષ્ઠ સિદ્ધ છે એ ભાવ આરોગ્ય-મોક્ષ માટે (યા આરોગ્ય અને) બોધિલાભ (વીતરાગતા સુધીના જૈનધર્મની પ્રાપ્તિ) અને ઉત્તમ ભાવસમાધિ આપો. ૭) ચંદ્રોથી અધિક નિર્મળ, સૂર્યો કરતાં અધિક પ્રકાશકર, સમુદ્રોથી ઉત્તમ ગાંભીર્યવાળા (યા સાગરોમાં શ્રેષ્ઠ સ્વયમ્ભરમણ સમુદ્ર જેવા ગંભીર) જીવનમુક્ત સિદ્ધો (અરિહંતો) મને મોક્ષ આપો. ચિત્રસમજ - ચિત્રમાં વચ્ચે ગાથાની લીટીવાર કુલ ૨૪ ભગવાન મૂક્યા છે. ૧લી ગાથામાં ક્રમશઃ ‘લોગસ્સ ઉજ્જોઅગરે' આદિ પદથી જ્ઞાનાતિશય, વચનાતિશય, અપાયાપગમ (રાગાદિ-નાશ) અતિશય, ને પૂજાતિશય સૂચવ્યા, તે ચિત્રમાં વચ્ચે મથાળે દર્શાવ્યા પ્રમાણેના પ્રતિક મન સામે લાવી યાદ કરવાના. બધા ભગવાન એ પ્રમાણે સૂર્ય જેવા પંચાસ્તિકાય-પ્રકાશક, સમવસરણ પર તીર્થસ્થાપક, મિત્ર-શત્રુ પર રાગાદિવિજેતા, અને અષ્ટપ્રાતિહાર્યની શોભાને અર્હ=યોગ્ય જોવાના. ‘ચઉવીસ' પિ=૨૪ પણ એમાં ‘પણ’ શબ્દથી સર્વ દેશ-કાળના બીજા અનંત તીર્થંકર સૂચવ્યા, તે ૨૪ની આસપાસ ને પાછળ જોવાના. • ગાથા-૨જી-૩જી-૪થી બોલતાં એની દરેક લીટીવાર ચિત્ર પ્રમાણે એટલાજ ભગવાન દેખવાના. દા.ત. ‘ઉસભ-મજિઅં’ તો ૧લી લીટીમાં ‘ૠષભદેવ-અજિતનાથ' એ બે ભગવાન સમલેવલ પર દેખાય, એમની નીચે ૩જા-૪થા-૫મા ભગવાન, એમ છેલ્લે ૨૩મા-૨૪મા દેખાય. આ દરેક ભગવાન વળી પ્રાતિહાર્ય સહિત, અને એ દરેકના ચરણકમળે આપણું માથું નમેલું દેખાય. ૧૫ Sorial Use Or www.thakorally. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૦ ગાથા ૫મીમાં ‘ચઉવીસં પિ'થી ૨૪ અને બીજા અનંત જિનવર તીર્થંકર જોવાના, એ પણ હાથ જોડી નિર્મળ અને અક્ષય સ્વરૂપ જોઇ એમના પ્રસાદ-પ્રભાવની માંગણી કરવાની, અર્થાત્ પ્રભાવ આપણે ઝીલીએ એવી અભિલાષા કરવાની. પ્રસાદ-પ્રસન્નતાકૃપા-કરૂણા બધું એમના અચિંત્ય પ્રભાવસ્વરૂપ છે. • ગાથા - ૬માં જોવાનું કે બધા ભગવાનનું ત્રણે લોકમાં કીર્તન-વંદન-(મૂર્તિદ્વારા) પૂજન થયેલું છે, અને એ મંત્રસિદ્ધ વિદ્યાસિદ્ધ આદિમાં શ્રેષ્ઠ શુદ્ધ-બુદ્ધ-મુક્તસિદ્ધ છે એ જોવાનું. આપણને ભાવ આરોગ્ય-મોક્ષ માટે બોધિલાભ (વીતરાગતા સુધીનો જૈનધર્મ) અને ઉત્તમ ભાવસમાધિ આપો એમ પ્રાર્થના કરવાની. ગાથા ૭મીમાં ચિત્રમાં છેક નીચે બતાવ્યા પ્રમાણે ભગવાનને ચંદ્ર-સૂર્યસાગર કરતાંય અધિક નિર્મળ, પ્રકાશક, અને ગંભીર તથા સિદ્ધશિલા પર બિરાજમાન સિદ્ધ તરીકે જોતાં એ મોક્ષ આપો એવી પ્રાર્થના કરવાની. अन्नत्थ ऊससिएणं नीससिएणं खासिएणं छीएणं जंभाइएणं उड्डणं वाय- निसग्गेणं भमलीए पित्त-मुच्छाए सुहुमेहि अंग-संचालेहिं सुहुमेहिं खेल-संचालेहिं सुहुमेहिं दिट्ठि-संचालेहिं एवमाइएहिं आगारेहिं अभग्गो अविराहिओ हुज्ज मे काउस्सग्गो जाव अरिहंताणं भगवंताणं नमुक्कारेण न पारेमि ताव कार्य ठाणेणं मोणेणं झाणेणं अप्पाणं वोसिरामि । અન્નલ્થ સૂત્ર पज्बुवासामि, दुविहं तिविहेणं, मणं वाया कायेणं, न करेमि, न कारवेमि, तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि (અર્થ ) સિવાય શ્વાસ લેવો, શ્વાસ છોડવો, ખાંસી ખાવી, છીંક ખાવી, બગાસુ ખાવું, ઓડકાર આવવો. વાછૂટ થવી, ચક્કર આવવા, પિત્તવિકારથી મૂર્છા આવવી. સૂક્ષ્મ અંગસંચાર થવો સૂક્ષ્મ કફ સંચાર થવો સૂક્ષ્મ દૃષ્ટિસંસાર થવો ઇત્યાદિ અપવાદો (સિવાય) મારે સર્વથા કે અંશે (પણ) અભગ્ન કાયોત્સર્ગ (કાયાના ત્યાગથી યુક્ત ધ્યાન) હો. જ્યાં સુધી (નમો અરિહંતાણં બોલવા પૂર્વક) અરિહંત ભગવંતોને નમસ્કાર કરવા વડે (કાયોત્સર્ગ) ન પાયું, ત્યાં સુધી (અપ્પાણં=) મારી પોતાની કાયાને સ્થિરતા, મૌન અને ધ્યાન રાખીને વોસિરાવું છું. ( ઊભી નિશ્ચલ અવસ્થામાં છોડી દઉં છું.) કરેમિ ભંતે સૂત્ર રેમિ ભંતે ! સામાન્ડ્સ | (અર્થ)- હે ભગવંત ! હું સામાયિક કરું છું. પાપવાળી પ્રવૃત્તિનો સાવપ્ન નોનું પવ્યવસ્વામિ । નાવ નિયમ પ્રતિજ્ઞાબદ્ધ ત્યાગ કરું છું, (તેથી) જ્યાં સુધી હું (બે ઘડીના) નિયમનું સેવન કરું, (ત્યાં સુધી) ત્રિવિધથી મન-વચન-કાયાથી દ્વિવિધ (સાવધ પ્રવૃત્તિ) હું કરીશ નહિ, કરાવીશ નહિ, હે ભગવંત ! (અત્યાર સુધી કરેલ) સાવદ્યનું પ્રતિક્રમણ કરું છું, નિંદા કરું છું, ગહ કરું છું. (એવા સાવધભાવવાળા મારા) આત્માનો ત્યાગ કરું છું. (વિવેચન) ‘સામાયિક’ એ એક એવું અનુષ્ઠાન છે કે જેમાં ‘સમાય’=સમભાવનો આય (લાભ) થાય. આ સામાયિક ‘સાવદ્યયોગ’ યાને મન- વચન-કાયાથી પાપવાળી પ્રવૃત્તિના પચ્ચક્ખાણ (=પ્રતિજ્ઞાબદ્ધ ત્યાગ)થી થઇ શકે છે. આમાં પચ્ચક્ખાણ કેવા પ્રકારનું છે ? તો કે જ્યાં સુધી ‘નિયમ’ બે ઘડીનો અભિગ્રહ ચાલે ત્યાં સુધી મન-વચન-કાયાથી સાવદ્યયોગ સ્વયં ન કરવો અને બીજા પાસે ન કરાવવો.... આ સાવદ્યયોગનું પચ્ચક્ખાણ (ત્યાગ-પ્રતિજ્ઞા) શુદ્ધ થાય એટલા માટે આજ સુધી કરેલ સાવદ્યયોગનું * ‘પ્રતિક્રમણ’ = ‘મિચ્છામિ દુક્કડં' કરી મનને સાવધયોગથી પાછું ફેરવવું. * (૨) ‘નિન્દા’ - એ યોગની સ્વાત્મસાક્ષીએ ઘૃણા-દુર્ગંછા કરવી, * ૩) ‘ગહ’ ગુરુસાક્ષીએ ઘૃણા કરવી, અને * (૪) ‘અપ્પાણં વોસિરામિ' બોલતાં પૂર્વે સાવદ્યયોગ જે કષાયભાવથી કરેલ તે કષાયવાળા સ્વાત્માનું મમત્વ આમ મૂકી દેવું, કે ‘અરે ! કેવો મારો દુષ્ટ આત્મા કે એણે આવો કષાયભાવ અને પાપપ્રવૃત્તિ કરી ?' એમ એવા દુષ્ટ સ્વાત્માની ઘૃણા કરવી. આ સૂત્રને ‘સામાયિક દંડક' કહેવાય છે, એમાં ‘દંડક' એટલે ફકરો, પ્રેરાગ્રાફ, આલાપક (આલાવો) Jain Education Intemation ૧૬ Page #26 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છકીશ શુંહશઈ इच्छकार 'सुहराई ? (सुहदेवसि) 'सुख तप ? शरीर निराबाध ? "सुखसंजम जात्रा निर्वहो छोजी ? स्वामि ! 'शाता छे जी ? भातपाणी नो लाभ देशोजी । (વિવેચન-) પૃ. ૧૦ ચિત્ર ખાનું-૨ પ્રમાણે ઉભા રહી ‘ઇચ્છકાર’ સૂત્રથી ગુરુને ૧. રાત્રિ (દિવસ), ૨. ત૫, ૩. શરીર, ૪. સંયમ અને ૫. શાતા, આ પાંચ સંબંધમાં સુખપૂર્વકતાના પ્રશ્ન પૂછવામાં આવે છે. એમાં ‘ઇચ્છકાર ” = આપની ઇચ્છા હોય તો હું પૂછું કે “ (૧) ‘સુધરાઇ” (સુહદેવસિ) = આપની રાત્રિ (યા આપનો દિવસ) સુખરૂપ પસાર થયેલ ? ૨) આપનો તપ સુખેથી ચાલે છે ? ૩) આપના પુણ્યદેહને કોઇ બાધા પીડા નથી થઇને ? ૪) આપની સંયમ યાત્રાનો નિર્વાહ સુખરૂપે ચાલે છે ? ૫) આપને સુખશાતા વર્તે છે ?” પછી વિનંતિ કરાય છે કે “ભાત પાણીનો = સંયમોપકારક ભોજન-પાણી-વસ્ત્રપાત્ર-દવા આદિનો (સુપાત્રદાનનો) લાભ આપવા કૃપા કરશો.' (આ સૂત્ર બોલતાં ધ્યાન રહે કે “સુહરાઇ ? વગેરે પાંચે પદનું ઉચ્ચારણ પ્રશ્નના રૂપમાં થાય. મધ્યાહ્ન પહેલાં ‘સુહરાઇ” ને પછી ‘સુહદેવસિ’ બોલાય.) અomક્રિતિમ 'इच्छाकारेण संदिसह भगवन् (અર્થ -) પૃ. ૧૦ ખાનું- ૪ પ્રમાણે જમીન પર નમી પૂછવાનું - 'હે अब्भुडिओमि अमितर ભગવદ્ ! આપની ઇચ્છા હોય તો મને આદેશ આપો (કે હું અભ્યસ્થાન રાઠ્ય (કેવસિર્ચ) સ્થાનેવું; વંદન કરું) “અભિંતર-રાઇ’ = રાત્રિના (દિવસના) (થયેલ અપ इच्छं खामेमि राइयं (देवसिय) રાધો)ની, ‘ખામેઉં’= ક્ષમા માગવા, ‘અભુઠ્ઠિઓમિ' = હાજર થયો "जं किंचि, 'अप्पत्तियं-परप्पत्तियं, છું. (અહીં ગુરુ ‘ખામેહ” કહે.) “ઇચ્છે' = હું આપનો આદેશ સ્વીકારું દમત્તે-પાને, વિMp-, છું, રાત્રિક (દેવસિક) અપરાધોની ક્ષમા માગું છું. (તે આ પ્રકારે-) *જે ‘માનાવે-સંતાવે, કાંઇ (આપને) અપ્રીતિકર, અત્યન્ત અપ્રીતિકર, [(અથવા સ્વાત્મનિ'उच्चासणे-समासणे, મિત્ત કે પરનિમિત્તક) વિનય રહિત કર્યું હોય.] આહારમાં, પાણીમાં, १°अंतरभासाए-उवरि भासाए, વિનયમાં, વૈયાવચ્ચ (સેવા)માં, ‘એકવાર બોલવામાં, અનેકવાર બોલવામાં, ११जं किंचि मज्झ विणय-परिहीणं, (આપના કરતાં) ૯ઊંચા આસનમાં, સમાન આસનમાં, (આપનાથી કોઇને १२सुहुमं वा, बायरं वा, કરાતી વાતમાં) વચમાં બોલવામાં, વધારામાં બોલવામાં, "જે કાંઇ १३तुब्भे जाणह મારો વિનયરહિત સૂક્ષ્મ યા મોટો (અપરાધ) થયો હોય, (તે) આપ अहं न जाणामि, જાણતા હો, હું ન જાણતો હોઉં, તે સંબંધી મારું દુષ્કૃત મિથ્યા થાઓ. १५तस्स मिच्छा मि दुक्कडं । (અર્થાત્ એને હું નિંદ્ય અને ત્યાજ્ય-અકરણીય માનું છું.) | (અનુસંધાન પૃ. ૩૯ થી ઉવસગ્ગહરં સૂત્રનું ચાલુ) (સમજ) આ સૂત્ર બોલતાં લીલા વર્ણના પાર્થ પ્રભુ અષ્ટપ્રાતિહાર્યયુક્ત જોવાના, ૧ લી ગાથામાં ઉપસર્ગહર વગેરે રૂપે જોવા. દા.ત. નાવડું ડોલવા માંડયું ને પ્રવાસીએ દિલમાં પાર્થપ્રભુને લાવતાં ઉપસર્ગ હટી એ સ્થિર ચાલ્યું. એમ કર્મવાદળથી મુકાયેલા મેઘમુક્ત સૂર્ય જેવા છે. એમ સર્ષથી ડસાયેલનું બીજાએ પાર્થ સ્મરણ કરી ઝેર ઉતાર્યું; એમ મંગળ એટલે અંતરાયનાશક તત્વો અને કલ્યાણોના આવાસરૂપ છે, એમ જોવાનું. ગાથા-૨ વખતે કોઇ ‘વિસહર કુલિંગ મંત્ર જપે છે એના દુષ્ટ પ્રહાદિ ટળી એ સ્વસ્થ થતો દેખાય. ત્રીજીમાં ‘પાર્શ્વનાથાય નમઃ” જપી પ્રણામ કરતાં દુઃખ-દુર્દશા ટળતી જોવાની. ૪થીમાં ચિંતામણિ-કલ્પવૃક્ષને સમ્યકત્વની હેઠ જોવાના, ને સમકિતથી જીવો મોક્ષ પામતા જોવાના. પાંચમીમાં ભક્તિભર્યા દિલે બોધિ માગવાની. Fat Private & Personal use only Page #27 -------------------------------------------------------------------------- ________________ सिद्ध अनंत नमुं निशदिस सकल तीर्थ बंदु कर जोड वैमानिक देवलोक में कुल जिनमंदिर-८४,९७,०२३ कुल जिनबिंब-१,५२,९४,४४,७६० पांच (चैत्य) अनुत्तरे नवग्रैवेयके त्रणसें अढार (३१८) -(११-१२ में ३००) - (९-१० में ४००) ८ में स्वर्गे .७ में ६ ठे स्वर्ग ५ में वंदु ६००० ४०,००० ५०,००० ४ लाख त्रीजे १२ लाख 2 चोथे ८ लाख पहेले स्वर्गे लाख ३२ बीजे लाख २८ ज्योतिषी असंख्य मंदिर " असंख्य DDDDDDDDDDDDD बिंब DDDDDDDDDDDDD जगचिंतामणि अवरविदेहि तित्थयरा (जंकिंचि नामतित्थं) (जावंति चेइयाई) AAAA ठरस्य AAAAAA LHARAT ERIES व्यंतर असंख्य मंदिर बिंब... NAMO HIMAaya TIME TIMIT TIMI REDMITRAINEMASTRIYADEMONSTRATIMESTIONE FROM THE व्यंतर-असंख्य मंदिर बिंब... भवनपति में ७,७२ लाख मंदिर १३८९ क्रोड ६० लाख बिंब Education Infemalonial Page #28 -------------------------------------------------------------------------- ________________ જંકિંચિ સૂત્ર નં વિવિ નામતિન્દુ, સો પાયાનિ નાગુસે તો 1 અર્થ : સ્વર્ગ, પાતાળ (અને) મનુષ્ય લોકમાં જે કોઇ તીર્થ जाइं जिणबिम्बाइं, ताई सव्वाइं वंदामि || છે, (અને ત્યાં) જેટલા જિનબિંબ છે, એ સર્વને હું વંદન કરું છું. જાવંતિ સૂત્ર નાવત્તિ વેફરૂં, ૩ મરે સિરિયત્નો | અર્થ : ઊર્ધ્વ (લોક)માં, અધો - (લોક)માં, અને તિચ્છसव्वाइं ताई वंदे, इह संतो तत्थ संताई ।। લોકમાં જેટલા ચેત્ય (જિનમંદિર-જિનમૂર્તિ) છે, અહીં રહેલો હું ત્યાં રહેલા તે સર્વને વંદન કરું છું. ચણૂલોએ સૂa. સવનો, મરિહંત વેશ્યા, અર્થ સમસ્ત (ઊર્ધ્વ-અધો-તિચ્છ) લોકમાં રહેલા અરિહંતદેવના ચેત્યોના વરેન વIST૧૫... (વંદન-પૂજન-સત્કાર-સન્માન નિમિત્તે) હું કાયોત્સર્ગ કરું છું. (ચિત્રસમજ) - સામેના ચિત્રમાં બતાવ્યા પ્રમાણે, આપણે જાણે બહાર અલોકમાં ઊભા, સામે ૧૪ રાજલોક જોઇએ છીએ. એમાં ઉપરમાં ઠેઠ ૫ અનુત્તર વિમાનથી માંડીને ઠેઠ નીચે ૧૦ ભવનપતિ સુધીના જિનમંદિર-જિનબિંબ દેખાય.. | અંકિંચિ' બોલતાં ‘સર્ગો’ એટલે ઊંચે વૈમાનિક- જ્યોતિષ દેવલોકમાં, ‘પાયાલિ' એટલે નીચે પાતાળમાં વ્યંતર-ભવનપતિમાં, તથા ‘માણસે લોએ' એટલે મનુષ્યલોકમાં જંબૂઢીપાદિમાં, ‘તિર્થં’ = જૈન તીર્થો - મંદિરો, અને ‘જિબિંબાઇ', જિનબિંબો શાશ્વતા દેખાય, માનવલોકમાં અશાશ્વતા શત્રુંજયાદિના પણ દેખાય. (અહીં મનુષ્યલોકથી મધ્યલોક લઇએ, તો જ્યોતિષી- વ્યંતરસ્વર્ગ પણ આમાં ગણાય.) વ્યંતર- જ્યોતિષીમાં અસંખ્ય મંદિર-મૂર્તિ જોવાના, બાકીમાં સંખ્યાતા શાશ્વત બિંબ રત્નમય દેખાય. એ દરેક બિંબના ચરણમાં આપણું માથું ઝુકેલું, એટલે અસંખ્ય માથાં ઝુકેલા જોવાના એમ વંદના કરવાની. | ‘જાવંતિ’ બોલતાં, આપણે અલોકમાં નહિ, પણ “ઇહસંતો’=અહીં જ બેઠા ઉંચે જ્યોતિષી-વૈમાનિકના, નીચે વ્યંતરભવનપતિના, અને આપણી આસપાસ મધ્યલોકના ચૈત્ય= જિનમંદિર - મૂર્તિ પર દૃષ્ટિ નાખવાની ને વંદના કરવાની. | ‘સવલોએ' બોલતાં, જાણે આપણે અલોકમાં, ને સામે ૧૪ રાજલોક દેખાય, અને એમાં સમસ્ત જિનબિંબોના સર્વકાળના દેવ-મનુષ્યોથી કરાતા વંદન-પૂજન-સત્કાર-સન્માન નજરે ચડે. (જુઓ ‘અરિહંતચેઇ0’ ચિત્ર પૃ. ૩૦ પર. એમાં પૂજન પુષ્પાદિથી, ‘સત્કાર' આંગી-આભૂષણાદિથી, ‘સન્માન' સ્તુતિ-ગુણગાનાદિથી.) ‘સામાઇય-વય-જતો' (સામાયિક-પાણ) સત્ર | સામાફિય-વય-નુત્તો, નાવ મળે દોડુ નિયમ-સંજુરો ! (અર્થ-) (૧) સામાયિકવ્રતથી યુક્ત જીવ જ્યાં સુધી fછન્ન સુકું , સામાય નત્તિયા વારા ||૧|| મનમાં નિયમસહિત હોય, (ત્યાં સુધી) તે અશુભ सामाइयंमि उ कए, समणो इव सावओ हवइ जम्हा । કર્મને છેદતો રહે છે. (આ પણ) સામાયિક જેટલી एएण कारणेणं, बहुसो सामाइयं कुज्जा ।।२।। વાર થાય (તેટલી વાર). (૨) સામાયિક કરાય એમાં सामायिक विधिए लीधुं, विधिए पार्यु, विधि करता जे कोई अविधि हुओ होय ते सवि हु શ્રાવક સાધુ જેવો થાય છે. એટલા માટે બહુવાર मन-वचन-कायाए करी मिच्छामि दुक्कडं । સામાયિક કરવા જેવું છે. दश मनना, दश वचनना, बार कायाना, ए बत्रीश दोषमाहि जे कोइ दोष लाग्यो होय, ते सवि हु मन, वचन, कायाए करी मिच्छा मि दुक्कडं ।। ૧૯ | D ate Page #29 -------------------------------------------------------------------------- ________________ नमुन्धुणं भगवंताणं नमुत्युण E अरिहंताण आइगराण सय सबुद्धाण दीक्षा लेते है नित्ययराण पुरिसुत्तमाणं पुरिससीहाण पुरिस वर पुरिस-वरगंधहत्थीण: पुण्डरीआणं श्रीदेवी Jain Ed i n For Privat & Personal use only /www.joinenore Page #30 -------------------------------------------------------------------------- ________________ नमुत्थु (૧) અરિહંતાનું भगवंताणं નમુ@i' (શસ્તવ, ‘પ્રણિપાત-દંડક’) સૂત્ર (અર્થ-) - નમસ્કાર હો * (અષ્ટ પ્રાતિહાર્યાદિ સત્કારને યોગ્ય) અરિહંતોને, * (ઉત્કૃષ્ટ એશ્વર્યાદિમાન) ભગવંતોને, (આ સૂત્રમાં `નમ્રુત્યુ નં′ પદ અર્થમાં દરેક વિશેષણને લાગી શકે, જેમકે, નમોત્થાં અરિહંતાણં, નમોત્થાં ભગવંતાણં, નમોમાંં આઇગરા ....) * (પોતપોતાના ધર્મશાસનનો) પ્રારંભ કરનારને, * (ચતુર્વિધ સંઘ યા પ્રથમ ગણધર સ્વરૂપ) તીર્થના સ્થાપકને, × (ગુરુ વિના) સ્વયં સમ્યગ્બોધ પામેલાને. * જીવોમાં (જાત્યરત્નની જેમ અનાદિકાળથી) ઉત્તમને, (ર) માારાનું तित्थयराणं सयं-संबुद्धाणं (રૂ) પુરસુત્તમાર્ગ - पुरिस-वरपुंडरीयाण पुरिस-वरगंधहत्थीणं * (પરીસહોમાં ધૈર્ય, કર્મ પ્રત્યે ક્રૂરતા આદિથી) જીવોમાં સિંહ જેવાને, * (કર્મકીચડ-ભોગજળથી અલગ રહ્યે યા કૈવલ્યલક્ષ્મીદેવીના આશ્રય હોયે,) જીવોમાં શ્રેષ્ઠ કમળ જેવાને, * મારી-મરકી આદિ ઉપદ્રવ હાથીઓને દૂર રાખ્યું.) જીવોમાં શ્રેષ્ઠ ગંધ-હસ્તી જેવાને. (સૂચન) અહીં ‘નમ્રુત્યુણં’ અને અંતે ‘નમો જિણાણું' બોલતાં બે ઢીંચણ બે હાથ જમીનને અડાડવાનું ધ્યાનમાં રહે, (જાણે પ્રભુનાં ચરણે હાથ લગાડીએ છીએ એ કલ્પનાથી) પછી સૂત્ર ભૂમિ પર ઢીંચણ, હાથ અંજલિબદ્ધ, કોણી પેટ પર રાખી બોલવાનું, દૃષ્ટિ પ્રભુ સામે જ રહે. નવકાર સૂત્રમાં માત્ર ‘નમો’ પદ હોવાથી એનો અર્થ હું નમસ્કાર કરૂં છું થાય. અહીં ‘નમો અસ્તુ’ પદ હોઇ અર્થ ‘મારો નમસ્કાર હો.' આમાં નમસ્કારની પ્રાર્થના છે. ‘નવકાર’માં તો ‘ઇચ્છાયોગ'નો (ક્ષતિવાળો પણ ઇચ્છાથી કરાતો) નમસ્કાર છે, એ કરવાના આપણે અધિકારી છીએ. કિંતુ અહીં ‘નમો’ પદથી ‘સામર્થ્યયોગ'નો નમસ્કાર છે, જે વીતરાગભાવની નિકટપૂર્વમાં અપૂર્વ સામર્થ્યથી આવે છે. એ કરવાનો અત્યારે આપણે દાવો ન રાખી શકીએ, પરંતુ એની પ્રાર્થના-આશંસા-અભિલાષા કરી શકીએ. તેથી સૂચવવા અહીં ‘નમો’ સાથે ‘હ્યુ=અસ્તુ=હો' પદ છે. આ પ્રાર્થનામાં દિલની આશંસા-ઉત્કટ અભિલાષા વ્યક્ત થાય છે અને એ ધર્મનું બીજ છે માટે તે તે ધર્મની જેમ તેની પ્રાર્થના-આશંસા પણ અવશ્ય કર્તવ્ય છે એ સૂચિત થાય છે. એ (ચિત્રસમજ) - ૧) ‘અરિહંતાણં' બોલતાં, ચિત્રમાં બતાવ્યા પ્રમાણે, અનંતા સમવસરણ પર સુરાસુરેન્દ્રપૂજિત અષ્ટપ્રાતિહાર્યયુક્ત અનંત અરિહંત જોવાના, એમના ચરણે આપણા શિર નમેલા દેખાય. * ‘ભગવંતાણં’ બોલતાં, ‘ભગ’= સર્વોત્તમ એશ્વર્યરૂપ-યશ-શ્રી-ધર્મ-પ્રયત્નવાળા પ્રભુ દેખવાના. જેમકે ‘એશ્વર્ય’માં પ્રભુ સુવર્ણકમળ પર ચાલતા દેખાય. વળી મુખને ભામંડળ, પાછળ ક્રોડ દેવો, ઉપર દેવદુંદુભિ, બે બાજુ ચામર, ઉપર ૩ છત્ર, ગગનમાં સિંહાસન અને પ્રદક્ષિણા દેતા પંખેરા દેખાય. નીચે બે બાજુના ઝાડ પ્રભુને નમતા, વગેરે એશ્વર્ય જોવાનું. એમ અનુપમ રૂપાદિના પ્રસંગો જોઇ શકાય. ૨) ‘આઇગરાણું’માં ભગવાન ગણધરોમાં શ્રુત-પ્રવચનનો પ્રારંભ કરતા દેખાય, જે શ્રુત પછી ‘આચાર્યાદિ-પરંપરા’માં ચાલ્યું. ‘તિત્યયરાણ’માં પ્રભુ પ્રથમ ગણધર - ચતુર્વિધ સંઘરૂપી તીર્થની સ્થાપના કરતા દેખાય. ‘સયંસંબુદ્ધાણં’માં, ગુરુ વિના પ્રભુ સ્વયં-જાતે બુદ્ધ થઇ લોચ કરતા અને ચારિત્ર લેતા દેખાય. ૩) ‘પુરિસુત્તમાાં’માં, ખાણમાં પડેલા જાત્યરત્નની જેમ અનાદિ નિગોદમાં પ્રભુને ઉત્તમ જોવાના. અનાદિ ઉત્તમતા વિશિષ્ટ તથાભવ્યત્વથી, જે અંતે તીર્થંકરપણામાં પરિણમે છે. ‘પુરિસસીહાણં’માં, પ્રભુ સિંહ જેવા પરાક્રમી દેખાય, તપ- ધ્યાનથી કર્મો પ્રત્યે ક્રૂર, મોહની પ્રત્યે અસહિષ્ણુ, પરીસહ-ઉપસર્ગો પ્રત્યે ખેદરહિત... વગેરે, ‘પુરિસ-વરપુંડરીયાણું’માં, પ્રભુ કર્મકીચડમાં ઉગેલા, ભોગજળથી ઉછરેલા, કિંતુ એ બંનેથી ઊંચે રહેલા કમળ જેવા જોવાના, એ પણ કૈવલ્યશ્રી (કેવળજ્ઞાનરૂપી લક્ષ્મીદેવી)ના ભવનરૂપ કમળ જેવા પ્રભુ દેખાય. ‘પુરિસવરગંધહત્યીણ’માં, જેમ ગંધહસ્તી આવતાં ક્ષુદ્ર હાથીઓ ભાગી જાય, એમ પ્રભુ પધારતાં ૧૨૫ યોજનમાંથી મારી-મરકી-દુષ્કાળ-રેલ-તીડ વગેરે દૂર ભાગી જતા દેખાય. અનાજનાં ગાર્ડે ગાડાં આવે છે, લોક શાંતિ થવાથી નાચે-ખીલે છે, રેલ-તીડ પાછા વળી જાય છે, આકાશે વાદળ ઘેરાય છે... ૨૧ Page #31 -------------------------------------------------------------------------- ________________ अभयदयाणा धम्मदयाण धम्मदेसयाणी NITEDUCEmon ७भय (चित्त initional स्वस्थता लोगुत्तमाण धम्मनायगाणं धम प्रशसा लोगनाहाण कषाय प्रवर्तन-पालन-दमन लोगहियाणं For Private & Personal use only. मरगदयाणा धम्मसारहीणं चित्तानुकुलता चतुगात तिच्छदक धी मेचक्र लोग-पज्जोअगराणं 9 सरणदयाण वोहिदयाण तत्वजिज्ञासा नोगपड़वाणं तत्त्ववोध w.jainelibrary.org MAMALINI धम्मवर चाउरन्त-चक्कवट्टीणं Page #32 -------------------------------------------------------------------------- ________________ (૪) ૧ તોપુત્તમાળ २ लोगनाहाणं ३ लोहिया ४ लोगपवाणं હુ તો પખ્તોસારાનું (५) १ अभयदयाणं २ चक्खुदयाणं ३ मग्गदयाणं ४ सरणदयाणं ५ बोहिदयाणं (६) १ धम्मदयाणं २ धम्म देसयाणं ३ धम्म नायगाणं ४. धम्म सारहीणं ५ धम्म- वरचाउरंत चक्कवट्टी નમુથ્થુણં સૂત્ર (ચાલુ) (અર્થ) - ૧) સકલ ભવ્યલોકમાં (વિશિષ્ટ તથાભવ્યત્વથી) ઉત્તમને, ૨) ચરમાવર્તપ્રાપ્ત જીવોના નાથને, (માર્ગના યોગ-ક્ષેમ=પ્રાપ્તિ-સંરક્ષણ કરાવવાથી), ૩) પંચાસ્તિકાય લોકના હિત-રુપ. (યથાર્થ નિરૂપણથી), ૪) પ્રભુવચનથી બોધ પામનારા સંશી લોકોને દીવારૂપ, ૪) ઉત્કૃષ્ટ ૧૪-પૂર્વી ગણધર લોકોને ઉત્કૃષ્ટ પ્રકાશ કરનારને... ૧) ‘અભય’=ચિત્તનું સ્વાસ્થ્ય દેનારને, ‘ચક્ષુ’=ધર્મદ્રષ્ટિ, ધર્મ - આકર્ષણ દેનારને, ૩) ‘માર્ગ’= સરળ ચિત્ત દેનારને, ૪) ‘શરણ’= તત્વજિજ્ઞાસા દેનારને, ૫) ‘બોધિ’= તત્વબોધ (દર્શન-શ્રુતજ્ઞાન) દેનારને. ૧) ચારિત્રધર્મના દાતાને, ૨) ધર્મના ઉપદેશકને (આ સંસાર બળતા ઘરના મધ્યભાગ જેવો છે, ધર્મમેઘ જ એ આગ બૂઝવે' ઇત્યાદિ ઉપદેશકર્તાને) ૩) ધર્મના નાયકને, (સ્વયં ઉત્કૃષ્ટ ધર્મસિદ્ધ કરીને જ ધર્મ ઉપદેશવાથી), ૪) ધર્મના સારથિને (જીવરૂપી અશ્વને ધર્મમાં દમન- પાલન-પ્રવર્તન કરાવવાથી) ૫) ચતુર્ગતિ-ચૂરક શ્રેષ્ઠ ધર્મચક્રવાળાને. (ચિત્રસમજ)- ૪ થી સંપદામાં, પાંચે ‘લોક’ શબ્દના જુદા જુદા અર્થ છે. ‘લોગુત્તમાણં’ થી અભવ્યોને બાદ રાખી ચિત્રાનુસાર સકલ ભવ્યલોકમાં ઉત્તમ તરીકે પ્રભુને જોવાના. અભવ્યો કરતાં ઉત્તમ કહેવાનો કોઇ અર્થ નથી. ૨) ‘લોકનાથ’ તે ચરમાવર્તપ્રાપ્ત જીવોના જ નાથ, (ચિત્ર મુજબ) એવા જ જીવોને પ્રભુ ધર્મનો યોગ કરાવનારા અને કષાયથી સંરક્ષનારા જોવાના. અચરમાવર્તીને ધર્મયોગ થાય જ નહિં ૩) ‘લોકહિતરૂપ' તરીકે પ્રભુ પંચાસ્તિકાયભર્યા વિશ્વ (૧૪ રાજલોક) ના યથાર્થ પ્રરૂપક દેખાય. ૪) ‘લોકપ્રદીપ’ માં પ્રભુની વાણી ઝીલનાર લોક જોવાના. એવા લોકોને દીવારૂપ પ્રભુ છે. ૫) ‘લોકપ્રદ્યોતકર'માં ચિત્રાનુસાર ગણધરલોકોને જ્ઞાનપ્રદ્યોત (ઉત્કૃષ્ટ પ્રકાશ)કારી પ્રભુ જોવાના. ૫મી સંપદામાં ચિત્ર જુઓ. આ કલ્પના છે, જંગલમાં પ્રવાસીને લૂંટારા માલ લૂંટી આંખે પાટા બાંધી ભયભીત રખડતો કરી દે, ત્યાં કોઇ દયાળુ પહેલાં ‘અભય’ નિર્ભયતા આપે, પછી પાટા ખોલી ‘ચક્ષુ’ દૃષ્ટિ દે, ‘માર્ગે’ ચડાવે, ‘શરણ’ રક્ષણ દે, ‘બોધિ’= માલનો પત્તો આપે, એમ સંસાર-અટવીમાં કષાયચોરોથી જ્ઞાનાદિમાલ લૂંટાયેલા અને ભૂલા પડેલા ભયભીત જીવને પ્રભુ અભયાદિ આપે છે એ જોવાનું. ‘અભય' = ચિત્તસ્વાસ્થ્ય દઇ ૭ ભયોથી મુક્ત કરનાર પ્રભુ દેખાય, ‘ચક્ષુ’= ધર્મદષ્ટિ દેનાર-ધર્મઆકર્ષણકારી, ‘માર્ગ’= ધર્મમાર્ગ દેખાડનાર, ધર્મને અનુકૂળ સરળ ચિત્ત કરનાર, ‘શરણ’= રક્ષણદાતા, સરળ ચિત્તમાં તત્વજિજ્ઞાસા ઉભી કરનારા, ‘બોધિ’= તત્વદર્શન કરાવનારા પ્રભુ દેખાય. (એથી જીવને માલનો પત્તો મળ્યો.) ૬ઠ્ઠી સંપદામાં, ચિત્રાનુસાર, પ્રભુ ‘ધર્મદાતા’= ચારિત્રધર્મને દેનારા દેખાય, એમ ‘ધર્મદેશક’ પ્રભુ, ‘આ સંસાર બળતા ઘરના મધ્યભાગ જેવો સંતાપકારી છે, ચારિત્રધર્મરૂપી મેઘ જ એને બૂઝવે', વગેરે ધર્મોપદેશ દેતા દેખાય. ‘ધર્મનાયક’ એટલે પ્રભુ નટની જેમ ધર્મનેતા નહિ, પણ સ્વયં ઉપસર્ગ-પરીસહો વચ્ચે તપ-સંયમ-ધ્યાનધર્મ ઉત્કૃષ્ટ આરાધી ધર્મનેતા બનેલા, ‘ધર્મસારથિ’ એટલે જેમ સારથિ ઘોડાનું દમન-પાલન-પ્રવર્તન કરે, એમ પ્રભુ સાધક જીવોને ઉન્માર્ગથી દમી-રોકી, શુભ ભાવનાઓથી પાળી, ધર્મમાર્ગના પ્રવર્તાવનારા દેખાય. પ્રભુ ‘ધર્મ-શ્રેષ્ઠ-ચક્રવર્તી’, દાનાદિ ધર્મ-સમ્યગ્દર્શનાદિધર્મ-સાશ્રવનિરાશ્રવધર્મ-યોગાત્મકધર્મ સ્વરૂપ શ્રેષ્ઠ ધર્મચક્રને ધરનારા તરીકે દેખાય. આ ધર્મચક્ર ‘ચાઉરન્ત’= ચાર ગતિનો અંત કરનારું છે, એ જોવા ચાર ખૂણે એ ચાર ગતિ નષ્ટ થતી દેખાય. ૨૩ wwwal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ कम कम 'कम चौद राजलोक कर्म तिरंग (समस्त लोकालोक के शाश्वत ज्ञान दर्शन को धरनेवाले) अप्पडिहय-वर-नाणदंसण-धराणं BB पक प्रमा कम कम कम लोक कम वांसला और चंदन की ओर समान वृत्तिवाले होकर छद्म कर्म के आवरण दूर करनेवाले वियट्टछउमाणं 1 सवज्ञ-सवदशा, अचल - अरुज अनत अक्षय-अव्याबाध अपुनरावृत्ति सिद्धिगति-नाम-स्थान- संप्राप्त मुत्ताण मोअगाणं α0000000000000000000000 100gnoooo 000 बुद्धाणं बोहयाणं तिण्णाणं तारयाणं Toget TANCY JBOL जिणाणं जावयाणं मोक्षनगर में प्राप्त कैवल्य बोधवाले बुद्ध अज्ञान समुद्र को तैरनेवाला मोह को जीतनेवाला Page #34 -------------------------------------------------------------------------- ________________ તે 'સૂત્ર (ચાલુ) (७) अप्पडिहय वर-नाणदंसणधराणं वियट्ट-छउमाणं (८) जिणाणं जावयाणं तिण्णाणं तारयाणं बुद्धाणं बोहयाणं मुत्ताणं मोअगाणं (९) सव्वन्नूणं सव्वदरिसीणं સિવ-મ7-13T-Hiત-મવષયमव्वाबाह-मपुणरावित्ति सिद्धिगइ-नामधेयं-ठाणं संपत्ताणं नमो जिणाणं जियभयाणं (અર્થ)- અલિત શ્રેષ્ઠ (કેવળ)જ્ઞાનદર્શન ધરનારને, અસર્વજ્ઞભાવને દૂર કરનારને. (રાગ-દ્વેષ) જિતનારને-જિતાડનારને, (ભવસાગર-અજ્ઞાન) તરી ગયેલાને-તારનારને, (સર્વ) બોધ પામેલાને-બોધ પમાડનારને, મુક્ત થયેલાને-મુક્ત કરનારને, (૯) સર્વજ્ઞને, સર્વદર્શીને, નિરુપદ્રવ, સ્થિર, રોગરહિત, અનંત (જ્ઞાનવાળું), અક્ષય, બાધારહિત, જ્યાંથી ફરી (સંસારે) પાછું ન ફરવું પડે એવું, સિદ્ધિગતિ નામનું સ્થાન પામેલાને, ભયોને જીતી લીધા છે જેમણે એવા જિનેન્દ્ર ભગવંતને હું નમું છું ચિત્ર સમજ – ‘અપ્પડિહય’ પદ બોલતાં (ચિત્રખંડ ૧ અનુસાર) શુક્લધ્યાનથી પ્રગટેલા કેવળજ્ઞાન-કેવળદર્શનવાળા પ્રભુને ત્રિકાળના સમસ્ત વિશ્વને જોતા જોવાના. આ જ્ઞાનને કોઇ ભીંત-પર્વતાદિ દેશ-કાળના અંતર પ્રતિઘાત (બાધ) નથી કરી શકતા, વિયટ્ટછઉમાણં' પદ વખતે (ચિત્રખંડ ૧ નીચે અનુસાર) પ્રભુના ધ્યાનાગ્નિથી છઘસ્થભાવ યાને જ્ઞાનાવરણીયાદિ કર્મ બળી ગયા દેખાય. | ‘જિણાણ' આદિ પદોમાં (ચિત્રખંડ ૨ નીચેથી ઉપર અનુસાર) પ્રભુને જિન-તીર્ણ-બુદ્ધ-મુક્તરૂપે ખડા ધ્યાનસ્થ- બેઠેલાસમવસરણસ્થ અને મુક્ત સિદ્ધ એ ચાર અવસ્થામાં જોવાના. બહુવચન હોઇ અનંતા જોવાના. ‘જિણાણે’ માં જિન ૧૦ માં ગુણઠાણાને અંતે રાગદ્વેષ-વિજેતા (સમશત્રુમિત્ર) વીતરાગ બનેલા જોવા, પછી ‘તિણાણ'થી ૧૨માના અંતે બાકી ૩ ઘાતકર્મ અજ્ઞાન-નિદ્રાઅંતરાયના મહાસાગરને તરી જતા પ્રભુ ગોદોહિકા આસને દેખાય. ‘બુદ્ધાણં'માં ૧૩ મે ગુણઠાણે બુદ્ધ-સર્વજ્ઞ બની સમવસરણ પર બિરાજેલા જોવા. ‘મુત્તાણ” માં ૧૪માના અંતે સર્વકર્મથી મુક્ત બની સિદ્ધશિલા પર રહ્યા જ્યોતિસ્વરૂપ દેખાય. આંખ મીંચી આ ચારે અવસ્થા ક્રમશઃ ત્રાંસી ઉપર ઉપર જોવાની. | ચિત્રમાં બાજુમાં ઉપમા બતાવી છે, સંસાર-સાગર બતાવ્યો છે. એમાં મોહરૂપી મગરના મોંમાં ફસાયેલો જીવ નિગ્રંથચારિત્રરૂપી મુષ્ટિપ્રહારથી જીતી એમાંથી બહાર નીકળે છે (જિન), પછી અજ્ઞાનાદિ-સાગર તરી જાય છે (તિણ) બાદ કેવળજ્ઞાન સ્વરૂપ તટ પર પહોંચે છે, (બુદ્ધ) અંતે મોક્ષરૂપી ઇષ્ટ નગરે પહોંચી સ્થિર થાય છે, (મુક્ત) “જાવયાણ તારયાણં' વગેરે પદોથી પ્રભુના સહારે પ્રભુની પાછળ કે આજુબાજુ બીજા પણ જીવોને જિન-તીર્ણ-બુદ્ધ-મુક્ત બન્યા જોવાના. આમાં ‘બુદ્ધ'માં સર્વજ્ઞ બનેલા જીવો સુવર્ણકમળ પર દેખાય. ‘સવલૂણ' બોલતાં પૂર્વ ‘મુત્તાણ’ થી પ્રભુને સિદ્ધશિલા પર જોયા (ચિત્રમાં ઠેઠ ઉપર) તે ત્યાં જ ધારી રાખવાના, અને ત્યાં પણ ‘સવલૂ' = સર્વ-સર્વદર્શી જોવા. વળી એ ‘સિદ્ધિગતિ' નામનું સ્થાન એવું પામ્યા છે કે જ્યાં ‘સિવું અયલ અરુ’ છે, અર્થાત્ કોઇ અશિવ-ઉપદ્રવ નથી, ચલાયમાનતા નથી, રોગ નથી, કોઇ શેયનો અંત-સીમા નથી, ક્ષય-મૃત્યુ-નાશ નથી, કશી બાધા-નડતર નથી, ત્યાંથી ક્યારેય સંસારમાં પુનરાગમન નથી, આવા ‘સિદ્ધિગતિ-સંપ્રાપ્ત’ જોવા. એ “જિઅભયાણં' અર્થાત્ ભયોને જીતી નિર્ભય બનેલા દેખાય. એવા એ જિનેશ્વરદેવોને ‘નમો જિણાણં' બોલતાં પ્રભુના પગે પડી નમસ્કાર કરવાનો. અર્થાત્ પ્રભુના પગે આપણી હાથ અંજલિ ૧ કે ૩ વાર લાગે. તે પણ કલ્પનાથી આપણી અનંત અંજલિ કલ્પી, ઉપરોક્ત જિન-તીર્ણ વગેરેમાં પ્રભુ ખડા, બેઠા... વગેરે અનંતના ચરણે લાગતી જોવાની. | ૨૫ | Page #35 -------------------------------------------------------------------------- ________________ ora poi सब्वे. निविहेण वंदामि. దేశంవంవంవlaalaalalaalalaalalaalaalalaakaala Vilainella diello Ulaapte te le mar81810 eleakaalakalakaalaakaalaalalaalalaalalaahంతం వంశము संपडू अ वट्टमागा NEIOCOGGEGORGE COGGEOGGGEEG CCCCCCCCEGG EIGGEEGGE Gate Perale OTORROTOS POSSES COCCESESee PGEL CE Page #36 -------------------------------------------------------------------------- ________________ ‘ામોથુણં સૂત્ર (ચાલુ ભાગ ૪) કંબજિ વંદou जे अ अइया सिद्धा, (અર્થ) - જે જિનો ભૂતકાળમાં સિદ્ધ થયા, जे अ भविस्संति णागए काले । અને ભવિષ્યકાળ (સિદ્ધ) થશે, (ને જે) વર્તમાનમાં વિદ્યમાન છે. સં૫કું ૩૪ વટ્ટનાT સને સિવિશ્લેખ લંવારિ II (તે) સર્વને ત્રિવિધ (મન-વચન-કાયાથી) વાંદું છું. (ચિત્રસમજ) - અહીં ત્રિકાળના તીર્થંકર દેવોને વંદના છે. એ ધારવા (ચિત્રાનુસાર) વર્તમાન કાળના ૫ મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધરાદિ ૨૦ ભગવાન સામે જોવાના, ભૂતકાળના અનંત ભગવાન ૨૦ ના જમણા હાથે ને પાછળ જોવાના, ભવિષ્યકાલીન અનંતને ૨૦ના ડાબે, બોલતાં આંખ મીંચી આપણી સામે ડાબી બાજુ અતીત અનંતા પ્રભુ દેખાય. વચ્ચે મધ્યમાં ખાલી જગા છોડી જમણી તરફ ‘જે અ ભવિસ્તૃતિ...' થી ભાવી અનંત પ્રભુને જોવા. મધ્યમાં ‘સંપઇ અ...’ થી વર્તમાન ૨૦ પ્રભુ જોવા. ચિત્રમાં ડાબે-જમણે બતાવ્યું નથી. પરંતુ ભૂત-ભવિષ્યના અનંતા ભગવાન વર્તમાનમાં હયાત નથી માટે એ હાલ દ્રવ્યજિન કહેવાય. પણ આપણે જાણે ભૂતકાળભવિષ્યકાળમાં જઇ વાંદીએ છીએ તેથી એમને પણ સમવસરણ પર પ્રાતિહાર્યયુક્ત જોવાના. ‘સવે તિવિહેણ વંદામિ’ બોલતાં પ્રભુ ચરણે નમેલા, આપણા અનંતા શરીર કલ્પી એ અનંત અને ૨૦ના ચરણે આપણું લલાટ અને અંજલિ તથા મન અડે છે, ને વચન ‘વંદામિ બોલે છે એમ ધારવાનું-જોવાનું. 'છમોહ' સૂત્ર , નમોડર્ડ-સિલ્ફ-SSાર્યો-પાધ્યાય-સર્વસાધુખ્યઃ I (અર્થ-) હું (અનંત) અરિહંત-સિદ્ધ-આચાર્ય ઉપાધ્યાય-સર્વમુનિઓને નમસ્કાર કરું છું. (ચિત્રસમજ) - આ સૂત્રથી અનંતા પંચ પરમેષ્ઠી ભગવાનને નમસ્કાર છે માટે ‘અહેતુ’ ‘સિદ્ધા'... અલગ અલગ પાડીને બોલતાં આંખ મીંચી સામે ડાબી તરફથી ક્રમસર અનંત અરિહંત, સિદ્ધ... વગેરે પરમેષ્ઠી જોવાના. (એમાં ‘સિદ્ધો’ અરિહંત ને આચાર્યની વચ્ચે, પણ ઉપર દેખાય.) એ દરેક પોતાના કોલમમાં પાછળ પાછળ અનંતા infinite દેખાય. તેમજ દરેકના ચરણે આપણાં શિર અંજલિ લાગેલા એટલે અનંતાના ચરણે અનંતા મસ્તક લાગેલા જોવા. સામે લાઇનમાંને બદલે અરિહંત સિદ્ધ વગેરે એકેકની પાછળ પાછળ જોઇ શકાય. ત્યારે અનંતાની કલ્પના દરેકની સીધી લાઇનમાં કરવાની. આ દરેક પરમેષ્ઠીને ‘નવકાર સૂત્રમાં” બતાવ્યા પ્રમાણે એમની એમની ખાસ મુદ્રા (Pose) માં જોવાના. " ભગવાળહૈ..શિઝ भगवानहं, आचार्यहं, उपाध्यायह, सर्वसाधुहं । (ભાવાર્થ) આમાં ‘હં’ અક્ષર અપભ્રંશ ભાષાનો ૪ થી વિભક્તિનો પ્રત્યય છે. એમાં ‘ભગવાનહં' બોલતાં દષ્ટિ સામે અનંત અરિહંત-સિદ્ધ લાવવાના. જ્યારે જ્યારે અરિહંત જોઇએ ત્યારે ત્યારે એમને સમવસરણ પર યા ૮ પ્રાતિહાર્ય સહિત જોવાના ને એમનાથી ઊંચે સિદ્ધશિલા પર સિદ્ધ જોવાના. ‘આચાર્યહં'...વગેરેથી આચાર્ય આદિને જોવાના. દરેકના ચરણે આપણું માથું નમેલું જોવું. Page #37 -------------------------------------------------------------------------- ________________ ত||CC CচCি ITE০০৪ছুক্ত][ডী.০০ CE * For Private Personal Use Only www.jainelibrary.co Page #38 -------------------------------------------------------------------------- ________________ જાવંત છે વિ શાહ સૂત્ર जावंत के वि साहू (અર્થ –) જેટલા પણ ભરત- એરવત-મહાવિદેહમાં (કરણ- કરાવણभरहेरवय-महाविदेहे य । અનુમોદન) ત્રણ રીતે ત્રિદંડ (મન-વચન-કાયાની અસહ્મવૃત્તિ)થી વિરામ सव्वेसिं तेसिं पणओ પામેલા સાધુ છે, તે સર્વને હું નમન કરું છું. तिविहेण तिदंड-विरयाणं ।। હા આયઢિ ઉવજઝાએ શત્ર आयरिय उवज्झाए। (અર્થ)-આચાર્ય-ઉપાધ્યાય ની પ્રત્યે, सीसे साहम्मिए कुलगणे य । શિષ્ય પ્રત્યે, સાધર્મિકની પ્રત્યે, કુલ (આચાર્ય પરિવાર), जे मे केइ कसाया, ગણ (કુલસમુહ) ની પ્રત્યે મારે જે કોઇ કષાય થયો હોય, सब्बे तिविहेण खामेमि || (તેની) તે બધાની આગળ ત્રિવિધ (મન- વચન-કાયાથી) ક્ષમા માંગું છું. (૨) સવસ સUJસંપન્સ, પૂજ્ય સકલ શ્રમણસંઘ (ગણસમૂહ) પ્રત્યે भगवओ अअलि करिय सीसे । મસ્તકે અંજલિ લગાવી બધા सव्वं खमावइत्ता, (કષાય)ની ક્ષમા માગીને હું પણ એ બધાના खमामि सव्वस्स अहयं पि || (મારી પ્રત્યેના કષાયને) માફ કરું છું (એમના પ્રત્યે ઉપશાંત થાઉં છું). (3) સવસ નીવરાફિક્સ, સમસ્ત જીવરાશિની પ્રત્યે भावओ धम्म-निहिय-नियचित्तो । ઉપશમ ભાવથી ધર્મમાં મારું ચિત્ત સ્થાપિત કરી सळ खमावइत्ता, સર્વ (કષાય)ની ક્ષમા માંગી, હું પણ સર્વ (જીવો)ના ૨૩માનિ સવસ મફચે fપ // . (મારા પ્રત્યેના કષાયને) માફ કરું છું. (ઉપશાંત થાઉં છું). (ચિત્રસમજ) - ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ‘જાવંત કે વિ૦' સૂત્ર બોલતાં આ જોવાનું કે આપણે જાણે અલોકમાં ઉભા છીએ, સામે મનુષ્યલોકમાં (અઢી દ્વીપમાં) ૫ ભરત, ૫ ઐરવત, ૫ મહાવિદેહ છે, એમાં ત્રિવિધ (વાણી-વિચાર-વર્તાવના) યોગમાં મુનિઓ રહેલા છે. એમાં કેટલાક વિહાર કરે છે, કેટલાક ધ્યાન કરે છે, કેટલાક કાયોત્સર્ગમાં છે, કેટલાક ભણ- ભણાવે છે, માંદાની સેવા કરે છે. કેટલાક આવશ્યક-ચૈત્યવંદન-પડિલેહણાદિ ક્રિયા કરે છે, લોચકષ્ટ-પરિસહ-ઉપસર્ગ સહે છે વગેરે. આ બધા ત્રિદંડ (ત્રિવિધ દુષ્પવૃત્તિ, અસદ્ વિચાર-વાણી-વર્તાવ) થી ત્રિવિધ કરણ-કરાવણ-અનુમોદનથી વિરામ પામેલા છે. નથી જાતે એ કરતા, નથી બીજા પાસે એ ત્રિદંડ કરાવતા, ને નથી ત્રિદંડ કરનારના ત્રિદંડને પસંદ કરતા. એવા એમને જોતાં આપણે મસ્તકે અંજલિ લગાડી નમીએ છીએ, એ જોવાનું. આયરિય ઉવન્ઝાએ સૂત્ર બોલતાં, પહેલી ગાથા વખતે જાણે અલોકમાં ઉભા રહી આ જ ચિત્ર પ્રમાણે સામે લોકમાં બધા આચાર્ય-ઉપાધ્યાય-શિષ્ય-સાધર્મિક-કુળ (આચાર્ય પરિવાર)-ગણ (કુળસમૂહ) જોવાના, ને એમની ક્ષમા માંગવાની, નવકારચિત્ર પ્રમાણે આચાર્યો પાટ પર પ્રવચન દેતા, અને ઉપાધ્યાય વાચના દેતા દેખાય. બીજી ગાથા વખતે મસ્તકે અંજલિ લગાડી પૂજ્ય સાધુસંઘ દેખવો અને ખમાવવું-ખમવું. ત્રીજી ગાથા વખતે સામે ૧૪ રાજલોકના સમસ્ત એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવ જોવા, ને એમની ક્ષમા માંગવી-દેવી. • અઢાઇજેસુ સૂત્રનું ચિત્ર આજ પ્રમાણે. સૂત્ર અને અર્થ જુઓ પૃ. ૫૯ ઉપર. 'ચર્થર્સ વિથ શૂરા (સૂત્ર-) qસ વિ રાઉન (ઉવશિષ) (અર્થ)- દુષ્ટ ચિંતનવાળા, દુષ્ટ ભાષણવાળા અને કાયા- ઇંદ્રિયોની શ્ચિત્તિક કુમાસિક બ્રિ૪િ. દુષ્ટ ચેષ્ટાવાળા રાત્રિ (દિવસ) સંબંધી સમસ્ત અતિચારોનું શું ? એનું હે ભગવન્ ! આપની ઇચ્છાથી ફરમાવો, ત્યારે ગુરુ કહે ‘પડિક્કમેહ = (इच्छाकारेण संदिसह भगवन् ? પ્રતિક્રમણ કર’ આપણે કહીએ ‘ઇચ્છે = હું સ્વીકાર કરું છું, તે સર્વ ફ૪, તરૂ) મિચ્છાનિ કુવવ8 | - અતિચારોનું) મારું દુષ્કૃત મિથ્યા હો. (= દુષ્કતની ને જાતની ધૃણા કરે છે.) ૨૯ | Page #39 -------------------------------------------------------------------------- ________________ SO900 RECENERG AARI PPPPRO XXXSTORSXSXSEXSI WANNNAN सत्कार (वस्त्रालंकारादि से) २ पूजन (पुष्पादिसे) Doorced १ वंदन ४ सन्मान (स्तुति आदि से) ५बोधिलाभ आरहतचइयाणं ६ निरुपसर्ग (मोक्ष) श्रद्धा मेधाशुद्धशास्त्रग्रहण धृति. कुःखचिन्तामुक्त धारणा चित्तोपयोगदृढता जीवादितत्त्व प्रतीति से के आदर कौशल्य से. मनःसमाधिरुप धैर्य से अविस्मरण से अनुप्रेक्षा वयार्थानुचिंतन से श्रद्धा से, शरम-बलात्कार से नहीं। जलशोधकमणिबत चित्तमालिन्यशोधक Jain Educa t ional मेधा से, धृति से, धारणा से अनुप्रेक्षा से, जडता से नहीं रागद्वेषादि-व्याकुलता से नहीं चित्त की शून्यतासे नहीं तत्त्वार्थचिंतन के बिना नहीं औषध के समान चिन्तामणि-समान जिनोक्त मोतीमाला में परोये मोतीवत । आगरत्न से कमिलशोधक अग्निसन चितरोगनाशक सम्यक्शास्त्र के धर्म की प्राप्ति से दुःख चिन्तनपदार्थों अनुप्रेक्षा से अनुभूत बाहण-आदर-कौशल्य मेधा चिन्तामुनि लाम का दृढ संकलनधारणा अभियासविशेष-परमसंवेगदरता अधिकाधिक संप्रत्यय-कर्मबाश-केवलज्ञान Aaina Page #40 -------------------------------------------------------------------------- ________________ અહિં ચેઇયાણં (ચૈત્યda) સૂત્ર अरिहंत-चेइयाणं (અર્થ) - હું કાયોત્સર્ગ કરું છું करेमि काउस्सग्गं અરિહંત પ્રભુની પ્રતિમાઓના, १. वंदणवत्तियाए (મન-વચન-કાયાથી સંપન્ન) વંદન હેતુ, २. पूअणवत्तियाए (પુષ્પાદિથી સંપન્ન) પૂજન હેતુ, ३. सक्कारवत्तियाए (વસ્ત્રાલંકારાદિથી સંપન્ન) સત્કાર હેતુ, ४. सम्माणवत्तियाए (સ્તોત્રાદિથી સંપન્ન) સન્માન હેતુ, (તાત્પર્ય સમસ્ત ભક્તોથી કરાતા અર્ટબિં५. बोहिलाभवत्तियाए બના વંદન આદિની અનુમોદના અર્થે અને તેથી થતા કર્મક્ષયાદિના લાભ ६. निरुवसग्गवत्तियाए માટે.) (અને) સમ્યકત્વાદિ જૈનધર્મ હેતુ, મોક્ષ હેતુ, (આ પણ કાયોત્સર્ગ કયા १. सद्धाए સાધનોથી) તો કે, २. मेहाए ‘વઠ્ઠ માણીએ'= વધતી જતી ३. धिईए શ્રદ્ધાથી = તત્ત્વપ્રતીતિથી (શરણ-બળાત્કારથી નહિ) ૪. વારાણ મેધાથી = શાસ્ત્રપ્રજ્ઞાથી (જડતાથી નહિ) ५. अणुप्पेहाए ધૃતિથી = ચિત્તસમાધિથી (રાગાદિ-વ્યાકુળતાથી નહિ) वड्ढमाणीए ધારણાથી = ઉપયોગદૃઢતાથી (શૂન્યતાથી નહિ) ठामि काउस्सग्गं અનુપ્રેક્ષાથી = તત્ત્વાર્થચિંતનથી (ચિંતન વિના નહિ) હું કાયોત્સર્ગ કરું છું. | (સમજ) - આ સૂત્ર, અર્ણ પ્રતિમાઓના સકલ ભક્તોથી કરાતા વંદન-પૂજન-સત્કાર-સન્માનના અનુમોદન અને તેથી થતા કર્મ-ક્ષયાદિના લાભ હેતુએ તથા બોધિલાભ અને મોક્ષહેતુએ કાયોત્સર્ગ કરવા માટે બોલવાનું છે. આ સૂત્રમાં બે ભાગ છે. (૧) કાયોત્સર્ગના ૬ નિમિત્ત યાને પ્રયોજન કે જે પ્રયોજનોએ આ કાઉસ્સગ્ન કરાશે. (૨) કાયોત્સર્ગ માટે પ સાધન, કે જેના વડે કાયોત્સર્ગ- ધ્યાન કરાશે. ૧) છ નિમિત્ત (પ્રયોજન)માં પણ બે ભાગ છે (૧) “સમ્માણ’ સુધી ૪ નિમિત્ત, ચેત્યોનો વંદન-પૂજન-સત્કાર-સન્માન અને (૨) બોધિલાભ તથા મોક્ષ, એમ ૨ નિમિત્ત માટે અહીં ધ્યાનમાં રહે કે “અરિહંત ચેઇયાણં' પદને ‘વંદણo' થી ‘સમ્માણવત્તિયાએ’ સુધીના ચાર જ નિમિત્ત-પદો સાથે જોડવાનું છે, પણ પછીના ‘બોહિલાભ૦, નિરુવસગ્ગ’ સાથે નહિ. (કેમકે, વંદનાદિ ૪ તો ચેત્યોના હોય, કિન્તુ બોધિલાભ-મોક્ષ ચેત્યોના નહિ પણ આપણા લેવા છે.) આમ, “અરિ ચેઇયાણં' પદ ‘વંદણ૦' સાથે જોડાઇ ગયા પછી ‘કરેમિ કાઉ’ ‘પદ જોડાશે. તેથી અન્વય આ રીતે, ‘અરિ ચેઇવંદણવત્તિયાએ પૂયણo સક્કા૨૦ સમ્માણવત્તિયાએ કરેમિ કાઉસગ્ગ” હવે બાકી ‘બોટિલાભ૦’ આદિ બે નિમિત્તપદ સાથે ‘અરિ ચેઇ’ નથી જોડવાનું. માત્ર ‘કરેમિ કાઉ.' જોડાય. તેથી ‘બોહિo નિરવલ્સગવત્તિયાએ કરેમિ કાઉસ્સગ્ગ’ એમ અન્વય કરવાનો. એટલે કાયોત્સર્ગ આ છ પ્રયોજન લક્ષમાં રાખીને કરવાનો, અર્ધચેત્યવંદનાદિ ૪ અને બોધિ-મોક્ષ ૨ એમ છે માટે કાયોત્સર્ગ કરું છું. ( ૨) ૫ સાધનોના ‘સટ્ટાએ' આદિ ૫ પદ , પછી ‘વઠ્ઠમાણીએ' પદ છે એ આ દરેક ‘સદ્ધાએ, ‘મેહાએ,’ વગેરે સાથે જોડાશે. દા.ત. “સદ્ધાએ વઢ માણીએ, મેહાએ વડુંમાણીએ' ઇત્યાદિ. એમ કાયોત્સર્ગ ધ્યાન વધતી જતી શ્રદ્ધા- મેધાદિ પાંચને સાથે રાખી કરવાનો. માટે એ પાંચ કાયોત્સર્ગના સાધન છે. (ચિત્ર સમજ)- ચિત્રમાં ઉપર સીધી લાઇનમાં છે એમ, ‘અરિહંત ચેઇયાણં' બોલતાં, અહંતુ પ્રતિમાઓ દૃષ્ટિ સામે આવે. દેરાસરમાં હોઇએ તો સામેના પ્રતિમા ધ્યાનમાં લેવા. ‘વંદણવત્તિયાએ' બોલતાં ચિત્રમાંના ૧ અનુસાર કલ્પનાથી હજારો ભક્તો દ્વારા કરાતાં વંદન દેખાય. ‘પૂયણ' થી ચિત્રના ૨ અનુસાર ભક્તોથી કરાતાં પુષ્પાદિથી પૂજન, ‘સક્કા૨૦” થી ચિત્રના ૩ અનુસાર ભક્તોથી કરાતા આંગી-આભૂષણદાન આદિ સન્માન, ‘સમ્માણ’ થી ચિત્રના ૪ પ્રમાણે ભક્તકૃત સ્તુતિ-ગુણગાન દેખાય, એ દરેક દેખતાં અતિ હર્ષ થાય છે કે “વાહ ! આ પ્રભુને લાખો ભક્તોથી કરાતાં વંદન..કેવા સુંદર !' (અનુસંધાન પૃ. ૩૩ પર) છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ जगबन्धव जगरबण जगसत्यवाह Nummittinisms जगगुरु பனை મઢાવયસંહવિરાસવ चळवीसं पि जिणवर जयतु जगनाह जगभावबियक्रवण कम AMUGCN अप्पाडहयसासण कम ८कम जगचिंतामणि ८कम८करी Xr जगचिंतामगि कमविणासण Page #42 -------------------------------------------------------------------------- ________________ ‘જમચિન્તામણિ સૂત્ર ગાથા ૧-૨ (૧) નચિંતામણિ ! નાનાવું ! (અર્થ-) હે જગતના ચિંતામણિ રત્ન ! હે જગતના નાથ ! +T! ના૨૩UT ! હે જગતના ગુરુ ! હે જગતના રક્ષક ! जगबंधव ! जगसत्यवाह ! હે જગતના બંધવ (સગા !) હે જગતના સાર્થવાહ ! નામાવ-વિયq[ ! હે જગતના ભાવોના જ્ઞાતા ! (૨) માવજ-સંવિયવ ! હે અષ્ટાપદ પર સ્થાપિત બિંબવાળા ! વન્મકુ-વિMIT ! હે આઠ કર્મોના વિનાશક ! चउवीसं पि जिणवर ! હે ચોવીસે જિનેન્દ્રદેવ ! जयंतु अप्पडिहयसासण ! હે અબાધિત (ધર્મ-તત્ત્વ) શાસનવાળા ! આપ જયવંતા વર્તો. | (સમજ -) ગણધરદેવ શ્રી ગૌતમસ્વામીજી મહારાજે અષ્ટાપદ પર્વત પર જઇ ત્યાં ભરત ચક્રવર્તીએ સ્થાપેલ ૨૪ જિનેશ્વરદેવોના સ્વકાયા પ્રમાણ રત્નમય બિંબો આગળ આ સ્તુતિ કરી છે. આમાં ભગવાનના ૯ વિશેષણ છે, તે જગતના ચિંતામણિ-નાથ-ગુરુ-રક્ષક-બંધવ - સાર્થવાહ – ભાવજ્ઞાતા, હે અષ્ટકર્મનાશક અને હે અબાધિત શાસનના સ્થાપકે... (ચિત્રસમજ-) આમાં દરેક પદનો ભાવ મનમાં લાવવા ચિત્રમાં ડાબી બાજુ નીચેથી બતાવ્યા પ્રમાણે ભગવાન તેવા તેવા સ્વરૂપવાળા કલ્પના સામે આવે. ૧) ભગવાન ‘ચિંતામણિ રત્ન’ સમાન ચળકતા દેખાય તે અચિંત્ય પ્રભાવથી જગતને સુરનરસુખ ને મોક્ષસુખ દેનાર દેખાય. ૨) “નાથ' = જગતને દર્શન-શાન-ચારિત્ર પમાડનારા અને રક્ષનારા. ૩) ‘ગુરુ' = જગતને સમ્યકતત્ત્વ - ઉપદેશક. ૪) ‘રક્ષક’ = જગતને કષાયલુંટારાથી બચાવનારા, ૫) ‘બંધવ’ જગતને ‘અભયદાન દો, મૈત્રીભાવ રાખો' વગેરે શીખવી એના સાચા નિઃસ્વાર્થ સગા બનેલા. ૬) ‘સાર્થવાહ’ = જગતને મોક્ષમાર્ગ પર લઇ ચાલતા સાર્થપતિ. ૭) ‘ભાવવિચક્ષણ' = જગત યાને સમસ્ત લોકઅલોકના ત્રિકાળના ભાવના કુશળ શાતા. આ બધા પદ વખતે ચિત્રાનુસાર તે તે પ્રતિક દેખવાના. ૮) 'કર્માષ્ટ કવિનાશક' = પ્રભુએ ધ્યાનથી ૮ કર્મ નષ્ટ કર્યા, તે કર્મ બહારમાં બળતા દેખાય. ૯) ‘અપ્રતિકતશાસન' = ત્રિકાલાબાધ્ય અને સમસ્ત ઇતર દર્શનોથી અબાધિત શાસનવાળા. આમાં અનંત તીર્થકરોનું એકસરખું તત્ત્વશાસન-ધર્મશાસન દેખાય તથા ઇતરો બિચારા બાધ નહિ કરી શકવાથી વીલે મોંઢે પાછા ફરતા દેખાય. આવા અનંતા તો ખરા કિન્તુ ૨૪ પણ પ્રભુને અષ્ટાપદ ઉપર ચોમુખ મંદિરમાં જોવા. (અનુસંધાન પૃ. ૩૧ થી ‘અરિહંત ચેઇયાણ’ સૂત્રનું ચાલુ) ૫) ‘બોહિલાભવત્તિયાએ' આમાં સમ્યગ્દર્શન કલ્પનામાં લાવવા એક દૃષ્ટાન્તરૂપે ચિત્રમાં ડાબી બાજુ વચ્ચેમાં દેખાડવા પ્રમાણે ચંદનબાળાનો અત્યંત પ્રભુપ્રેમ-પ્રભુવચનશ્રદ્ધા જોવાના. (આના બદલે બીજા શ્રેણિકાદિના પણ જોઇ શકાય.) ચિત્રમાં માથું મંડેલી ચંદનબાળા પગે બેડીએ જકડાઇ, ભોયરામાં પૂરાયેલી ૩ દિવસ ભૂખી-તરસી બેઠી છતાં, ત્યાં પૂરનાર પર લેશ પણ દ્વેષ કે પૂરાવા વગેરેનું કોઇ પણ દુઃખ મનમાં ન લાવતાં મગજમાં પ્યારા વીરપ્રભુનું સ્મરણ ચિંતન કરી રહી છે. (શ્રેણિકાદિ ક્ષાયિક સમકિતવાળા ‘બહિલાભવત્તિયાએ' બોલે તે ‘બોધિલાભ' એટલે ઉપરની વિરતિથી માંડી વીતરાગતા સુધીની જેનધર્મ-પ્રાપ્તિ માટે બોલે.) ચિત્રમાં નીચે આડી લાઇનમાં કાયોત્સર્ગના પ સાધન, શ્રદ્ધા-મેધાદિને દૃષ્ટાન્ત વિવરણ સાથે દેખાડેચા છે. જેમકે, શ્રદ્ધા જળશોધકે મણિની જેમ ચિત્તની મલિનતા દુર કરે છે. ‘મેધા’ એ જેમ રોગીને ઔષધ પ્રત્યે પ્રેમ હોય તેમ શાસ્ત્રગ્રહણ પ્રત્યે અત્યન્ત આદર અને પ્રજ્ઞા કૌશલ્ય સ્વરૂપ છે. “વૃતિ' એ ચિંતામણિરત્નની જેમ ધર્મ અને કાયોત્સર્ગની પ્રાપ્તિથી થતી નિરાંત-પૈર્ય-હુંફ સ્વરૂપ છે. ‘ધારણા’ એ મોતીમાળામાં પરોવેલા મોતીની જેમ ચિંતનીય પદાર્થોનું દઢ શ્રેણિબદ્ધ ગોઠવાયેલા પદાર્થના દઢ સંકલનરૂપ છે. અનપેક્ષા' તત્ત્વાર્થ-ચિંતનરૂપ છે, અને તે પરમસંવેગની દઢતાદિ દ્વારા અગ્નિની માફક કર્મમળને બાળી નાખનારી છે. આ સાધનો પાછા વધી રહ્યા હોય એવી કલ્પના સાથે કાયોત્સર્ગ કરવાનો છે. anal For Privatb a l Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ जयतु वीर ! Salon LEASINGU जयउ सामिय ! जयउ सामिय ! रिसह सतुंजि उज्जितपहु नेमिजिपा mut अरुअच्छा मुणिसुखय S सहुरि पास दुह दुरिअ खड Page #44 -------------------------------------------------------------------------- ________________ જગચિંતામણિ સૂત્રમાં, કdભૂમિહિં જયઉ સામિઅહ માથા ૩-૪ (३) कम्मभूमिहिं कम्मभूमिहिं पढम संघयणि (અર્થ) - સર્વે કર્મભૂમિઓમાં (મળીને) વજ8ષભનાउक्कोसय सत्तरिसय जिणवराण રાચ સંઘયણવાળા ઉત્કૃષ્ટથી ૧૭૦ જિનેશ્વરો વિચરતા विहरंत लब्भइ । नवकोडिहिं केवलीण, મળે છે. ઉત્કૃષ્ટથી ૯ ક્રોડ કેવળજ્ઞાની (7) कोडिसहस्स नव साहू गम्मइ । ૯૦૦૦ ક્રોડ મુનિ મળે છે. હાલમાં ૨૦ જિનેશ્વરો, संपइ जिणवर वीस, मुणि बिहु कोडिहिं वरनाण, ૨ ક્રોડ શ્રેષ્ઠ (કેવળ) જ્ઞાનવાળા મુનિ, (અને) समणह कोडि सहस्स दुअ, ૨૦૦૦ ક્રોડ શ્રમણો थुणिज्जइ निच्चविहाणि ।। નિત્ય પ્રાતઃકાળે સ્તવવામાં આવે છે. (૪) નયર સાનિય ! નયર સાનિય ! હે સ્વામી ! આપ જયવંતા વર્તો ! હે શત્રુંજય પર રિસE ! સાંનિ, નિતિ પદુ-મિનિ ! ઋષભદેવ ! ગીરનાર પર નેમિજિન ! જયવંતા વર્તો. जयउ वीर ! सच्चउरि-मंडण ! હે સ્વામી ! સાચોર (સત્યપુર) ના શણગાર મહાવીર भरुअच्छहिं मुणिसुव्वय ! महुरि पास ! પ્રભુ ! ભરુચમાં મુનિસુવ્રત સ્વામી ! મથુરામાં દુઃખ૩૪-કુરિઝ-૨ઉંડા ! પાપના નાશક પાર્શ્વનાથ ! આપ જયવંતા વર્તા. (ચિત્રસમજ) - ‘કમ્પભૂમિહિં'નું ચિત્ર પાછળ છે. આપણે જાણે અલોકમાં ઉભા છીએ અને એ ચિત્રમાં બતાવ્યા પ્રમાણે આપણને મૃત્યુલોકમાં અઢી દ્વીપ દૃષ્ટિ સામે આવે છે. એમાં ૫ ભરત, ૫ એરવત, ૫ મહાવિદેહ ક્ષેત્ર, એમ ૧૫ કર્મભૂમિ છે. એમાં બીજા શ્રી અજીતનાથ ભગવાનના કાળે ઉત્કૃષ્ટથી (દરેક ભરત-ઐરવતમાં ૧-૧ એમ ૧૦ તીર્થકર અને ૫ મહાવિદેહની ૩૨x૫=૧૬૦ વિજયો પૈકી દરેક વિજયમાં ૧-૧, એમ ૧૬૦ તીર્થકર, કુલ ૧૦+૧૬૦)=૧૭૦ જિનવર વિચરતા. એમના પરિવારમાં કુલ ૯ ક્રોડ કેવળજ્ઞાની અને ૯૦૦૦ ક્રોડ સાધુઓ હતા. ચિત્રમાં જિનેશ્વરી સમવસરણ પર, કેવલજ્ઞાની ભગવંતો સુવર્ણકમળ પર અને સાધુભગવંતો કાઉસગ્ગ ધ્યાનમાં બતાવ્યા છે. વર્તમાનમાં ૨૦ જિનવર, ૨ ક્રોડ કેવળજ્ઞાની, ૨૦૦૦ ક્રોડ મુનિ વિચરે છે. તે આ જ ચિત્રાનુસાર, પણ પ્રભુ માત્ર દરેક મહાવિદેહમાં ૪-૪ અને કેવલી ૪૦-૪૦ લાખ ને મુનિ ૪-૪- અબજ જોવાના. જિનવરને સમવસરણ પર, કેવળીને સુવર્ણકમળ પર જોવા, અને મુનિ ધ્યાનમાં ખડા. • ‘જયઉ સામિઅo' નું ચિત્ર સામે છે તે મુજબ પાંચ તીર્થમાં ભગવાન જોવાના. સુઅદેવયા રસુતિ સૂત્ર • જેમની શ્રુતસાગર (શાસ્ત્રોના સમૂહ) પર ભક્તિ सुअदेवया भगवइ नाणावरणीअ-कम्मसंघायं ।। છે, એમના જ્ઞાનાવરણીય કર્મોના સમૂહનો પૂજ્ય तेसिं खवेउ सययं, जेसिं सुअ-सायरे भत्ती ।।१।। શ્રુતદેવતા સદા ક્ષય કરતી રહો. ખિદેવયા રસુતિ સૂત્ર • જેના ક્ષેત્રમાં સાધુઓ ચારિત્ર યુક્ત દર્શન- જ્ઞાન जीसे खित्ते साहू, दंसण-नाणेहिं चरण-सहिजेहिं । દ્વારા મોક્ષમાર્ગની સાધના કરે છે એ દેવી વિનોને साहति मुकखमग्गं, सा देवी हरउ दुरिआई ।।१।। દૂર કરો. કમલ-ઇલ સ્તુતિ સૂત્ર • કમળ પત્ર જેવા વિશાલ નેત્રવાળી, કમળ સમાન कमल-दल-विपुल-नयना कमल-मुखी कमलगर्भ-सम गौरी। મુખવાળી, કમળના મધ્યભાગ જેવી ગોર અને કમળ कमले स्थिता भगवती, ददातु श्रुतदेवता सिद्धिम् ।।१।। ઉપર બેઠેલી પૂજ્ય શ્રુતદેવતા સિદ્ધિ આપો. • શ્રેષ્ઠ સુવર્ણ-શંખ-પ્રવાલ-મરકતમણિ અને મેઘની | વ86ીક સૂત્ર સમાન (પીળા-સફેદ-લાલ-લીલા અને શ્યામ વર્ણवर-कनक-शंखविद्रुम-मरकतघनसन्निभं विगतमोहं । વાળા), મોહરહિત અને સર્વ દેવોથી પૂજાયેલા ૧૭૦ सप्ततिशतं जिनानां, सर्वामरपूजितं वंदे ||१|| જિનેન્દ્ર ભગવંતોને હું વંદના કરું છું. | ૩૫ V.GE Page #45 -------------------------------------------------------------------------- ________________ कन्मभुमिहि Ca א אני לא את נר א ו לי את הלב उत्कृष्ट १७० तीर्थंकर Page #46 -------------------------------------------------------------------------- ________________ कन्मभुमिहि VODEODONLOD HODASS ९ क्रोडकेवलज्ञानी ९००० क्रोड मुनि Page #47 -------------------------------------------------------------------------- ________________ जगचिंतामणि - अवरविदेहि तित्थयरा LOKS Jaxx xx XXX sxxx xxx To 2013 XXR X XXXX XXXXR THERE Pars JUMTI XX (जंकिंचि नामतित्थं) (जावंति चेइयाइं ) Page #48 -------------------------------------------------------------------------- ________________ - જગચિંતામણિ સગે 'અવ વિદેહિ શdio use' ગાથા अवरविदेहि तित्थयरा, (અર્થ-) ‘અવર' = પૂર્વગાથોક્ત ૫ તીર્થ - જિન ઉપરાંત ‘વિદેહિ’ चिहुं दिसि विदिसि जिं के वि । = વિદેહ-મુક્ત. અહીં સ્થાપનારૂપ, તીર્થકરો જે કોઇ ચારે तीयाऽणागय-संपइय, દિશામાં-ખૂણામાં ‘તીયા’ થયા હોય, થવાના હોય, અને વર્તवंदु जिण सब्वे वि ।। માનમાં હયાત હોય તે બધાય જિનવરોને હું વંદન કરું છું. ચોપसत्ताणवई सहस्स लक्खा, ડીઓમાં ‘વિદેહિ'નો અર્થ મહાવિદેહમાં લખે છે, પરંતુ તેથી छप्पन अट्ठ कोडिओ। ભરત-એરવતના બિંબ રહી જાય. बत्तीससय बासियाई, ત્રણ લોકમાં (રહેલા) ૮ ક્રોડ, ૫૬ લાખ, ૯૭ હજાર, ૩૨ સો, तियलोए चेइए वंदे ।। ૮૨ (કુલ ૮,૫૭,૦૦,૨૮૨) (શાશ્વત) મંદિરોને વંદન કરું છું. पनरस कोडिसयाई, ૧૫૦૦ ક્રોડ, ૪૨ ક્રોડ, ૫૮ લાખ, ૩૬ હજાર, ૮૦ શાશ્વત कोडिबायाल लक्ख अडवन्ना । छत्तीस सहस्स असीइं, બિંબોને હું ભાવોલ્લાસથી નમસ્કાર કરું છું. (૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦) सासय बिंबाई पणमामि || (ચિત્રસમજ-) અહીં ભૂત-ભવિષ્ય સર્વ કાળના જિનબિંબ જોવાના છે. માટે સામે ચિત્રમાં છે તેવા ભૂતભાવી અનંતા મધ્યલોક કલ્પના સામે લાવી એમાં ચારે દિશા-વિદિશામાં જિનમંદિરોમાં બિંબો જોવાના. સત્તાણવઇ0 ગાથામાં ત્રિલોકવર્તી શાશ્વતા બિંબ જોવાના. આનું ચિત્ર પૃ. ૬૭ પર સકલતીર્થ૦ ના ત્રિલોકના શાશ્વત ચેત્યવાળા પૂર્વભાગ જેવું. ઉઘરાવેolહેશ સૂત્ર उवसग्गहरं पास અર્થ - ૧) ‘ઉવસગ્ગહરં પાર્સ'= ૧) ઉપસર્ગહર પાર્થયક્ષ છે पासं वंदामि कम्मघणमुक्कं । જેને ૨) ઉપસર્ગહર સામીપ્ય છે જેનું. ૩) ઉપસર્ગ હરનારા विसहर विस-निन्नासं, તથા આશા-તૃષ્ણાથી રહિત એવા, કર્મસમૂહ (કર્મવાદળ)થી H7-37ીણ-માવાH TI૧TI મુકાયેલા, સર્પના ઝેરનો નાશ કરનારા તથા મંગળ અને કલ્યાविसहर फुलिंगमंतं कंठे, ણના આવાસભૂત શ્રી પાર્શ્વનાથ પ્રભુને હું વંદન કરું છું. धारेइ जो सया मणुओ । ૨) વિસહરકુલિંગ' મંત્ર જે મનુષ્ય હંમેશા કંઠમાં ધારણ (૨ટણ) તસ્સ રોડાનારી, કુઉઝર નંતિ કવસા || કરે છે, તેના દુષ્ટ ગ્રહ, બાહ્ય-આભ્યત્તર રોગ, મરકી (મારણचिट्ठउ दूरे मंतो, પ્રયોગ, આક્રમણ), દુષ્ટ જવરવર્ગ ઉપશાન્ત થઇ જાય છે. तुज्झ पणामो वि बहुफलो होइ । ૩) (હે પ્રભો !) આપનો મન્ન તો દૂર રહો. (કિન્નુ) આપને नरतिरिएस वि जीवा, કરેલ પ્રણામ પણ બહુ ફળદાયી બને છે. (એથી) જીવો મનુષ્ય पावंति न दुक्ख-दोगच्चं ॥३॥ કે તિર્યંચ (ગતિ)ને વિષે દુઃખ તથા દુર્દશા નથી પામતા. तुह सम्मत्ते लद्धे, ૪) ચિન્તામણિ અને કલ્પવૃક્ષથી પણ અધિક (સમર્થ) તારું चिन्तामणि-कप्पपायवमहिए । સમ્યગ્દર્શન પ્રાપ્ત થયે, જીવો જરામરણરહિત સ્થાન (મોક્ષ)ને પાવંતિ વિષેનું, નીવા સયરામ રાઈ ||૪|| નિર્વિન્ને પામી જાય છે. इअ संथुओ महायस ! ૫) આ પ્રમાણે, હે મહાયશસ્વી પ્રભો ! બહુ ભક્તિથી ભરપૂર भत्तिभरनिब्मरेण हिअएण | હૃદય બનાવી આપની સ્તુતિ કરી માટે હે દેવ ! હે પાર્થ જિનता देव ! दिज्ज बोहिं, ચંદ્ર ! (મને) જનમ-જનમમાં બોધિ (સમ્યક્તથી માંડી વીતभवे भवे पास-जिणचंद ||५|| રાગતા સુધીનો જૈન ધર્મ) મને આપ. ૩૯ | (અનુસંધાન પૃ. ૧૭ પર) Page #49 -------------------------------------------------------------------------- ________________ गाथा-१ पुवरवश्वर-दीवड्ढे REOS HOME HD PिA Beee REACOCE ज्ञाताधर्मकथा उपासकदशाग व्याख्याप्राप्ति भगवती अन्तकृदशांग समवायाग गाथा-श तमा तिमिर তাহা अनुत्तरोपपातिकदशांग प्रश्नव्याकरण राजकतांग विवाकसव सुरनूपपूजित मोहजाला नाश आचारांग O Educat For Private only www.janabrary.org Page #50 -------------------------------------------------------------------------- ________________ पुक्ख रचर-दीवडे Bolontersional श्रुत-धर्म गाथा-३ जाइ-जरा सुख Leela । देवदानव पूजित रोग शोक lodie Ear Priva lolpace माथा-४ सिद्धे भो sopral Lise Only SINEMA ... देव बाग Djur Tenie नन्दीरायाराजगं Rule श्रुत अवधि गबम्पर्वव केवा ज्ञान ज्ञान 19115 ज्ञान ज्ञाव www.jainelibroork Page #51 -------------------------------------------------------------------------- ________________ ( પુર્ણ-દીવઢે (શ્રીug) સૂa. - ૧) પુ9રવર-વીવઢે, (અર્થ –) પુષ્કરવર દ્વીપના અર્ધ ભાગમાં ને ધાતકી ખંડમાં અને धायइसंडे अ जंबूदीवे य । જંબૂદ્વીપમાં (રહેલ) ભરત-એરવત-મહાવિદેહ ક્ષેત્રોમાં ધર્મ પ્રારંભ भरहेरवय-विदेहे, કરનારા (તીર્થંકરદેવો)ને નમસ્કાર કરું છું. धम्माइगरे नमसामि || ૨) અજ્ઞાનાંધકારના સમૂહનું વિધ્વંસન કરનાર, દેવ (૪ નિકાય)ના ૨) તક્ષત્તિનિરપડન-વિધ્વંસUTલ્સ, સમૂહ અને રાજાઓથી પૂજિત, (તથા) મોહજાળને તોડી નાખનાર सुरगणनरिंद-महियस्स | શ્રત (આગમો) ને વંદન કરું છું. सीमाधरस्स वंदे, ૩) જન્મ-જરા-મૃત્યુ અને શોકનો અત્યંત નાશ કરનાર, કલ્યાણ पप्फोडिय-मोहजालस्स || (‘કલ્ય’= ભાવારોગ્યને ‘અણ’= નિમન્નક) રત્નત્રયી સ્વરૂપ, સંપૂર્ણ ૩) નાડુ-નેરા-મર-સો-૫|સ, અને વિસ્તૃત સુખ પમાડનાર (તથા) દેવ- દાનવ-નરેન્દ્રોના સમૂઉના- પુત્ર-વિસાત-સુણાવસ | હથી પૂજિત શ્રતધર્મની સારભૂતતા = આટલા સામર્થ્યને જાણી વશે વૈવવાળવરિંદ્રાધ્યિમક્સ, કોણ સુજ્ઞ શ્રુતારાધન-શ્રુતોક્તાચરણમાં પ્રમાદ કરે ? ઘમ્ભસ્મ સૌરભુવનદર્ભે રે પનાયે || ૪) હે (અતિશયજ્ઞાની ! જુઓ કે આટલો સમય હું) સિદ્ધમાં ૪) સિદ્ધે મો ! ય નમો નમ:, (અર્થાત્ સર્વનયને પોતામાં સમાવવા દ્વારા પ્રતિષ્ઠિત=નિશ્ચળ णंदी सया संजमे, પાયાવાળા અથવા કષ-છેદ-તાપ રૂપ પરીક્ષાની પરિશુદ્ધતાથી પ્રખ્યાત, देवनागसुवन्नकिन्नरगण જિનમત= જિનાગમમાં હું યથાશક્તિ પ્રયત્નશીલ છું. એ જિનાગस्सब्भूयभावऽच्चिए । મને મારી વંદના છે, (વળી તેનાથી મુખ્યપણે પ્રતિપાદિત, અને) लोगो जत्थ पइडिओ, વૈમાનિકદેવ-નાગકુમાર-સુપર્ણકુમાર-કિન્નરાદિના સમૂહથી પૂજિત जगमिणं तेलुक्कमच्चासुरं, એવા સંયમમાં મારે સદા ‘નંદી’ સમૃદ્ધિ (વૃદ્ધિ) હો, જે જિનમતમાં धम्मो वड्ढउ सासओ विजयओ, લોક” અર્થાત્ (જેનાથી આલોકાય-જણાય તે) પાંચજ્ઞાન (પ્રતિधम्मुत्तरं वड्ढउ ॥ ષ્ઠિત = આશ્રિત છે, અને) આ ત્રૈલોક્ય-મૃત્યુલોક-અસુરલોકાદિ (ચિત્રસમજ-) પૃષ્ઠ ૪૦ પરના ચિત્રમાં સૌથી | સ્વરૂપ જગત પ્રતિષ્ઠિત (= પ્રતિપાદિત) છે (એવો) શ્રતધર્મ (પરઉપર મુજબ પહેલી ગાથા બોલતાં પુષ્કરવર-અર્ધ-| પ્રવાદી-પરવિકલ્પ ઉપર) વિજય દ્વારા હંમેશા વધતો રહો. (તે પણ) દ્વીપ, ધાતકીખંડ અને જંબૂદ્વીપ દેખાય. એમાં ભરત-| ‘ધર્મોત્તર’ અર્થાત્ ચારિત્રધર્મ પ્રધાન બને એ રીતે (અથવા ચારિત્રએરવત-મહાવિદેહ ક્ષેત્રમાં ‘ધર્માદિકર'= કૃતધર્મ-તત્ત્વ-| ધર્મ પછી વિશેષતાએ) વધતો રહો. (‘વઢઉ' પદ બે વાર હોઇ શાસ્ત્રબોધના પ્રારંભક અનંત તીર્થંકરદેવ સમવસરણ પર | મોક્ષાર્થી જીવે પ્રતિદિન શ્રતજ્ઞાન-હૃતોપયોગ-વૃદ્ધિ કરવાનું સૂચિત છે.) દૃષ્ટિમાં આવે. એ પણ ગણધરને સર્વશ્રુતસંગ્રહરૂપ ત્રિપદી આપતા દેખાય. (ચિત્રમાં એટલું અધુરું છે.) ‘તમતિમિર’ ગાથા વખતે ચિત્રમાં નીચેથી બીજા આડા કોલમ મુજબ, ગાથાની ૪ લીટીથી ક્રમશઃ આગમથી અજ્ઞાનાંધકાર-નાશ ૨) સુરગણ - નૃપથી કરાતી આગમ-પૂજા. ૩) સીમાધરને' અર્થાત્ સુવર્ણકમલસ્થ ગણધરોના હૃદયમાં રહેલ આગમજ્ઞાન તથા આગમોને વંદના, અને ૪) મિથ્યાત્વાદિ મોહજાળની આગમથી તોડફોડ દૃષ્ટિમાં આવે. જાઇજરા’ ગાથા વખતે, પૃષ્ઠ ૪૧ પરના સૌથી ઉપરના આઢા કોલમના ચિત્ર મુજબ, ગાથાની ૪ લીટીથી ક્રમશ:-જન્મ-જરા-મરણ અને શોકની પીડાના દેશ્ય દેખાય. એનો શ્રુતથી નાશ દેખાય. કલ્યાણ=ભાવારોગ્યનિમંત્રક દર્શન-જ્ઞાન-ચારિત્રના પ્રતીક મંદિરાદિ દેખી એવા દર્શનાદિ કલ્યાણને સુઝાડનાર અનુત્તરવાસી દેવાદિના પુષ્કળ=સંપૂર્ણ વિસ્તૃત સુખ અને એના શ્રુતથી નિર્માણ દેખાય. વૈદેવ-દાનવ-નરેદ્રગણથી કરાતી શ્રુતપૂજા દેખાય. *શ્રતધર્મનો આટલો પ્રભાવ જાણી સુજ્ઞ મુનિઓનો એમાં અપ્રમાદ (ઉદ્યમ) જોવાનો, ને જાત માટે અપ્રમાદની ભાવના કરવાની. ‘સિદ્ધ ભો’ ગાથા વખતે, ચિત્રમાં પૃષ્ઠ ૪૧ મુજબ, ગાથાની ૪ લીટીથી ક્રમશઃ 'સર્વ તીર્થકરોનો એકજ શ્રુતપ્રકાશ લેવો. તે સર્વ નયથી વ્યાપ્ત અને ત્રિલોકખ્યાત છે, એને પ્રણામ કરવાનો. ‘સંયમે નંદી=વૃદ્ધિ’થી અપ્સરાના નૃત્યાદિથી પણ ચલિત ન થાય એવા ધ્યાન, અનશન, સૂર્યતાપમાં કાયોત્સર્ગ, લૂંટારા જેવા સામે પણ ઉપશમ, ચાલતાં જીવજંતુની રક્ષા, તોફાની હાથી જેવા ઉપદ્રવમાં પણ માર્ગ મૂકી આડા વનસ્પતિ આદિ પર નહિ ચાલવાનું...વગેરે સંયમ દશ્ય જોવાં, એની પ્રાર્થના કરવી. એ સંયમની “દેવં નાગ’=દેવોથી સાચા ભાવે થતી શ્રુતપૂજા જોવી. “લોગો જત્થ૦' સિદ્ધ જિનમતમાં જિનાગમોમાં ‘લોક’=આલોક યાને મતિજ્ઞાનાદિ પાંચ જ્ઞાન આશ્રિત છે એ જોવાનું. તેમજ “જગત' ત્રૈલોક્ય સ્વરૂપ વર્ણિત છે એ જોવું. છેલ્લે “ધમ્મો વઢ ઉ” થી દેઢ પ્રાર્થના-આશંસા કરવાની કે આવા પ્રભાવવંતા જૈનમતની રટણારૂપ શ્રતધર્મ મારે વધો; એ પણ પરવાદી-પર વિકલ્પ ઉપર વિજય દ્વારા વધો-તેમજ ચારિત્રધર્મ પ્રધાન બને એ રીતે એ વધો. | ‘સુઅસ્સે ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગo’–‘ભગવાન'=યશ-મહિમાદિયુક્ત શ્રતના વંદન-પૂજન-સત્કાર-સન્માન નિમિત્તે કાયોત્સર્ગ કરું છું. | ૪૨ Page #52 -------------------------------------------------------------------------- ________________ શUઅ-પ્રતિક્રમણ વિધિ સામા લેવાનું સામાં પારવાનું • 'કુસુમિણ કાઉ૦ ૪ લોગo, જગચિંતા, અસીમંધર "શત્રુંજય ચેત્યો, ૬ ખમા કેસઝાય ભરફેસર 'નમુo-૪ખમા-અઢાઇજેસુ-*-પરચૈત્યવંદન ઇચ્છકાર, પરાઇઅ-પડિ ઠાઉં-સવસ્સવિ *સિદ્ધાણં વેયાવ૦અન્નત્ય કાઉન્ટ 'નમુ, કરેમિ ભંતે૦૪, કાઉ, ૧લોગ. 'નમુo-અરિ૦, ૧લોગસત્વ, પુખ૨૦ સુએટ, લોગ સત્ર, કાઉ૧લો , (૧-૧) નવકાર કાઉથી/ કલ્યાણકંદં થાય *પુકખ૨૦, કાઉ૦ નાણંમિ, સિદ્ધાણં, મુહ-વાંદણ-સકલતીર્થ*સામા૦૬, વિશાલલો૦ • 'મુહ - વાંદણાં-રાઇઅં આલોઉ-સાતલાબ૦-સવસ્સવિ.) 'કરેમિભn૦૪, કાઉo તપ૦૧૬ નવકાર, લોગ) 'વંદિત્ત- વાંદણાં-અદ્ભુઢિઓ વાંદણાં- “આયરિયઉવ. 2 દેવસિઆ પડિ6મણ વિધિ. સામાયિક લેવું સામાયિક પારવું (જેમાં • 'મુહ-૨ વાંદણાં, પચ્ચક ઇરિયા પછી ચઉકસાયથી જયવીય) ઉચૈત્ય *નમુ૫૪ થાય ૪લોગ શાંતિ ઉપર લોગ અરિહંતચેઅન્નત્થ, કાઉ ૧ નવ થાય-૧ ખમા દુકુખખય કેમ્મખય નિમિત્ત કાઉ લોગ. સવલોએ વંદણ૦ અન્નત્થ૦ ૧ નવ૦ થોય-૨ પર ખમા સજઝાયસંદિ-કરું, ૧ નવ૦ સજઝાય ૧ નવ૦, પુખર૦ સુઅસ્સહ વંદણo અન્નત્થ૦ ૧ નવ-થોય-૩ જદેવસિઅ પાયકાઉd ૪લોગસ્સ ઉપર લોગઇ સિદ્ધાણં-વેયાવચ્ચ અશ્વત્થ૦ ૧ નવ૦ થોય-૪ *નમુo “સ્તવન, 'વરકનક. ૪ ખમાર, અઢાઇક્વેસુ, • 'નમુત્યુ, ૪ખમાd. • 'મુહ-વાંદણાં- સામા, ૬, નમોસ્તુ વર્ધક, ઇ.સ. ભગ, દેવસિઅ પડિ ઠાઉં ? "પિત્તદેવયાએ ૧નવ૦ થોય ૧નવેo ઇચ્છે હાથ થાપી સસ્સવિક કકરેમિ ભંતે સુયદેવયાએ કરેમિકાઉ૦૧ નવ થાય, ૪ સૂત્ર, કાઉ૦ નાણંમિ, લોગસ્સ પુખરવરન્કાઉ. ૧ લોગ - સિદ્ધાણં • 'મુહં‘વાંદણાં૧દેવસિએ આલોઉં સવું લોએ કo૧ લોગઇ, *સાતલાખ૦૨, "સવસ્તવિ૦) કરેમિ ભંતે ૪-કાઉ-રલોગ-લોગ - વંદિત્ત-વાંદણ-અભુઢિઓ વાંદણા-આયરિયઉવ૦ (૫ કાઉ0) રાઇઅ-દેવસિઆ પ્રતિક્રમણ વિધિ (ચિત્રના સંકેતોની સમજ) ક્રમ ચંદ્રાકારમાં ચંદ્રની રેખાના અનુસારે આગળ વધવું. સંકેત - ‘કુસુમિણ કાઉ.' = ખમા આપી ઇચ્છા સંદિ. ભગઇ કુસુમિણ દુસુમિણ ઉઠ્ઠાવણિય રાઇઅ પાયચ્છિત્ત વિસોહણ€ કાઉસગ્ગ કરું ? ઇચ્છે, કુસુ.. વિરોહણ€ કરેમિ કાઉ અન્નત્થ સૂત્ર બોલી ૪ લોગસ્સ કાઉ કરી પ્રગટ લોગસ્સ બોલે. ‘જગચિંતા' ચૈત્યવંદન કહી જંકિંચિથી જયવીયરાય સુધી ૬ ખમા'માં એક એક ખમા આપી ભગવાનé-આચાર્યહ-ઉપાધ્યાયતં-સર્વસાધુહં આ ચારમાંથી એક એક પદ બોલવું, અને ૨ ખમા દઇ ઇચ્છા સંદિ. ભગો સઝાય સંદિસાહું...સક્ઝાય કરૂં ? ‘રાઇઅ પડિ.' = ઇચ્છા સંદિ. ભગવે રાઇઅ પડિક્કમણે ઠાઉં ? ઇચ્છે ‘નમુo’ નમુત્થણે, લોગ = લોગસ્સ, ‘સવ'= સવલોએ અરિહંત ચેઇયાણું, કરેમિ ૪ = 'કરેમિભંતે ઇચ્છામિ ઠામિ કાઉ, તસ્મઉત્તરી, *અન્નત્થ એ ૪ સૂત્ર, ‘મુહo વાંદણા = મુહપત્તિનું પડિલેહણ કરી ૨ વાંદણાં દેવાં. ‘સાત લાખ' સૂત્રની સાથે પહેલે પ્રાણાસૂત્ર બોલવું ‘વંદિત્ત’ – જમણો ઢીંચણ ઉભો રાખી નવકાર, કરેમિભંતે ઇચ્છામિ પડિક્કમિઉ૦ સુત્ર બોલી નંદિનુ બોલવું. એમાં તસ્સ ધમ્મસ્સ બોલતી વખતે ઉભા થઇ જવું. * ‘તપ’= તપચિંતવણી કાઉ, ‘સામા ૬' = “સામાઇઅ-ચઉવિસત્યો-વંદણ-પડિક્કમણ-અકાઉસ્સગ્ન-પચ્ચકખાણ કર્યું છે જી, ઇચ્છામો અણુસäિ નમો ખમાસમણાણે નમોડહંતુ કહેવું. ‘દેવસિય પાય' = ઇચ્છo સંદિ, ભગ, દેવસિઅ પાયચ્છિર વિસોહણë કાઉ૦ કરું ? ઇચ્છે દેવસિ... વિસોઇ કરેમિ કાઉ, અન્નત્થસુત્ર બોલવું. | | ૪૩ | Page #53 -------------------------------------------------------------------------- ________________ .bl Hary लो अग्गमवगयाण नमो 'सया सव्वसिद्धाणं परंपरगया पारगयाणं Sible बुद्धाणं رمایایا सिद्धाणं क्यों बने बनायेनेवाले Page #54 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાણં બુદ્ધાણં (સિદ્ધરાવ) માથા ૧ सिद्धाणं बुद्धाणं, पारगयाणं परंपरगयाणं । लोअग्ग-मुवगयाणं, નમો સયા સસિદ્ધાળું ||૧|| (અર્થ-) બાંધેલા (આઠ કર્મો)ને બાળી નાખ્યા છે જેમણે એવા, કૈવલ્ય પ્રકાશવાળા, સંસારથી પાર ગયેલા (પામેલા), (ગુણસ્થાનક ક્રમે યા પૂર્વ સિદ્ધોની) પરંપરાએ પાર પ્રાપ્ત, ૧૪ રાજલોકના અગ્રભાગને પ્રાપ્ત સર્વ સિદ્ધ ભગવંતોને હું હંમેશા નમું છું. ચિત્રસમજ - ચિત્રમાંના નીચેથી ઉપરના દૃશ્ય મુજબ, ‘સિદ્ધાણં’ આદિ પદ બોલતાં, અનંત સિદ્ધ બુદ્ધ ક્રમશઃ ઉપર ઉપર દેખવાના. ‘સિદ્ધ’= સિતને યાને બાંધેલા ૮ કર્મોને ધમી=બાળી નાખનાર તરીકે જોવા. શુક્લધ્યાન-શૈલેશીથી કર્મ બળી બહાર નષ્ટ થતા દેખાય. ‘બુદ્ધ’= સર્વજ્ઞ, ‘પારગત’=સંસારસાગર પાર કરી ગયેલા, ‘પરંપરાગત = ગુણસ્થાનકના ક્રમમાં ઠેઠ અંત વટાવી પૂર્વ સિદ્ધોની પરંપરામાં લાગુ થઇ ગયેલા, ને છેવટે ‘લોકાગ્રે=સિદ્ધશિલા પર પહોંચી' સર્વાર્થ સિદ્ધ કરી ચૂકેલા દેખાય. ત્યાં સુધી નજર પહોંચી એટલે ‘નમો સયા સવ્વસિદ્ધાણં' બોલતાં ત્યાં રહેલા સર્વ સિદ્ધ ભગવાનના દરેકના ચરણે આપણું મસ્તક અને અંજલિ લાગેલા દેખાય. (નાİમિ' (અતિયા આલોયનાર્થ) સૂત્ર (१) नाणंमि दंसणंमि अ चरणंमि तवंमि तह य वीरियंमि । आयरणं आयारो इअ एसो पंचहा मणिओ || (ર) નને વિપ્ નદુમાળે, જીવજ્ઞાને તદ્દ ય ન-નિવળે । વૈનળ-સત્ય-તકુમ, અવિદ્દો નાળમાચારો II (३) निस्संकिय-निक्कंखिय निव्वितिगिच्छा अमूढदिट्ठी य । उववूह-थिरीकरणे वच्छल्ल पभावणे अट्ठ || (४) पणिहाण जोगजुत्तो पंचहिं समिईहिं तिहिं गुत्तीहिं । एस चरितायारो अट्ठविहो होइ नायव्वो । (५) बारसविहंमि वि तवे सब्मिन्तर- बाहिरे कुसलदिट्ठे । अगिलाइ अणाजीवी नायव्वो सो तवायारो || (६) अणसण-मूणोयरिआ वित्तिसंखेवणं रसच्चाओ । कायकिलेसो संलीणया य बज्झो तवो होइ ॥ (७) पायच्छित्तं विणओ वेयावच्चं तहेव सज्झाओ । झाणं उस्सग्गो विअ, अब्मिंतरओ तवो होइ ॥ (૮) -વૂિમિ વતવીરો પવવામફ નો ખદુત્તમાષતો | जुंजइ अ जहाथामं, नायव्वो वीरियायारो || (અર્થ-) ૧) જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં, તપમાં, તથા વીર્યમાં પ્રવૃત્તિ એ આચાર છે, એમ આ જ્ઞાનાચાર-દર્શનાચાર-ચારિત્રાચારતપાચાર-વીર્યાચાર એ પાંચ પ્રકારે આચાર કહ્યો છે. ૨) કાળ, વિનય, બહુમાન, ઉપધાન (યોગોદ્દહન તપ), (ગુરુ, જ્ઞાન અને શાસ્ત્રનો) અપલાપ ન કરવો, સૂત્ર, અર્થ, અને સૂત્રાર્થ સંબંધમાં ૮ પ્રકારે શાનાચાર છે. ૩) જૈન મતમાં નિઃશંકતા, અન્ય મતની ઇચ્છા-આકર્ષણ નહિ, ‘નિર્વિચિકિત્સા’ ધર્મફળ સંબંધે મતિભ્રમ નહિ, ‘અમૂઢદૃષ્ટિ’= મિથ્યાત્વની પૂજા-પ્રભાવના દેખી સત્ય જૈનમાર્ગમાં ચળ-વિચળતા નહિ, ‘ઉપબૃહણા' ધર્મીના ધર્મ અને ગુણની પ્રશંસા, પ્રોત્સાહન, ધર્મ-ગુણમાં સ્થિરીકરણ, સાધર્મિક પર વાત્સલ્ય, ધર્મ પ્રભાવના આ આઠ દર્શનાચાર છે. ♦ (ગાથા-૪) પ્રણિધાન (એકાગ્ર ઉપયોગ) અને સંયમયોગોથી યુક્ત ચારિત્રાચાર ૫ સમિતિ અને ૩ ગુપ્તિ દ્વારા ૮ પ્રકારે છે. (ગા.૫) ૧૨ પ્રકારના જિનોક્ત બાહ્ય-આત્યંતર તપમાં પણ ખેદરહિત અને આજીવિકાના હેતુ વિના પ્રવૃત્તિ એ તપાચાર જાણવો. ♦ (ગા. ૬) અનશન, ઉનોઇરિકા, (ખાનપાનાદિ ભોગ્ય દ્રવ્યોમાં) છૂટી મનોવૃત્તિને સંકોચવી, રસત્યાગ, કાયકષ્ટ અને કાયાદિનું સંગોપન (સંકોચવું) એ બાહ્ય તપ છે. ૭ (ગા.૭) પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ (સેવા), તેમજ સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ એ આત્યંતર તપ છે. (ગાથા-૮) બળ-વીર્ય (બાહ્ય-આભ્યન્તર કાયબળ-મનોબળ) ન છુપાવતાં અને યથોક્ત (અર્થાત્ શાસ્ત્રોક્ત જ્ઞાનાચારાદિ)માં સાવધાન થઇ જે પરાક્રમ કરાય અને શક્ય બળ-વીર્ય લગાવાય એ વીર્યાચાર જાણવો. ૪૫ Page #55 -------------------------------------------------------------------------- ________________ Jain aalucationainamalodane A जो देवाण वि देवो तं देवदेव-महियं जं देवा पंजली नमसंति सिरसा वंदे महावीरे SANN Page #56 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાણં બુદ્ધાણં માં ગાથા - ૨ ‘જો દેવાણ વિ' जो देवाण वि देवो, (અર્થ-) જે દેવોના પણ દેવ છે, જેમને અંજલિ જોડેલા દેવો નમસ્કાર કરે છે, એ जं देवा पंजली नमसंति । ઇન્દ્રોથી પૂજાયેલા મહાવીર સ્વામીને શિર નમાવી વંદના કરું છું. [અહીં ‘દેવોના तं देवदेवमहियं, ય દેવ' એટલે (૧) દેવતાઓના પણ પૂજ્ય નેતા, તો મનુષ્યોને પૂજ્ય હોવાનું તો सिरसा वंदे महावीरं || પૂછવું જ શું ?] (૨) મિથ્થા દેવોથી ય ઊંચા સાચા મહાદેવ, દેવાધિદેવ. (ચિત્રસમજ-) અહીં શ્રી મહાવીર પ્રભુને વંદના કરવી છે. સામેના ચિત્ર મુજબ, એકેક લીટી બોલતાં તે તે દૃશ્ય કલ્પનાથી નજર સામે લાવવાનું. (૧) ‘જો દેવા’ વખતે, સામે દૂરમાં આપણી જમણી બાજુથી ગુણગાન-નમન કરતા જઘન્યથી ક્રોડ દેવોના મોખરે નેતા - શ્રી મહાવીર પ્રભુ આવી રહ્યા દેખવાના. ૨) “જે દેવા’ વખતે, સામે દુર આકાશમાં આપણી ડાબી બાજુથી હાથ જોડી નમસ્કાર કરતા દેવ ઉતરી રહ્યા દેખાય. ૩) ‘ત દેવદેવ’ વખતે પ્રભુની બે બાજુ ચામર ઢાળતા ઇંદ્રથી પ્રભુ પૂજાતા દેખાય. ૪) ‘સિરસા’ વખતે આવા મહાવીર પ્રભુને જોતાં એમના ચરણે આપણે માથું નમાવી વંદન કરીએ. (ચિત્રમાં પદોના અર્થ પૂરતું બતાવ્યું છે, પણ આપણે પ્રભુની પાછળ હજારો સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાનો પરિવાર, આગળ ઊંચો ધર્મધ્વજ, તથા ‘નમુત્થણ... ભગવંતાણં' પદચિત્ર (પૃ. ૨૦) મુજબ ઊંચે દેવદુંદુભિ, પંખી પ્રદક્ષિણા, નીચે ઝાડ નમતા, વગેરે જોવાનું. દેવસિઅ આલોઉં સત્ર इच्छाकारेण संदिसह भगवन् ! (અર્થ-) હે ભગવન્ ! આપની ઇચ્છાથી મને આદેશ આપો કે હું વસિષ માનોઉં ? મનોનિ | દિવસે લાગેલા અતિચાર પ્રકાશિત કરું ? (ગુરુ કહે, ‘પ્રકાશ’ શિષ્ય जो मे देवसिओ अइयारो कओ કહે) આદેશ સ્વીકારું છું, હું પ્રકાશન કરું છું. જે બે દિવસ સંબંધી काइओ-वाइओ-माणसिओ અતિચાર=દોષસમૂહ સેવ્યો, કાયિક-વાચિક-માનસિક, ૩સુરો-૩ન્મનો સર્વપ્નો-૩મવાન્ગો ઉત્સુત્ર- ઉન્માર્ગ, અકથ્ય-અકરણીય, दुज्झाओ-दुविचिंतिओ अणायारो દુર્ગાનરૂપ દુશ્ચિતનરૂપ, અનાચારરૂપअणिच्छिअव्वो असावगपाउग्गो અનિચ્છનીય, શ્રાવકને માટે સર્વથા અનુચિત, નાખે-વંસને-ચરિત્તારિત્તે -TIFIણ જ્ઞાનના વિષયમાં, દર્શનના દેશવિરતિના શ્રત (મયાદિજ્ઞાન)ના, तिण्हं गुत्तीणं चउण्हं कसायाणं સામાયિક (સમ્યક્ત સામા, ચારિત્રસામા)ના पंचण्ह-मणुब्बयाणं तिण्हं गुणव्बयाणं વિષયમાં (જે કોઇ અતિચાર કર્યો) ૩ ગુપ્તિઓનું, ૪ કષાયોનું चउण्हं सिक्खावयाणं ૫ અણુવ્રતોનું, ૩ ગુણવ્રતોનું, ૪ શિક્ષાત્રતોનું, बारसविहस्स सावगधम्मस्स ૧૨ પ્રકારના શ્રાવક ધર્મનું जं खंडियं, जं विराहियं જે અંશે ખંડયું, જે સર્વથા વિરાધ્યું तस्स मिच्छामि दुक्कडं તત્સંબંધી મારું દુષ્કૃત મિથ્યા થાઓ. (સમજ-) આ સત્રમાં ‘દેવસિઅં’ ‘દેવસિઓ’ સાંજના પ્રતિક્રમણ માટે છે. સવાર માટે ‘રાઇ’ ‘રાઇઓ’ બોલાય. અતિચાર પદો બોલતાં દિવસે-રાત્રે સેવેલા દોષ મનમાં લાવવાના. અતિચારોના બે વિભાગ છે. ૧) “જો મે દેવસિઓ’થી ‘સુએ સામાઇએ’ સુધી. ૨) ‘તિહં ગુત્તીર્ણ” થી “જે વિરાહિઅં’ સુધી આ બંનેનો સંબંધ ‘તસ્સ મિચ્છામિ દુક્કડ' સાથે છે. અર્થાત્ ૧) જે મેં દેવસિક અતિચાર કાયિક...શ્રુત સામાયિક સંબંધી કર્યા અને ૨) ચારિત્ર સામાયિકમાં ત્રણ ગુપ્તિનું... શ્રાવક ધર્મનું જે કાંઇ મેં ખંડ્યું-વિરાધ્યું, તસ્સ મિચ્છામિ દુક્કડું' તત્સંબંધી મારું દુષ્કૃત મિથ્યા થાઓ, એની મને ધૃણા-સંતાપ થાય છે. આમાં પણ ૧લા વિભાગમાં છેડે ‘નાણે દંસણ'...એ પાંચ પદ એના દરેકની સાથે (અર્થાત્ જ્ઞાન સાથે, દર્શન સાથે...) કાયિક-વાચિકમાનસિક ઉત્સુત્ર-ઉન્માર્ગ વગેરે ઠેઠ અસાવગપાઉંગો સુધીના બધા અતિચાર પદ જોડી દરેકના આ અતિચારો સ્મરીને એનું મિથ્યાદુષ્કૃત દેવાનું છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ इक्को वि नमुक्कासी जिणवरवसहरसवल्दगाणस्स Page #58 -------------------------------------------------------------------------- ________________ | सिवाए सो गाथा - 'Uो वि' इक्को वि नमुक्कारो, जिणवर वसहस्स वद्धमाणस्स | संसारसागराओ, तारेइ नरं व नारिं वा ।। अर्थ - [814 (3AMult)मा प्रधान वर्धमान स्वामी (७२५) એક પણ (સામર્થ્ય યોગનો) નમસ્કાર નર યા નારીને સંસારસાગરથી તારી દે છે. (ચિત્રસમજ)- આ ગાથા બોલતાં, ચિત્ર મુજબ નીચે સુવર્ણકમળ પર કેવળજ્ઞાની મહર્ષિઓને ‘જિનવર' તરીકે દેખવાના (नि= रागद्वेषने जितना अधिशानी बगेरे, अभी १२'= श्रेष्ठ, ते णशानी). मना 6५२ निव२ वृषभ (श्रेष्ठ - प्रधान) મહાવીર સ્વામીને અષ્ટ પ્રાતિહાર્ય યુક્ત અને દેવ-દેવેન્દ્રથી પૂજાતા તથા પાછળ હજારો સાધુ સાધ્વીથી પરિવરેલા જોવાના. પ્રભુની બે બાજુ નરસાધુ નારીસાધ્વી સામર્થ્ય યોગનો નમસ્કાર કરતા ક્ષપકશ્રેણી-કેવળજ્ઞાન પામવા દ્વારા ઊંચે મોક્ષ પામેલા દેખાય. નમસ્કારાદિ કોઇ પણ સાધનાનો ધર્મયોગ ત્રણ કક્ષાનો હોય. (૧) પહેલો ઇચ્છાયોગની કક્ષાનો, જેમાં નમસ્કારાદિ નિરાશસભાવે કરવાની માત્ર ઇચ્છા બળવાન હોય, બાકી સાધના વિધિવિધાનમાં કાળાદિની ખામીવાળી અને નિદ્રાવિકથાદિ પ્રમાદવાળી ચાલતી હોય. ૨) બીજી કક્ષાનો યોગ ‘શાસ્ત્રયોગ' છે. એમાં ચારિત્રભાવ સાથે તીવ્ર શ્રદ્ધા સંવેદન હોય અને બરાબર શાસ્ત્રોક્ત વિધિવિધાનનું પાલન તથા અપ્રમાદ હોય. ૩) ત્રીજી કક્ષા સામર્થ્યયોગની એમાં ૮મા ગુણસ્થાનકનું અપૂર્વ સામર્થ્ય પ્રગટી અપૂર્વ સ્થિતિઘાતાદિ પાંચ અપૂર્વકરણ કરવામાં આવે. એથી અવશ્ય અંતર્મુહૂર્તમાં ક્ષપકશ્રેણિ માંડી ઘાતકર્મ નાશ કરી કેવળજ્ઞાન પમાય. માટે અહીં આવા સામર્થ્યયોગની કક્ષાના એક નમસ્કારને તારનારો કહ્યો. AUG GIRL सूथ पहेले.uulduld (१.८ पापस्थान) सूथ सात लाख पृथ्वीकाय, सात लाख अप्काय, पहेले प्राणातिपात बीजे मृषावाद सात लाख तेउकाय, सात लाख वाऊकाय, त्रीजे अदत्तादान चोथे मैथून दस लाख प्रत्येक वनस्पतिकाय, पांचमे परिग्रह छट्टे क्रोध चौद लाख साधारण वनस्पतिकाय, सातमे मान आठमे माया बे लाख बेइंद्रिय, बे लाख तेइंद्रिय, नवमे लोभ दसमे राग बे लाख चउरिंद्रिय, चार लाख देवता, अगियारमे द्वेष बारमे कलह चार लाख नारकी, तेरमे अभ्याख्यान चौदमे पैशुन्य चार लाख तिर्यंच पंचेन्द्रिय पंदरमे रतिअरति सोलमे परपरिवाद चौद लाख मनुष्य सत्तरमे मायामृषावाद अढारमे मिथ्यात्वशल्य एवंकारे चोराशी लाख जीवयोनिमाहे ए अढार पापस्थानकमाहे मारे जीवे जे कोइ पाप मारे जीवे जे कोइ जीव हण्यो होय, सेव्यु होय, सेवराव्यु होय, सेवता प्रत्ये अनुमोद्यु हणाव्यो होय, हणता प्रत्ये अनुमोद्यो होय ते होय ते सवि हु मन वचन कायाए करी मिच्छामि सवि हु मन-वचन-कायाए करी मिच्छामि दुक्कडं || दुक्कडं । FOCHTE esdal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ निसीहिया तं धम्मचक्कवट्टी अरिडनेमिं नमसामि leno booCCCI KCAR उज्जितसेल-सिहरे ication International CFor Thvdles Personali Page #60 -------------------------------------------------------------------------- ________________ 'સિદ્ધાણં સત્ર માથા - જ (ૉમિસ્તુતિ) उज्जितसेल-सिहरे, (અર્થ-) ગીરનાર પર્વતના શિખર ઉપર જેમની દીક્ષા, કેવળજ્ઞાન दिक्खा-नाणं निसीहिया जस्स । અને મોક્ષ થયા, તે ધર્મચક્રવર્તી શ્રી નેમનાથ સ્વામીને હું નમસ્કાર तं धम्मचक्कवट्टि, કરું છું. अरिहनेमिं नमसामि ||४|| | (ચિત્રસમજ) - અહીં ચિત્રાનુસાર, આપણે આ ગાથા બોલતાં ગીરનાર પર્વત પરના વિશાળ સહસ્ત્રાશ્વ વનમાં શ્રી નેમનાથ પ્રભુના દીક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષ એ ત્રણ કલ્યાણક પ્રસંગ કલ્પનાથી નજર સામે લાવવાના. એ એકી સાથે જોવા છે માટે વનમાં ત્રણ કોલમ પાડવાના. - ૧) પહેલામાં પ્રભુ કેશલોચ કરતા અને આગળ જાવજીવના સામાયિકની ભીષ્મ પ્રતિજ્ઞા કરતા દેખાય. ૨) બીજામાં ગોદોહિકા આસને શુક્લધ્યાનથી કેવળજ્ઞાન પામતા અને આગળ સમવસરણ પર બિરાજેલા દેખાય. ૩) ત્રીજામાં નિર્વાણ પામેલા પ્રભુનો આભૂષણે અલંકૃત દેહ દેવોથી અગ્નિ-સંસ્કાર પામતો દેખાય. (ચિત્રમાં પ્રભુને મુખ્ય દેખાડવા આકૃતિ મોટી દેખાડ્યાથી બીજું ઓછું દેખાડવું છે. પરંતુ આપણે લોચ દેશ્ય આગળ સામાયિક પ્રતિજ્ઞા દેશ્ય, ત્યાં ક્રોડો દેવો-મનુષ્યો, પાસે શિબિકામાં ઝગમગતા ઝવેરાતના આભૂષણ, દેવવાજિંત્રોના નાદ વગેરે જોવાનું. સમવસરણની પાછળ ધ્યાનસ્થ પ્રભુ જોવાના. અને સમવસરણ પર ૧૨ પર્ષદા આદિ તથા અગ્નિસંસ્કારની પાછળ ધ્યાનસ્થ પ્રભુની આત્મજ્યોતિ મોક્ષમાં જતી જોવાની, ક્રોડોદેવોને નાથવણા બનવાથી શોકમગ્ન બનેલા જોવાના.) માહ જિણાવ્યું - શ્રાવક કૃત્ય રજઝાય (અર્થ-) હે ભવ્ય જીવો ! જિનેશ્વરોની આજ્ઞા માનો, મિથ્યાત્વનો ત્યાગ કરો, સમ્યકત્વને ધારણ કરો અને (૪-૯ દરરોજ છ પ્રકારના આવશ્યક (પ્રતિક્રમણ) કરવામાં પ્રયત્નશીલ બનો. ૧૦પર્વદિવસોમાં પોષધવ્રત, "દાન, શીલ, તપ, ભાવ એ ચતુર્વિધ ધર્મ (આચરો), ૧૫પાંચ પ્રકારનો સ્વાધ્યાય, નવકાર મંત્રની આરાધના, ૧૭પરોપકાર અને “જયણાનું પાલન (કરો). मन्नह जिणाणमाणं, मिच्छं परिहरह धरह सम्मत्तं । छविह आवस्सयम्मि, ૩yત્તા રોડ પરિવä IIII. पव्वेसु पोसहवयं, दाणं सीलं तवो अ भावो अ । सज्झाय नमुक्कारो, परोवयारो अ जयणा अ ||२|| जिणपूआ जिणथुणणं, गुरुथुअ साहम्मिआण वच्छल्लं । ववहारस्स य सुद्धी, रहजत्ता तित्थजत्ता य ||३|| उवसम विवेग संवर, भासासमिई छ-जीव-करुणा य । ઇન્નિષ-ના-સંસ+નો, करणदमो चरणपरिणामो य ||४|| संघोवरि बहुमाणो, पुत्थयलिहणं पभावणा तित्थे । सड्ढाण किच्चमेअं, निच्चं सुगुरूवएसेणं ||५|| ૧૯ જિનેશ્વરોની પૂજા, જિનેશ્વર-દેવની સ્તુતિ, ગુરૂભગવંતોની સ્તુતિ (બહુમાન), સાધર્મિકો પ્રતિ વાત્સલ્ય, વેપાર-ધંધામાં નીતિમત્તા, તથા ૨૪રથયાત્રા અને ૨૫તીર્થયાત્રા (કરવી જોઇએ). ઉપશમ-૨૧કષાયોની શાંતિ, વિવેક-૨હેયો-પાદેયની સમજણ, સંવર-અકર્મબંધને અટકાવતી આરાધના, ૨૯ બોલવામાં સાવધાની, ૩૦ષકાય જીવો પ્રત્યે કરૂણા, ૧ધાર્મિક જીવોનો સંપર્ક, ૩૨ઇન્દ્રિયોનો નિગ્રહ અને ચારિત્રની ભાવના રાખો). ૩૪ સંઘ પ્રત્યે બહુમાન, ૩૫ધર્મગ્રંથોનું લેખન, તીર્થ (શાસન)ની પ્રભાવના-સદ્ગુરૂના ઉપદેશ અનુસારી આ શ્રાવકોનું નિત્ય કર્તવ્ય Page #61 -------------------------------------------------------------------------- ________________ परमट्ठनिट्ठियट्ठा सिद्धा सिद्धिं मम दिसंतु चत्तारि - अट्ठ दस-दोरा वंदिया 1000R wwwww ADADARI श्री अष्टापदजी महातीर्थ जगचिंतामणि जगनाह अट्ठावय-संठवियरूव Page #62 -------------------------------------------------------------------------- ________________ सिछा सूmal - ५ (Aष्ट6 स्तुति) चत्तारि-अठ्ठ-दस-दोय, (अर्थ-) अष्टापहे यारे हम मश: वंदिया जिणवरा चउवीसं । ४-८-१०-२ सेम २४ नेिश्वरी 81 8२या, भने ५२मार्थथी परम-निडियट्ठा, सिद्धा सिद्धिं मम दिसन्तु ।।५।। (तमा) ४ष्ट पूर्ण ५४ गयाछ मेवा सिद्धी भने मोक्ष मापो. (ચિત્રસમજ)- અહીં ચિત્રાનુસાર, અષ્ટાપદ પર્વત ઉપર મોટું ચોમુખ સુવર્ણમંદિર નજરે આવે. એમાં ચારે દિશામાં ૨૪ ભગવાનની પોત પોતાની શરીર ઊંચાઇ જેટલી ક્રમશઃ ૪-૮-૧૦-૨ રત્નમય મૂર્તિઓ છે, એમને આપણે વંદન કરીએ. પછી આપણે ઊંચે સિદ્ધશિલા પર દૃષ્ટિ નાખી કૃતકૃત્ય-સિદ્ધાર્થ થઇ ગયેલા આ ૨૪ પ્રભુ અને બીજા સિદ્ધોને હાથ જોડી પ્રાર્થના કરવાની કે આપણને મોક્ષ આપે. આમને વાસ્તવમાં હવે કશું ઇષ્ટ સાધવાનું બાકી નથી. બધું સિદ્ધ થઇ તૃપ્ત થઇ બેઠા છે. નમન- વંદન કરતાં આપણે દરેક પ્રભુને ચરણે મસ્તક નમેલું દેખવાનું. यावश्यगश सभा वेयावच्चगराणं संतिगराणं सम्मदिट्ठिसमाहिगराणं, (अर्थ-) वैयाक्थ्य ४२ना२, Ailn ना२ अने सभ्यकरेमि काउस्सग्गं (अन्नत्थ०) | દૃષ્ટિને સમાધિ કરનારને નિમિત્તે કાઉસ્સગ્ન કરું છું. (સમજ-) આ કાઉસ્સગ્નનું તાત્પર્ય આ છે કે આથી કાઉસ્સગ્ન કરનારને એક એવું શુભ તત્વ ઉત્પન્ન થાય છે કે જે દેવતાને વૈયાવચ્ચ-શાંતિ-સમાધિ કરવા પ્રેરે છે. (જેમકે આપણું યશનામકર્મ બીજાને આપણો યશ ગાવા પ્રેરે) નહિંતર આ કાયોત્સર્ગ કરવાનું કોઇ ફળ ન રહે, કેમકે એથી કાંઇ બધા દેવોને સીધો વૈયાવચ્ચ આદિનો ઉપયોગ (વિચાર) આવે એવો નિયમ નથી. એ તો માનવું જ પડે કે કાયોત્સર્ગથી તો સીધું આપણને શુભ ઉત્પન્ન થાય, પછી એ કામ કરે. ‘લલિતવિસ્તરા’ શાસ્ત્રમાં કહ્યું છે કે આવું શુભ ઉત્પન્ન થવામાં આ સુત્ર જ પ્રમાણ છે. સુત્ર બોલતાં આપણે આ ઉદ્દેશ રાખવાનો કે કાયોત્સર્ગથી વૈયાવચ્ચી દેવોને વૈયાવચ્ચ આદિનો ભાવ જાગો. लघु शांतिस्तव सूत्र शान्ति-शान्ति-निशान्तं, शान्तं शान्ताऽशिवं नमस्कृत्य । स्तोतुः शान्ति-निमित्तं, मंत्र-पदैः शान्तये स्तौमि ॥१॥ ओमिति निश्चित-वचसे, नमो नमो भगवतेऽर्हते पूजाम् । शान्ति-जिनाय-जयवते, यशस्विने स्वामिने दमिनाम् ।२। सकला-तिशेषक-महासंपत्ति-समन्विताय शस्याय | त्रैलोक्य-पूजिताय च, नमो नमः शान्तिदेवाय ।३। सर्वा-ऽमर-सुसमूहस्वामिक-संपूजिताय न जिताय । भुवन-जन-पालनोद्यततमाय सततं नमस्तस्मै ।४। सर्व-दुरितौघ-नाशनकराय सर्वा-ऽशिव-प्रशमनाय । दुष्ट-ग्रह-भूत-पिशाच-शाकिनीनां प्रमथनाय || यस्येति नाम-मंत्रप्रधान-वाक्योपयोग-कृत-तोषा । विजया कुरुते जन-हितमिति च नुता नमत तं शान्तिम् ।६। भवतु नमस्ते भगवति ! विजये ! सुजये परापरैरजिते ! अपराजिते ! जगत्यां, जयतीति जयावहे भवति ! ७। सर्वस्यापि च संघस्य, भद्र-कल्याण-मंगल-प्रददे ! । साधूनां च सदा शिव- सुतुष्टि-पुष्टि-प्रदे ! जीयाः ।८। भव्यानां कत-सिद्धे ! निर्वत्ति-निर्वाण-जननि ! सत्त्वानाम | अभय-प्रदान-निरते ! नमोऽस्तु स्वस्तिप्रदे ! तुभ्यम् ।९। भक्तानां जंतूनां, शुभावहे ! नित्यमुद्यते ! देवि !, सम्यग्द्रष्टिनां धृति- रति-मति-बुद्धि-प्रदानाय |१०| जिनशासन-निरतानां, शान्ति-नतानां च जगति जनतानाम् । श्री-संपत्-कीर्ति-यशो- वर्द्धनि ! जय देवि ! विजयस्व ।११। सलिला-नल-विष-विषधर, दुष्ट-ग्रह-राज-रोग-रण-भयतः । राक्षस-रिपु-गण-मारी-चौरेति-श्वापदाऽऽदिभ्यः ।१२। अथ रक्षा रक्षा सुशिवं, कुरु कुरु शान्तिं च कुरु कुरु सदेति । तुष्टिं कुरु कुरु पुष्टिं, कुरु कुरु स्वस्ति च कुरु कुरु त्वम् ।१३। भगवति ! गुणवति ! शिव-शान्ति-तुष्टि-पुष्टि- स्वस्तीह कुरु कुरु जनानाम् ।। ओमिति नमो नमो ह्रीं ह्रीं हूँ ह्रः यः क्षः ह्रीं फुट फुट् स्वाहा |१४| एवं यन्नामाऽक्षरपुरस्सरं संस्तुता जयादेवी । कुरुते शान्ति नमतां नमो नमः शांतये तस्मै ।१५। इतिपूर्व-सूरि-दर्शित-मंत्र-पद-विदर्भितः स्तवः शांतेः । सलिला-ऽऽदि-भय-विनाशी, शान्त्यादिकरच भक्ति-मताम् ।१६। दा, शणोति भावयति वा यथा-योगम् । स हि शान्तिपदं यायात, सूरिः श्री-मानदेवश्च ।१७। उपसर्गाः क्षयं यान्ति, छिद्यन्ते विघ्न-वल्लयः । मनः प्रसन्नतामेति, पूज्यमाने जिनेश्वरे ।१८। सर्व-मंगल-मांगल्यं, सर्व-कल्याण-कारणम् । प्रधान-सर्व-धर्माणां, जैन जयति शासनम् ।१९। 431 Page #63 -------------------------------------------------------------------------- ________________ यथाजात मुद्रा ५ tims २ प्रक्षाल अभिषेक पूजा अवनत मुद्रा 76Y6Yo स्वस्तिक के लिए पहला अक्षत वर्तुल 3 ६ ८ वर्तुल ४ लकीर Formate & Pensionill Use Only पहला आवर्त तिलक पूजा ४ दूसरा आवर्त Page #64 -------------------------------------------------------------------------- ________________ | વાંદણા (બૃહદ્ ગુરુવંદol) સૂત્ર અને વિવિધ મુદ્દાઓ इच्छामि खमासमणो (અર્થ-) હે ક્ષમાશ્રમણ ! હું શક્તિ સમન્વિત થઇ, (પ્રમાદ-પાપક્રિયાથી वंदिउं जावणिज्जाए શરીરને) હટાવી, વંદન કરવા ઇચ્છું છું. (ગુરુ કહે “છંદેણ’) મને પરિમિત निसीहियाए अणुजाणह मे मिउ અવગ્રહ (માં પ્રવેશ અને કાયસ્પર્શ) ની અનુજ્ઞા આપો. (ગુરુ કહે ‘અણુજાग्गहं निसीहि ણામિ') ‘નિસીહિ' અર્થાત્ સર્વ અશુભ વ્યાપારનો ત્યાગ કરીને હું પ્રવેશ કરું ..રો, વગ...૨, વગ...૨ છું. ‘અ... હો' યાને આપની નીચેની ‘કા..યં= કાયા (ચરણ)ને, “કા ય’ (મારી) કાયા (હાથ ને શિર) નો, ‘સંફાસ’= સ્પર્શ કરાવી વંદું છું. આપને संफासं, (સ્પર્શથી થયેલ) કષ્ટ-દુઃખની ક્ષમા માંગું છું, (કષ્ટ આપે નભાવવા યોગ્ય છે.) खमणिज्जो भे किलामो | (હવે ગુરુને ૩ પ્રશ્ન) अप्पकिलंताणं बहुसुभेण भे राइ "અલ્પ ખેડવાળા (ખેદરહિત) આપને રાત્રિ (દિવસ) બહુ (શુભ) સુખપૂર્વક वइक्कंता? પસાર થઇ ? (ગુરુ ‘તહત્તિ) ‘આપની સંયમયાત્રા (સુખરૂપ ચાલે છે ?) ‘ન...રા...મે ? (ગુરુ) તુષંપિ વટ્ટએ ?) અને આપને યાપનીયતા (ઇંદ્રિય-મનની વ્યાકુળતા જૈન...૨... જિપ્ન...૨...?? રહિત શરીરે ઉપશાંતતાદિથી યુક્તતા) છે ? खामेमि खमासमणो હે ક્ષમાશ્રમણ ! રાત્રિ (દિવસ) સંબંધી (મારા કર્તવ્યમાં અલનારૂપ) અપરાराइयं वइक्कम ધની ક્ષમા માગું છું. (ગુરુ કહે !અહમવિ ખામેમિ'). आवस्सियाए, पडिक्कमामि આવશ્યક ક્રિયા માટે (અવગ્રહથી બહાર જાઉં છું.) આપ ક્ષમાશ્રમણની પ્રત્યે खमासमणाणं राइयाए (મારાથી થયેલ) રાત્રિ સંબંધી ૩૩માંથી ગમે તે આશાતનાથી હું પાછો ફરું છું. आसायणाए तित्तीसन्नयराए (વિશેષતાએ, અસત્ આલંબન લઇને) “જં કિંચિ...' જે કાંઇ મિથ્યા ભાવથી जंकिंचि मिच्छाए मणदुक्कडाए ‘મનની (દ્વેષાદિ નિમિત્ત) દુષ્ટ વિચારણારૂપ, વચનની (અસભ્યાદિ) દુષ્ટ वयदुक्कडाए कायदुक्कडाए ભાષણપ્રવૃત્તિરૂપ, અને કાયાના (નિકટ જવું, નિકટ ઉભા રહેવું ઇત્યાદિરૂપે) कोहाए माणाए मायाए लोभाए દુષ્ટ વર્તાવરૂપ, કોહાએ’ ક્રોધ સ્વરૂપ, માનસ્વરૂપ, માયાસ્વરૂપ, લોભસ્વરૂપ, ‘સવકાલિ’ સર્વકાળ સંબંધી થયેલી, સર્વ મિથ્યા (માયાકપટાદિભર્યા) આચसव्वकालियाए રણ સ્વરૂપ, અને સર્વ પ્રકારના ધર્મ (૮ પ્રવચનમાતા યા સામાન્યથી કર્તવ્ય) ના सव्वमिच्छोवयाराए ઉલ્લંઘનરૂપ આશાતના દ્વારા “જો મે..” જે કોઇ મારા વડે અતિચાર સેવાયો, सव्वधम्माइक्कमणाए । તે સંબંધી હે ક્ષમાશ્રમણ ! હું ‘પ્રતિક્રમણ' (ફરીથી એ પાપ ન સેવાય એ ભાવ आसायणाए जो मे अइयारो સાથે પાછા ફરવાનું) કરું છું. ‘નિંદામિ’ (દુષ્ટ કર્મકારી મારા આત્માની कओ तस्स खमासमणो સંસારથી ભયભીત અને સર્વથા શાંત ચિત્તથી) નિંદા કરું છું. (નિંદેલ મારા पडिक्कमामि निंदामि આત્માની આપની સમક્ષ) ગહ કરું છું. (આશાતનાની અનુમતિ છોડી મારા રિહાનિ મMા વોસિરાનિ. દુષ્ટકારી) આત્માનો ત્યાગ કરું છું. | (સામેના મુદ્રાચિત્રની સમજ)- વાંદણાં દેતાં, પહેલાં ‘ઇચ્છામિ નિશીહિયાએ' સુધીમાં ૧ લી ‘યથાજાતમુદ્રા'- આમાં ને બીજે માથું સહેજ નમાવી હાથ યોગમુદ્રાથી જોડાય. પછી ‘અણુજાણહ..' બોલતાં રજી ‘અવનતમુદ્રા'-આમાં અંજલિ લલાટે લઇ જઇ, કેડથી નમવાનું. ‘અ..હો, કા...યં, કા...ય’માં ૩ આવર્ત, તે “અબોલતાં હાથની ૧૦ આંગળી અડે ત્યાં ‘હો’ બોલવું, બાદ હાથ ઉલટાવી નીચે લેતાં ગુરુચરણે અડે ત્યાં ‘કા’ બોલવું. પાછું ઉપર લલાટે અડાડતાં ‘યં', એમ ‘કા' ... ‘ય’. એજ રીતે ‘જ..ત્તા..ભે.” ‘જ...વ...ણિ’ જં..ચ..ભે’ આ ત્રણ આવર્ત, માત્ર વચલા અક્ષર ‘ના’, ‘વ’ ‘ચ’ અક્ષર બોલવાના તે નીચેથી ઉઠાવેલા હાથને વચમાં સહેજ રોકતાં બોલવાના. પ્રક્ષાલમુદ્રામાં બે હાથથી કળશને પકડી પ્રભુના મસ્તક પર, રાજ્યાભિષેકમાં કરે તેમ, અભિષેકની ધાર કરવાની, (સામેનું ચિત્ર ખંડ ૫ જુઓ, પછી ખંડ ૬ની જેમ) કે પૂજા મુદ્રામાં જમણા હાથની ‘અનામિકા' (સૌથી નાનીની પાસેની) આંગળીના ટેરવાથી પ્રભના અંગને નખ ન અડે એ રીતે તિલક કરાય. (ચિત્ર ખંડ ૭-૮ની જેમ) સાથિયો કરવામાં, પહેલા અક્ષતનું ભરેલું વર્તુલ, એના પર નાની ૩ ઢગલી, એના પર એથી સહેજ મોટી ઢગલી કરાય. પછી નીચેના મોટા વર્તુળમાં, ચિત્રાનુસાર, ચાર લીટી ખેંચાય, ને સાથિયાની ચાર પાંખ ઠીક કરાય. સૌથી ઉપરની ઢગલીમાં બીજની ચંદ્ર-રેખા જેવી સિદ્ધશિલાની રેખા બનાવાય. | પપ | BE ON ary. Page #65 -------------------------------------------------------------------------- ________________ न. मो स्पर्धमानाय कर्मणा S स्तु तज्जयावाप्तमोक्षाय व. मा ना. य. DOGuee परोयाय कुतीथिनामा वधेमानाय 199R SXSXSXSYRESYNXNXR POSPHOTOHOTOS NELSUGGISelease RIGAR CICE जन्तनिवीन A888 कषाय तापान वापार्दित जा येषां विकचारविन्दराज्या Education Internal rsonal Use Only . Page #66 -------------------------------------------------------------------------- ________________ [મોડસ્ત વર્ધમાનાય સૂત્ર ' (૧) નમોડસ્તુ વર્ધમાનાય , (અર્થ-) • ૧) જે કર્મસમૂહ સાથે લડે છે, (અંતે) જેમણે એના 'स्पर्धमानाय कर्मणा । પર વિજય મેળવવા દ્વારા મોક્ષ પ્રાપ્ત કર્યો છે, અને જે મિથ્યા'तज्जयावाप्तमोक्षाय, દર્શનીઓને પરોક્ષ છે (બુદ્ધિગમ્ય નથી) એવા શ્રી વર્ધમાનपरोक्षाय कुतीर्थिनाम् ।। સ્વામી (મહાવીર પ્રભુ) ને મારો નમસ્કાર હો. (૨) ચેષાં વિવારવિન્દ્રરાળ્યા, • ૨) જેમના ઉત્તમ ચરણકમળની શ્રેણિને ધારણ કરનારી 'ज्यायःक्रमकमलावलिं दधत्या । વિકસ્વર કમળપંક્તિએ, (માનો) કહ્યું કે સમાનોની સાથે સંગત सद्दशैरिति संगतं प्रशस्य, પ્રશંસનીય છે એવા તે જિનેન્દ્ર ભગવાન શિવ (કલ્યાણ-મોક્ષ) कथितं सन्तु शिवाय ते जिनेन्द्राः ।। માટે થાઓ. (3) Sાયતાપાર્જિત-નન્ત-નિવૃર્તિ • ૩) કષાયોના તાપથી પીડિત પ્રાણીઓને જિનેશ્વર ભગવંकरोति यो जैनमुखाम्बुदोद्गतः । તના મુખરૂપી વાદળથી વરસેલી, જેઠમાસમાં થયેલ વૃષ્ટિના स शुक्रमासोद्भव-वृष्टि-संनिभो જેવી, વાણીનો જે વિસ્તાર (ધોધ) શાંતિ કરે છે, તે મારા પર दधातु तुष्टिं मयि विस्तरो गिराम् ।। કૃપા કરે. (ચિત્રસમજ :) ૧) સામેના ચિત્રાનુસાર, ‘નમોડસ્ત વર્ધમાનાય’ બોલતાં, અષ્ટ પ્રાતિહાર્ય યુક્ત શ્રી મહાવીર પ્રભુને જોઇ શિર નમાવી વંદન કરવું. * “સ્પર્ધમાનાય કર્મણા' બોલતાં, પ્રભુને કર્મ સાથે લડતા અર્થાત્ કર્મના ઉપદ્રવ (દા.ત. દુષ્ટ દેવથી મસ્તકે ઠોકાતું કાળચક્ર, સિંહવાઘના આક્રમણ-સર્પદંશ, પગ વચ્ચે અગ્નિ આદિ) વખતે અણનમ ચિત્તસમાધિથી ઉભેલા જોવાના. ‘તજ્જયાવાપ્ત મોક્ષાય' બોલતાં એ ઉપદ્રવોમાં અદ્ભુત ઉપશમ-સમતા રાખી કર્મ પર વિજય યાને કર્મધ્વંસ કરી જીવનમોક્ષ-વિદેહમોક્ષ પ્રાપ્ત કરતા જોવાના. ‘પરોક્ષાય..' બોલતાં, મિથ્યાદર્શનીઓ પ્રભુથી મોં ફેરવી લેતા, પ્રભુને જોઇ નહિ શકતા હોય એવા પ્રભુ જોવાના. ૨) “યેષાં વિકચાર..’ વખતે, નીચેના ખંડ - ૧ મુજબ, એ જોવાનું કે આપણી સામે અનંતા તીર્થકર દેવ છે, એમના ચરમકમળ આગળ કમળોની પંક્તિ છે, એની અપેક્ષાએ પ્રભુચરણકમળપંક્તિ અધિક સુંદર છે, છતાં કમળ તરીકે બંને સમાન હોઇ કમળપંક્તિ બોલે છે. કે “સમાનની સાથેનો અમારો યોગ પ્રશંસનીય છે.' આવા પ્રભુ પાસે શિવ-મોક્ષ-કલ્યાણ માગવાનું. ૩) ‘કષાયતાપા...’ બોલતાં, ચિત્ર નીચેના ખંડ-૨ અનુસાર, આ જોવાનું કે, પ્રભુ દેશના દે છે, તે મુખ જાણે વાદળ, અને એમાંથી નીકળતી વાણી જાણે વૃષ્ટિ, એ શ્રોતા પર પડી એમના કષાય-તાપને શાંત કરી દે છે. જેઠનો વરસાદ ભૂમિને કેવી ઠંડીગાર કરી દે ? એવી વાણી અમારા પર અનુગ્રહ (કૃપા) કરો. ચિંઉ%ચાય સૂત્ર (१) चउक्कसाय पडिमल्लुल्लूरणु, दुज्जयमयण-बाण- मुसुमूरणु । सरस-पियंगु-वण्णु गय-गामिउ, जयउ पासु भुवणत्तय-सामिउ || (૨) બસુ તપુર્વતિ-વUસિદ્ધિs, સોફ્ટ પfજ-મજિ-પિUT- નિલંs | नं नवजलहर तडिल्लयलंछिउ, सो जिणु पासु पयच्छउ वंछिउ ।। (અર્થ-) ૧) ચાર કષાયયોદ્ધાઓનો નાશ કરનારા, દુર્જય કામદેવના બાણ તોડનારા, સરસ પ્રિયંગુલતા સમાન (લીલા) વર્ણવાળા, ગજગતિવાળા, ત્રણે જગતના સ્વામી શ્રી પાર્શ્વનાથ ભગવાન (મારા દિલમાં) જયવંતા હો. ૨) જેમનું કાયિક તેજોમંડળ દેદીપ્યમાન છે, જે (શિર પરના) નાગમણિના કિરણોથી વ્યાપ્ત (થવાથી માનો), વિજળીની રેખાથી અંકિત નવીન મેઘ જેવું શોભે છે. તે પાર્શ્વનાથ જિન મનોવાંછિત આપો. Page #67 -------------------------------------------------------------------------- ________________ विशाल LANO MUTURE REVA लो 即可可ad कुतर्क राहु कलंक-निर्मुक्त-ममुक्तपूर्णतं कुतर्क राहुग्रसनं सदोदयम् । w LLLLL ww LI येषामभिषेककर्म कृत्वा 2wv Lives जिनागम-चन्द्र अपूर्वचन्द्र जिनचन्द्रभाषितम् दिनागमे नौमि बुधैर्नमस्कृतम् ॥ www.jaineliorary of Page #68 -------------------------------------------------------------------------- ________________ વિશાલ-લોચનદલં સૂત્ર ૧) વિશાલ-તોષનવાં પ્રોદ્યદ્ન્તાંશુ-શ્વરમ્ | प्रातर्वीरजिनेन्द्रस्य मुखपद्मं पुनातु वः ।। (૨)યેષામમિત્તેર્મ નૃત્વા, मत्ता हर्षभरात् सुखं सुरेन्द्राः । तृणमपि गणयन्ति नैव नाकं, प्रातः सन्तु शिवाय ते जिनेन्द्राः || (3)તા નિર્મુત્ત-મમુજ્ઞપૂર્ણતા, कुतर्क राहुग्रसनं सदोदयम् । अपूर्वचन्द्रं जिनचन्द्रभाषितम्, दिनागमे नौमि बुधैर्नमस्कृतम् ।। (અર્થ-) (૧) વિશાળ નેત્રરૂપી પત્રવાળા, અત્યંત દેદીપ્યમાન દાંતના કિરણ સ્વરૂપ કેસરાવાળા, શ્રી મહાવીર જિનેન્દ્રદેવનું વદનકમળ પ્રાતઃકાળમાં તમને પવિત્ર કરો. अड्ढाइज्जेसु दीव-समुद्देसु, पनरससु कम्मभूमिसु जावंत केवि साहू, रयहरण-गुच्छपडिग्गह धारा, पंचमहव्वय-धारा, अट्ठारससहस्स-सीलंग धारा, अक्खुयायार-चरित्ता, ते सव्वे सिरसा माणसा मत्थएण वन्दामि ! Halo E ૨) જેમનો અભિષેક કરીને ભરચક હર્ષવશ દેવેન્દ્રો સ્વર્ગસુખને તૃણવત્ પણ નથી ગણતા, તે જિનેન્દ્ર ભગવંતો પ્રાતઃકાળે શિવસુખ (નિરુપદ્રવતા) માટે હો. (ચિત્રસમજ-) ૧) સામે ઉપરના ડાબા ખૂણામાં ૧ લી ગાથાને અનુસારે ભગવાનનું મુખ કમળ જેવું, જેમાં બે નેત્ર પાંદડા સમાન, અને દાંતમાં ઉછળતા કિરણ પરાગ જેવા જોવાના. * ૨) સામે નીચેના અર્ધમાં છે તેમ ગાથા - ૨ અનુસારે પૂર્વ પૂર્વ કાળની અનંત મેરુ-અવસ્થા પર અનંત પ્રભુને ઇન્દ્ર જન્માભિષેક કરતા જોવાના, અને એ એના અનહદ આનંદમાં સ્વર્ગસુખને તૃણથી પણ તુચ્છ માનતા જોવાના. ૩) ત્રીજી ‘કલંક’ ગાથા વખતે, ચિત્ર મુજબ એમ જોવાનું કે દુનિયાનો ચંદ્ર તો કલંકિત અને પૂર્ણતા છોડી નાનો થનારો, તથા રાહુના મોંમાં ગળાતો ને અસ્ત પામતો છે, ત્યારે જિનેશ્વરભાષિત આગમોરૂપી ચંદ્ર નિષ્કલંક છે, કદી પૂર્ણતાને છોડતો નથી, તથા કુતર્કરૂપી રાહુના ડોકાને ગળી જઇ સાફ કરનારો, અને સદા ઉદય જ પામનારો છે, તેમજ સુબુદ્ધ (વિશુદ્ધ બુદ્ધિના ધણી) દેવ-માનવોથી વંદાયેલ છે. ૩) (અસસ્થાપન-સનિષેધાદિ) કલંકથી રહિત, (સર્વનયોથી) પૂર્ણતાને કદી નહિ છોડનાર, કુતર્ક સ્વરૂપ રાહુને ગળી જનાર, હંમેશા ઉદયવાળો, ને પંડિતજનોથી વંદાયેલ, જિનેશ્વરના વચનરૂપી અપૂર્વ (નવી જ તરેહના) ચંદ્રમાને હું દિવસના પ્રારંભે (પ્રાતઃ કાળે) નમસ્કાર કરું છું. અઠ્ઠાઇજેસુ સૂત્ર (અર્થ-) અઢી દ્વીપસમુદ્ર સંબંધી ૧૫ કર્મભૂમિમાં રજોહરણ (ઓઘો) ગુચ્છા-પાત્રને ધરનારા, પાંચ મહાવ્રતવાળા, ૧૮૦૦૦ શીલાંગને ધરનારા, અભગ્ન પંચાચાર અને ચારિત્ર્યવાળા જે કોઇ પણ સાધુ છે, તે સર્વને શિરથી (બહુ આદર સાથે), મનથી (ભાવપૂર્વક), મસ્તક ઝુકાવી વાંદું છું. (સમજ-) આના માટે ‘જાવંત કે વિ સાહુ’નું ચિત્ર પૃષ્ઠ ૨૮ પર છે. એ પ્રમાણે જોવાનું કે આપણે જાણે અઢી દ્વીપની બહાર ઉભા, સામે અઢી દ્વીપ (જંબુદ્રીપ-ધાતકી ખંડ અને પુષ્કરવ૨દ્વીપ છે, વચ્ચે ૨ સમુદ્ર, લવણસમુદ્ર-કાલોદધિસમુદ્ર) છે. એમાં ચારિત્રના ઉપકરણ સહિત વિવિધ સાધુચર્યામાં રહેલા મુનિઓ છે, અને એમને આપણે આદર સહિત ભાવપૂર્વક માથું જમીન પર લગાવી વંદન કરીએ છીએ. આમાં ‘રજોહરણ' એ ઊનની દશીઓનું બનેલું, જીવરક્ષાર્થ પૂંજી પ્રમાર્જી કર્મરજ હરવાનું સાધુ ચિહ્ન છે. ‘ગુચ્છો’ એ ભિક્ષાર્થે રાખેલ કાષ્ઠ પાત્રની ઉપર નીચે રાખવાનો ઊનનો ટૂકડો છે. ‘૫ મહાવ્રત’ એ જીવનભર ત્રિવિધ ત્રિવિધ પાળવાના હિંસાજૂઠ-ચોરી-મૈથુન-પરિગ્રહના ત્યાગની પ્રતિજ્ઞા છે. ‘૧૮૦૦૦ શીલાંગ' આ પ્રમાણે પૃથ્વીકાયાદિ ૫, દ્વીન્દ્રિયાદિ ૪, અને અજીવ ૧, એમ ૧૦ નિમિત્તે, ૧૦ ક્ષમાદિ યતિધર્મ પાળતાં, આરંભ-સમારંભ-જૂઠ આદિ પાપ કરવાનો ત્યાગ છે, તે પણ ૫ ઇન્દ્રિયનિગ્રહ અને ૪ સંજ્ઞાનિરોધ રાખી ૩ મનોયોગાદિથી ત્યાગ છે. એમ ૧૦ X ૧૦ X ૫ X ૪ X ૩ = ૬૦૦૦, એ પણ કરણ-કરાવણ-અનુમોદનથી ત્યાગ, એમ ૬૦૦૦ x ૩ = ૧૮૦૦૦ શીલાંગ. એને ધરનારા મુનિ. એ ‘અશ્રુતાચાર-ચારિત્ર્ય' = જ્ઞાનાચાર-દર્શનાચાર - ચારિત્રાચાર - તપાચાર- વીર્યાચારને તથા શુદ્ધ નિર્વિકાર હૃદયવૃત્તિને અખંડિત ધરનારા જોતાં વાંદવાના. ૫૯ sortil Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ क ल्ला ढमं जिणिंद संति चारित्र दर्शन ज्ञान नेमिं जि कुवादा: क्षमादि सुगुण वद्धमाण 4040 पास F कल्लाणकंद NART वंदे AWA TREN 3324 प्र अपार-संसार-समुद्द-पारं पत्ता सिवं दितु सुइक्कसारं । सव्वे जिणिदा सुर- विद-वंदा कल्लाणवल्लीण विसालकंदा ॥ कुंदिंदु-गोक्खीर- तुसार-वन्ना सरोजहत्था कमले निसण्णा । वाईसरी पुत्थयवग्गहत्था सुहाय सा अम्ह सया पसत्था || Page #70 -------------------------------------------------------------------------- ________________ કલાણૐૐ સૂત્ર कल्लाणकंदं पढम जिणिदं, (અર્થ-) કલ્યાણના મૂળરૂપ પ્રથમ જિનેન્દ્ર (શ્રી ઋષભદેવ)ને, संतिं तओ नेमिजिणं मुणिंदं । (૧) શ્રી શાન્તિનાથને, પછી મુનિઓમાં શ્રેષ્ઠ શ્રી નેમિનાથ જિનેશ્વરને, पास पयासं सुगुणिक्कठाणं, જ્ઞાનપ્રકાશરૂપ શ્રી પાર્શ્વનાથને, (અને) સગુણોના એકસ્થાનરૂપ (તથા) भत्तीइ वंदे सिरिवद्धमाणं ।। વિભૂતિયુક્ત શ્રી વર્ધમાન સ્વામીને હું ભક્તિથી વંદન કરૂં છું. अपार संसार-समुद्दपारं, અનંત સંસાર સાગરના પારને પામેલા, દેવોના સમૂહને વંદનીય, કલ્યાपत्ता सिवं दितु सुइक्कसारं । ણરૂપી વેલડીઓને (વિસ્તારનાર) કંદસ્વરૂપ, સમસ્ત જિનેન્દ્રદેવો શ્રુતિઓ सवे जिणिंदा सुरविंदवंदा, (શાસ્ત્રો)ના (યા શુચિ-પવિત્ર વસ્તુઓના) એક સારભૂત મોક્ષને આપો. कल्लाणवल्लीण विसालकंदा || મોક્ષમાર્ગમાં શ્રેષ્ઠ જહાજ સમાન, સમસ્ત કુવાદીઓના મદને નષ્ટ કરનાર, निव्वाणमग्गे वरजाणकप्पं, पणासियासेस-कवाइदप्पं । પંડિતોને શરણભૂત અને ત્રિભુવનમાં શ્રેષ્ઠ એવા જિનેશ્વરદેવે (કહેલા) मयं जिणाणं सरणं बहाणं, સિદ્ધાન્ત (આગમ) ને હું હંમેશા નમસ્કાર કરું છું. नमामि निच्चं तिजगप्पहाणं ।। મોગરો-ચંદ્ર-ગાયનું દૂધ-બરફના જેવા (સફેદ) વર્ણવાળી, कुंदिंदु-गोक्खीर-तुसारवन्ना, હાથમાં કમળવાળી, કમળ પર બેઠેલી, सरोजहत्था कमले निसण्णा ।। પુસ્તક વ્યગ્ર (યા પુસ્તકવર્ગ-સમૂહ યુક્ત) હાથવાળી તે વાગીશ્વરી (સરवाईसरी पुत्थयवग्गहत्था, સ્વતી દેવી હંમેશા અમારા સુખ માટે થાઓ. सुहाय सा अम्ह सया पसत्था ।। ચિત્રસમજ - ૧) સામે ચિત્રમાં ઉપર પહેલા ભાગમાં બતાવ્યા પ્રમાણે ૧ લી ગાથા વખતે આ જોવાનું કે, શ્રી ઋષભદેવ પ્રભુ દર્શન-જ્ઞાન-ચારિત્ર-ક્ષમાદિ કલ્યાણલતાઓના કંદ જેવા છે. (પ્રભુમાંથી જ બધા કલ્યાણ ઉઠે છે.) એમની નીચે શ્રી શાન્તિનાથ તથા શ્રી નેમિનાથ છે. બાજુમાં જ્ઞાનપ્રકાશરૂપ શ્રી પાર્શ્વનાથ છે, (જે અજ્ઞાનતિમિરને હટાવે છે.) એમની નીચે સદ્ગુણોના અર્કરૂપ અને પ્રાતિહાર્યના વૈભવયુક્ત શ્રી મહાવીર સ્વામી છે. ૨) ચિત્રખંડ - ૨ અનુસાર, ૨જી ગાથા બોલતાં, આ જોવાનું કે, સામે અનંતા જિનેશ્વરદેવો સમવસરણમાં બિરાજમાન છે, અને એમની આત્મજ્યોત ભવસમુદ્ર પાર કરી મોશે પહોંચી રહી છે. એ બે બાજુ દેવોથી વંદાય છે, અને એમના (ચિંતનાદિ દ્વારા) પ્રભાવથી આપણામાં કલ્યાણ-વેલડીઓ ઉગી-વિસ્તરી રહી છે. એવા પ્રભુને હાથ જોડી પ્રાર્થવાનું કે ‘શિવં રિંતુ સુઇક્કસારં’ અમને શાસ્ત્રોના સારભૂત અને સમગ્ર પવિત્ર-નિર્મળ વસ્તુઓમાં પ્રધાન એવા મોક્ષને દો. ( ૩) ૩જી ગાથા વખતે ચિત્રખંડ - ૩ પ્રમાણે આ જોવાનું કે, જિનાગમ એ મોક્ષમાર્ગ=જ્ઞાન-દર્શન-ચારિત્રે વિહરવા માટે જહાજરૂપ છે. બુધજનોએ પોતાનું જીવનનાવ એની સાથે ગાંઠીને એનું શરણ લીધું છે. આ જિનમત-જહાજે મિથ્યાવાદીઓના મદને તોડવાથી એ બિચારા એની સામે ન જોતાં નિસ્તેજ થઇ કદાગ્રહમાં ડૂબી રહ્યા છે. આવા વિશ્વ શ્રેષ્ઠ જિનમતને હું સદા નમું છું. ( ૪) ગાથા-૪ વખતે ચિત્રખંડ-૪ અનુસાર આ જોવાનું કે, સામે સફેદ વર્ણવાળી સરસ્વતી કમળ પર બેઠી છે, એના એક હાથમાં કમળ છે, બીજા હાથમાં પુસ્તક સમૂહ છે, એને આપણે પ્રાર્થીએ છીએ કે તું અમારા સુખ માટે થાઓ. | (અનુસંધાન પૃ. ૬૩ થી ચાલુ) • ગાથા-૩ “બોધાગાધ' અહીં મહાવીર-જિનાગમ-સમુદ્ર જોવાનો. એની ઉંડાઇ એટલે બોધની ઉંડાઇ જોવી. જળ- પ્રવાહ તરીકે સુપદરચના જોવી. એમાં અહિંસાના સતત તરંગ (ડગલે ને પગલે સૂક્ષ્મ અહિંસાના વિધાન) એવા ઉછળતા દેખાય કે જેની તેની રુચિ એમાં પેસી ન શકે. ‘ચૂલાવેલ' શાસ્ત્રોના અંતે ચૂલિકા એ ભરતી યા તટ જેવી દેખાય. ‘ગુરુગમ’ આગમોમાં મોટા આલાવા (ફકરા) યા અર્થ- માર્ગ (માણાદ્વારો) એ રત્નસંચયો દેખાય. ‘દૂરપાર’ આગમતત્ત્વનો છેડો દૂર છે. આવા વીરાગમ ‘સાર’ = શ્રેષ્ઠ સારભૂત જોવાના. એની સાદર સવિધિ ઉપાસનાની ભાવના કરવી. a o ગાથા - ૪ ‘આમૂલાલોલ૦’ અહીં જિનવચનમય સરસ્વતી જોવી, એ કમળઘરમાં બિરાજમાન છે. એ કમળના ૩ વિશેષણ ૧) મૂળમાંથી હાલી ઉઠેલું ૨) હાલી ઉઠવાથી એમાંથી ‘ધૂલી’=પરાગ ઉડી રહી છે, એની બહુ સુગંધમાં લટ્ટ ‘અલિમાલા’ = ભમરાઓની હારની હારના ઝંકાર ધ્વનિથી પ્રધાનપણે શોભતું. ૩) ‘અમલદલ'= નિર્મળ પાંખડીઓવાળું. આ દેવી તેજોમય, તે હાથમાં કમળવાળી, તથા ગળે ચળકતા હારવાળી દેખાય. એને જોઇ આપણે પ્રાર્થના કરવાની કે અમને ભવ-વિરહ = મોક્ષનું વરદાન આપ. Page #71 -------------------------------------------------------------------------- ________________ संसार- दावानल- दाह-नीरी ... My આચારાંગ संमोहधूलीहरणे समीरम् | કલ્પસૂત્ર संसार- दावानल- दाह - नीरं... नमामि वीरं गिरिसारधीरम् ॥ बोधागाधं सुपदपदवी-नीरपूराभिरामं, जीवाहिंसा-विरल-लहरी - संगमागाहदेहम् । चूलावेलं गुरुगम-मणि-संकुलं दूरपारं सारं वीरागमजलनिधिं सादरं साधु सेवे ॥ દ્રષ્ટિવાદ ભગવતી मायारसा-दारण-सारसीर पत्रवशा पथना भावावनाम-सुरदानव-मानवेन-चूलाविलोलकमलावलिमालितानि । संपूरिताऽभिनतलोकसमीहितानि कामं नमामि जिनराजपदानि तानि ।। वाणी- संदोह देहे! Suyy ४ bik भवविरहवर देहि मे देवि । सारम् ॥ Page #72 -------------------------------------------------------------------------- ________________ 'સંસા-દાવાલ' સૂત્ર ! I ૧) સંસાર-ફાવાનનં-ફા-નીર, (અર્થ-) ૧) સંસાર (કષાય) રૂપી દાવાનળના દાહ (ને શમાવવા) માટે संमोहधूली-हरणे समीरं । પાણી સમાન, સંમોહ (વ્યામોહ-ભ્રમ-અજ્ઞાન) સ્વરૂપ ધૂળને દૂર કરમાયા૨ણા-વાર-સાર-સીર, વામાં ‘સમીર’= પવન સમાન, (અને) માયારૂપી “સા'= પૃથ્વીને ફાડી नमामि वीरं गिरिसार-धीरम् ।। નાખવામાં ‘સાર'=સમર્થ (તીક્ષણ) સીર= હળ સમાન, ‘ગિરિસાર’ =પર્વभावावनाम-सुर-दानव मानवेन- તશ્રેષ્ઠ (મેરુ) ની જેમ નિષ્પકંપ શ્રી મહાવીરસ્વામીને હું વંદન કરું છું. चूलाविलोल-कमलावलि ૨) ભક્તિભાવથી ‘અવનામ' = પ્રણામ કરનારા સુરેન્દ્ર-અસુરેન્દ્ર-નરેન્દ્ર નાનિતાનિ | (ઇન= સ્વામી) ના ‘ચલા'= મુગટોમાંની ‘વિલોલ' = ચંચળ કમળ संपूरिताभिनत-लोक શ્રેણીથી ‘માલિત’ = સુશોભિત, (અને પ્રભુને) “અભિનત'= નમસ્કાર समीहितानि, कामं नमामि કરનારા લોકોના વાંછિતને સારી રીતે પૂરનારા, શ્રી જિનેશ્વરદેવના ‘તે'= जिनराजपदानि तानि ।। પ્રસિદ્ધ ચરણોમાં “કામ” = અત્યન્ત આદરથી નમન કરું છું. | ૩) વોઘા ITÉ સુપક્-પદ્રવી ૩) જ્ઞાનથી અગાધ, સુંદર ‘પદપદવી’ = પદરચના રૂપી જળના ઊછनीरपूराभिरामं, ળતા પ્રવાહથી ‘અભિરામ’ = મનોહર, જીવોની અહિંસાના ‘અવિરલ’ = जीवाहिंसा-विरललहरी- સતત સળંગ ‘લહરી' = તરંગોના સંબંધથી અગાહ (કઠિનાઇથી પ્રવેશ संगमागाहदेहम् । યોગ્ય) દેહવાળા, (અધ્યયનો પરની) ચૂલિકારૂપી ભરતી (યા તટ) વાળા, चूलावेलं गुरुगममणि- મોટામોટા ‘ગમ'= અર્થમાર્ગ યા આલાવા (ફકરા)રૂપી ‘મણિસંકુલ’ = संकुलं दूरपारं, રનોથી વ્યાપ્ત, દૂર કિનારાવાળા, ‘સારું' = શ્રેષ્ઠ, મહાવીર-આગમसारं वीरागमजलनिधिं રૂપી સમુદ્રની ‘સાદર’ = આદર બહુમાન સાથે ‘સાધુ’= સારી રીતે सादरं साधु सेवे ।। (વિધિપૂર્વક) ઉપાસના કરું છું. ४) आमूलालोल-धूली-बहुल ૪) ‘આમૂલાલોલ' = ભૂલ સુધી ડોલતા, (કમળો, એટલા જ માટે परिमलालीढ-लोलालिमाला, એમાંથી) ઉડતી પરાગની ખૂબ સુગંધિમાં ‘આલીઢ’ = અતિ આસક્ત झंकारारावसारा ચપળ ‘અલિમાલા’ = ભ્રમરોની હારની હાર ઝંકારધ્વનિથી ‘સાર’= નન નનના IIT-મૂનિનિવાસે | પ્રધાન, એવા “અમલ'= નિર્મળ પાંખડીવાળા કમળ-ઘરની ભૂમિ પર છે छायासंभारसारे वरकमलकरे । નિવાસવાળી, ‘છાયા સંભાર’ = કાન્તિસમૂહથી ‘સારે’ = હે શોભાયतारहाराभिरामे, માન, ‘વરકમલકરે’- હે હાથમાં ઉત્તમ કળવાળી, ‘તાર’= દેદીપ્યवाणीसंदोहदेहे भवविरहवरं માન હારથી મનોહર, હે જિનવચન-સમૂહરૂપી દેહવાળી દેવી ! મને તેહિ ને વિ ! સાર || સારભૂત ‘ભવવિરહ'= મોક્ષનું વરદાન દે (ચિત્રસમજ-) સામે ચિત્રમાં છે તે મુજબ • ગાથા-૧ બોલતાં, ૧લી લીટી વખતે શ્રી વીરપ્રભુ દર્શન અને વાણીથી જીવોના સંસાર યાને કષાયને ઠારે છે. માટે જીવો કષાય દાવાનળના ભડકે સળગી રહ્યા દેખાય, એના પર પ્રભુ અને પ્રભુની વાણીરૂપી વર્ષા થતી દેખાય. ‘સંમોહ' લીટી વખતે પ્રભુ પવન સમાન દેખાય, જેનાથી ભક્તની મોહધૂળ ઉડી જાય છે. ‘માયા’ લીટી વખતે ભક્તના દિલમાંની માયારૂપી ભૂમિને ધ્યાનમાં લાવેલ પ્રભુરૂપી તિક્ષણ હળ ફાડી નાખે છે. ‘ગિરિસારધીર’માં પ્રભુ મેરુ જેવા નિશ્ચળ દેખાય. ‘નમામિ વીરં’ બોલતાં મેરુસમ ધીર વીર પ્રભુને જોતાં એમનાં ચરણે આપણું માથું ઢળેલું દેખાય. • ગાથા-૨ બોલતાં ચિત્રાનુસાર અનંત જિનરાજ દેખાય. એમના ચરણકમળ ભાવથી નમેલા સુરાસુરેન્દ્ર નરેન્દ્રના મુગટ પરની કમળશ્રેણિ દેખાય. એનાથી એ ચરણ શોભતા અને નમનારના વાંછિત પૂરક દેખાય. એને હું નમું છું. (ચિત્ર નાનું હોઇ પ્રભુચરણે પડી ઇંદ્રનમનમાં મુગટ પરની કમળપંક્તિ ચરણકમળની સાથોસાથ નથી દેખાડી શકાઇ.) (અનુસંધાન પેજ ૬૧ પર) Page #73 -------------------------------------------------------------------------- ________________ जय वीयशय हे वीतराग जगदगुरु ! आप मेरे दिल में विजय पाएँ । हे भगवंत ! आप के प्रभाव से मुझे हो.......भवनिर्वेद.. जयवीयराय जगगुरु सुखमय भी संसार असा हे भगवंत ! मेरे जीवनरथ के सकानी । बनकर कर्मयुद्ध को जीताईए । PAVAN 0600 भवनिर्वेद उन्मार्गमार्गानुसारिता लोकविरुद्धत्याग 2 मश्करी कलह मन्त्री निन्दा धर्मा की हांसी क्रपण दान ईर्ष्या बहुजनविरुद्ध का संग देशाचारोल्लंघन उद्भट भोग परसंकटतोष आदि लोकविरुद्ध कार्यों का त्याग (२) मार्गानुसारिता : कलह-निर्दयता-अनीति-ईर्ष्या आदि को छोड मैत्री-दान-नीति-शुभेच्छादि मार्गग्रहण । । अनीति नीति आज्ञा स्वीकार गुरुजनपूजा पितृसेवा विटम्बणावाले सुखमय भी संसार पर ग्लानि । निन्दा आदि का त्याग । सुचारु भोजनवस्त्रादिभक्ति, रामवत् आज्ञास्वीकार । उपकार हितोपदेश आदि भावोपकार । (१) भवनिर्वेद : रागादिरोग व जन्ममरणादि (४) लोकविरुद्ध : कार्यो (५) गुरुजनपूजा : मातापितादि वडिलजन की सेवा (६) दान-सेवा-सहायादि द्रव्य रामचन्द्र दृष्या शा शुभेच्छा इष्टफलसिद्धि परार्थकरण परो १३) देवदर्शनादि : धर्म व चित्तशान्ति हो इसलिए आजीविकादि इष्ट की सिद्धि। मसमाधि हिताप आजीविका समाधि देवदर्शन Forprivate & FES Page #74 -------------------------------------------------------------------------- ________________ (११) कर्मक्षय : गजसुकुमाल खंधक (१०) दुःखक्षय : ईर्ष्या दीनता का क्षय निश्चिन्तता शालिभद्रवत् सहर्ष सहन । सेवा and प्रभुचरण की सेवा मिले । मोक्ष न हो तब तक हर भव में सहर्ष सहन चारित्र कर्मक्षय कामशोक का क्षय जाप शुभेच्छा । आधि-चिन्ताक्षय शास्त्रचिंतन (१०) दुःखक्षच : ईर्ष्या दीनता का क्षय निश्चिन्तता । (८) गुरुवचनसेवनाजिनभक्ति (७) शुभगुरुयोग : त्यागी चारित्री प्रभुशरण । क्रोधादि दुःखक्षय समता सौम्यता मैत्री । तप-दान-दया - व्रतादि । साधु-समागम ज्ञान दर्शन अभिमान चतुर्विध संघ प्रवचन जिनमंदिर क्रौध स्वरुप जिनशासन का जय हो । गणधर, चतुर्विध संघ, प्रवचन, रत्नत्रय दुःखक्षय काम शो - जैनं जयति शासनम् चारित्र जिनवचन श्रद्धा ज्ञान बोधिलाभ दाना चारित्र सामायिक समाधि मरण शुभगुरु योग गुरुवचनसेवा जय बीयराय प्राप्ति जिनवचन स्वीकार दर्शन - ज्ञान चारित्र । समाधि । (१२) समाधि-मरण : अन्त में परमेष्ठि ध्यानयुक्त (१३) बोधिलाभ : परभव के लिए जैन धर्म Page #75 -------------------------------------------------------------------------- ________________ જય વીયશય (પ્રણિધાળ) સૂત્ર | ૧) જય વીયરાય MIT ! (૧-૨) હે વીતરાગ ! હે જગદ્ગુરુ ! (મારા આત્મામાં) होउ ममं तुह पभावओ भयवं ! તમારો જય હો. હે ભગવાન ! તમારા (અચિંત્ય) પ્રભા१भवनिवेओ मग्गाणुसारिआ વથી મને 'સંસાર પ્રત્યે વૈરાગ્ય હો, તત્વાનુસારિતા હો, ૨૬-પત્નસિલ્ફી || (ધર્મારાધના સ્વસ્થતાથી ચાલે એવી) ઇષ્ટ ફળની સિદ્ધિ ૨) “નો વિરુદ્ધ વ્યામો “ગુનાપૂના પત્થરપ ૨ | હો, લોકસંક્લેશકારી લોકવિરુદ્ધ પ્રવૃત્તિનો ત્યાગ હો, “સુદગુરુનો ‘તવણસેવUT સામવમવૃંડ II (માતા-પિતાદિ) પૂજ્યજનોની સાદર સેવા હો, ઉપર३) वारिज्जइ जइवि नियाण-बंधणं હિતકરણ (પરોપકાર) હો, સચ્ચારિત્રસંપન્ન ગુરુનો યોગ वीयराय ! तुह समये । હો. ‘એમની આજ્ઞાનું પાલન આસંસાર પર્વત હો. तह वि मम हुज्ज सेवा ૩) હે વીતરાગ ! જો કે આપના આગમમાં નિયાણા भवे भवे तुम्ह चलणाणं ।। (આશંસા) કરવાની મનાઇ કરેલી છે, તો પણ (આ મારી ૪) ૧૦કુષ્ણવષ્ણુમો ૧૧ન્મવર્ષાગો, આશંસા છે કે, જનમ જનમ મને આપના ચરણોની સેવા १२समाहिमरणं च १३बोहिलाभो अ । હો. ૪) હે નાથ !આપને પ્રણામ કરવાથી મારે દુઃખક્ષય, संपज्जउ मह एयं, કર્મક્ષય, સમાધિમરણ, અને બોધિલાભ પ્રાપ્ત હો. तुह णाह ! पणामकरणेणं । ૬) સર્વસંતનાં ન્ય, સર્વવત્યાખવIRS I ૫) સર્વમંગળોની મંગળતારૂપ, સમસ્ત કલ્યાણોનું કારણ, પ્રધાનં સર્વધર્મા, નૈનં નયતિ શાસનમ્ || (ને) સકલ ધર્મોમાં શ્રેષ્ઠ જૈનશાસન જયવંતુ છે. ચિત્રસમજ - ચિત્રમાં મથાળે બતાવ્યા મુજબ, આ સૂત્ર બોલતાં, પ્રભુ સામે દેખાય અને આપણે લલાટે અંજલિ લગાડી પ્રભુના પ્રભાવે ‘આ ૧૩ વસ્તુ મારે જોઇએ' એવી ઉત્કટ અભિલાષા (આશંસા) કરવાની. ૧) ‘ભવનિāઓ'માં ચિત્રમાં બતાવ્યા મુજબ દેવમાનવનો સુખમય સંસાર સામે દેખાય, એ પણ જન્મમૃત્યુની વિટંબણાથી અકારો લાગો એવી આશંસા કરવાની. ૨) “મગ્ગાણુસારિયા' = તતાનુસારિતામાં કલહ-નિર્દયતા-અનીતિ- ઇર્ષાદિ ઉન્માર્ગ અને તત્વહીન વાતોનો રસ મૂકી મૈત્રી-દયાદાન-નીતિશુભેચ્છાદિ તથા તત્વવાળી વાતનો રસ ઇચ્છવાનો ૩) “ઇફલસિદ્ધિ'માં જેથી શાંતિથી દેવદર્શનાદિ આરાધના થાય એવી ચિત્તસમાધિને પ્રેરક આજીવિકા-તીત્રવેદનાની શાંતિ આદિ ઇષ્ટ ફળ ઇચ્છાય છે ૪) ‘લોગવિરુદ્ધચ્ચાઓ'માં જુગાર-ખ૨કર્મ-મશ્કરી આદિ (લોકવિરૂદ્ધ) લોકને સંકલેશકારી પ્રવૃત્તિનો ત્યાગ ઇચ્છવાનો. ૫) “ગુરુજણપૂઆ'માં પૂજ્ય માતાપિતાદિ અને વિદ્યાગુરુ- ધર્મગુરુના આદર સહિત વિનય-સેવા- આશાસ્વીકાર સામે દેખાય, એ ઇચ્છવાના. ૬) “પરત્યકરણ'માં દાન-ધર્મસ્થાનનિર્માણ- સેવા-હિતોપદેશ-પરદુઃખનિવારણ આદિ પરોપકાર સામે દેખાય, એ ઝંખવાનો. ૭) પૃષ્ઠ નં. ૬૫ માં બતાવ્યા મુજબ “સુહગુરુજોગો'માં કંચનકામિનીના ત્યાગી, પંચમહાવ્રતધારી સચ્ચારિત્રી ગુરુમુનિ મન સામે આવે, એમનો યોગ ઝંખવાનો. ૮) ‘તવયણસેવા’માં ગુરુ-ઉપદેશ શ્રવણ-ઉપાસના અને ગુરુકથિતદયા-ક્ષમાદિસગુણ-દાન-શીલ-તપ-સામાયિક-સંયમ-જિનભક્તિ-સાધુસેવાદિ નજર સામે આવે, એની આશંસા કરવાની. આ આઠેય સંસારપર્યત ઇચ્છવાના. ૯) ‘વારિજ્જઈ' ગાથાથી આંખ મીંચી હવે પછીના ભવોના કુંડાળાઓમાં પ્રભુ દેખવાના. એમની ચરણસેવા માગવાની. * (૧૦ થી ૧૩) ચિત્રમાં બતાવ્યા મુજબ પ્રભુને પ્રણામથી ‘દુકખખઓ'માં ભાવદુ:ખો ઇર્ષ્યા-દીનતા, ગર્વ, ચિંતા, મનને ઓછું આવવું, કામ-ક્રોધ-લોભ વગેરે જોઇ એનો ક્ષય ઇચ્છવાનો. (૧૧) “કમ્બખઓ'માં, કર્મનિર્જરાકારી બાહ્ય-આભ્યન્તર તપ સાધના અને ગજસુકુમાર-ખંધકમુનિ આદિની જેમ ઉપસર્ગ-પરીસહસહન જોઇ એની આશંસા કરવાની. (૧૨) “સમાધિમરણ'માં અંતિમ અવસ્થા અને એમાં પરમેષ્ઠી ધ્યાન-સર્વ મૈત્રી આદિ યુક્ત ચિત્તસમાધિ સાથે મરણ દેખાય, એવું સમાધિમરણ માંગવાનું. (૧૩) “બહિલાભો'માં પરભવે બોધિલાભ અને સમ્યગ્દર્શન શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર સ્વરૂપ જેનધર્મ જોવાનો, એની ઉત્કટ અભિલાષા કરવાની. સામે ચિત્રમાં આ ૧૩ માગણી-આશંસાના પ્રતીક-પ્રસંગ આપ્યા છે તે મુજબ નજર સામે લાવી એમાંથી અપ્રશસ્તની અનિચ્છા અને પ્રશસ્તની આશંસા કરવાની. * “સર્વ મંગલ૦’ ગાથા વખતે ચિત્રમાં વચ્ચે પ્રભુની નીચે બતાવ્યા મુજબ ચતુર્વિધ સંઘ, પરમાત્મા, જિનમંદિર-જિનાગમ અને દર્શન-શાન-ચારિત્રસ્વરૂપ જૈનશાસન જોવાનું. ને “અહો ! એ સર્વ મંગળમાં માંગલ્ય પૂરનારું, સર્વ કલ્યાણનું કારણ, સર્વ ધર્મોમાં પ્રધાન જૈન શાસન કેવું જયવંતુ !' એમ આહ્વાદ અનુભવવાનો. Fors ale Only Page #76 -------------------------------------------------------------------------- ________________ सकल तीर्थ बंदु कर जोड त्रीजे १२ लाख पहेले स्वर्गे लाख ३२ पांच (चैत्य) नवग्रैवेयके ८ में ७ में ६ व ५ में बंदु 40 (११-१२ में ३००) (९-१० में ४००) त्रणसें अढार (३१८) ज्योतिषी असंख्य मंदिर बिंब अनुत्तरे व्यंतर असंख्य मंदिर बिंब... भवनपति में ७,७२ लाख मंदिर १३८९ क्रोड ६० लाख बिंब ६००० ४०,००० ५०,००० ४ लाख Private & Persorial UpOnly सिद्ध अनंत नमुं निशदिस वैमानिक देवलोक में कुल जिनमंदिर- ८४,९७,०२३ कुल जिनबिंब - १, ५२,९४,४४,७६० चोथे ८ लाख बीजे लाख २८ AAMMADA Page #77 -------------------------------------------------------------------------- ________________ સકલ તીર્થ વંદુ કજોડ સૂત્ર (વિશ્વoા વીથને વંદના) ભાગ - ૧ १. सकल तीर्थ वंदु करजोड, जिनवर नामे मंगल कोड । ચિત્રસમજ - આ સૂત્રમાં સમસ્ત તીર્થને વંદના vફેને સ્પર્શે નાZ ત્રીસ, જિનવર ચૈત્ય નવું નિશ ફિશ | | છે. માટે આગળના તથા પૃષ્ઠ નં. ૬૯ અને २. बीजे लाख अठ्ठावीस कह्या, त्रीजे बार लाख सद्दयां । । ૭૦ના ચિત્રના અનુસારે જોવાનું. આપણે જાણે चोथे स्वर्गे अडलख धार, पांचमे वंदूं लाख ज चार ।। ૧૪ રાજલોકની બહાર અલોકમાં ઉભા છીએ ને આપણી સામે નીચેના ભવનપતિથી ઉપર ઉપર ३. छढे स्वर्गे सहस पचास, सातमे चालीस सहस प्रासाद | ઠેઠ અનુત્તર વિમાન સુધીનો ૮ રાજલોક છે. आठमे स्वर्गे छ हजार, नव दशमे वंदूं शत चार || એમાં પાંચ ભાગ છે, (૧) શાશ્વત મંદિરો, (૨) ४. अगियार बारमे त्रणसे सार, नव ग्रैवेयके त्रणसे अढार | અશાશ્વત મંદિરો, (૩) ૨૦ વિચરતા તીર્થંકર, पांच अनुत्तर सर्वे मळी, लाख चोरासी अधिकां वळी ।। (૪) અનંતા સિદ્ધ અને (૫) અઢી દ્વીપમાં વિદ્ય૬. સસ સત્તાનું ત્રેવીસ સાર, નિનવમવન તણો વિગ૨ | | માન ૨૦ અબજ યુનિ. સૂત્ર બોલતાં ક્રમશઃ लांबा सो जोजन विस्तार, पचास ऊंचा बहोतेर धार || એને જોતાં જોતાં વંદના કરતા જવાનું. અહીં ૧૦ ६. एकसो अॅसी बिम्ब प्रमाण, सभासहित एक चैत्ये जाण । | ગાથામાં, પહેલો ભાગ (આગળના ચિત્ર મુसो क्रोड बावन क्रोड संभाल, लाख चोराणुं सहस चौंआल || જબ) શાશ્વત મંદિર-મૂર્તિઓનો છે. એમાં પણ ૪ ભાગ, તે (૧) “પહેલે સ્વર્ગે લાખ બત્રીસ’થી ७. सातसे उपर साठ विशाल, सवि बिम्ब प्रणमुंत्रण काल । | મધ્ય મેરુની ઉપર ઉપરના વૈમાનિક વિમાનોમાં सात क्रोड ने बहोंतेर लाख, भवनपतिमां देवल लाख ।। શાશ્વત મંદિર-મૂર્તિ જોવાના (૨) “સાતસે ઉપર ८. एकसो अॅसी बिम्ब प्रमाण, एक एक चैत्ये संख्या जाण । સાઠ..’થી ઠેઠ નીચે ભવનપતિના મંદિર-મૂર્તિ तेरसे क्रोड नेव्याशी क्रोड, साठ लाख वंदूं कर जोड ।। (૩) ‘બત્રીસે ને’થી મધ્યલોકના શાશ્વત મંદિર९. बत्रीसे ने ओगणसाठ, तिर्छालोकमां चैत्यनो पाठ । મૂર્તિ, ને (૪) ‘યંતરજ્યો’ થી મધ્ય લોકમાં त्रण लाख एकाणुं हजार, त्रणसे वीश ते बिम्ब जुहार || નીચે અસંખ્ય વ્યંતરનગરોના તથા ઉપર મેરુ આસ१०. व्यंतर ज्योतिषीमां वळी जेह, शाश्वता जिन वंदूं तेह । પાસ અસંખ્ય જ્યોતિષી વિમાનોના અસંખ્ય મંદિરऋषभ चंद्रानन वारिषेण, वर्द्धमान नामे गुणसेन ॥ મૂર્તિ જોતા ને વાંદતા જવાનું. ક્રમ આ પ્રમાણે. ૫ અનુત્તરમાં : ૧) પહેલાં ઊંચે વૈમાનિકમાં નીચેના પહેલા દેવલોકથી શરુ કરવાનું. ૩૧૮ નવરૈવેયકમાં એમાં કહેલી ૩૨ લાખ... વગેરે સંખ્યા જેટલા વિમાન છે. દરેકમાં ૧-૧ ૩૦૦ ૧૧-૧૨માં દેવલોકમાં જિન મંદિર છે. માટે આપણે ૩૨ લાખ, ૨૮ લાખ, વગેરે મંદિર આ ૪૦૦ ૯-૧૦માં '' બાજુમાં બતાવ્યા પ્રમાણે નીચેથી ઉપર ઉપર જોવાના. પ્રત્યેક મંદિર લાંબુ ૬,૦૦૦ ૧૦૦ યોજન, પહોળુ ૫૦ યોજન, ને ઊંચું ૭૨ યોજન જોવું... કુલ મંદિર ૪૦,૦૦૦ ૭માં'' ૮૪,૯૭,૦૨૩. ૫૦,૦૦૦ ૬ઠ્ઠા '' • વૈમાનિકમાં દરેક મંદિરમાં ૧૮૦ રત્નમય શાશ્વત મૂર્તિઓ છે. માત્ર ૪ લાખ | પમા '' રૈવેયક-અનુત્તરના ૩૨૩ મંદિરોમાં ૧૨૦-૧૨૦ જિનબિંબો છે. આમ વૈમાનિક ૩જો દેવલોક ૪થો દેવલોક દેવલોકમાં કુલ જિનબિંબ૧૨ લાખ ૮ લાખ ૮૪,૯૬,૭૦૦ X ૧૮૦ = ૧,૫૨,૯૪,૦૬,૦૦૦ ૧લો દેવલોક | ૨જો દેવલોક ૮૪,૯૭,૦૨૩ માદ{ ૩૨૩ x ૧૨૦ = ૩૮,૭૬૦. ૩૨ લાખ | ૨૮ લાખ = ૧,૫૨,૯૪,૪૪,૭૬૦ • ૨) હવે નીચે પાતાળમાં ભવનપતિ દેવલોકમાં મંદિર ૭,૭૨,૦૦,૦૦૦ (તે ક્રમશઃ ૧-૨-૩જામાં ૬૪-૮૪-૭૨ લાખ, પછી છમાં દરેકમાં ૭૬ લાખ, ને ૧૦ મામાં ૯૬ લાખ, એમ કુલ ૭,૭૨ લાખ.) દરેકમાં ૧૮૦ મૂર્તિના હિસાબે કુલ ૧૩૮૯ ક્રોડ ૬૦ લાખ જિનબિંબને વંદના... • ૩) હવે મથે મૃત્યુલોકમાં ૩૨૫૯ મંદિર, ને મૂર્તિ ૩,૯૧,૩૨૦. આનો હિસાબ પૃ. ૭૧ પર છે. | | ૬૮ | ૮મા '' Page #78 -------------------------------------------------------------------------- ________________ १ समेतशिखर वदु जिन वीश ३ विमलाचल ५. आबु ७ केसरिया ११ जीरावला Join Education International ९ अंतरिक्ष Person impor २ अष्टापद बंद चोदी ७ पढ़ भीक्वार ६ शंखेश्वर @ जाएगा १० वरकाणा पास १२ थमण पास Page #79 -------------------------------------------------------------------------- ________________ गाम-नगर-पुर-पाटण जेह जिनवर चैत्य नमुं बर विहरमान वंदु जिन वीश VOOOO सिद्ध अनंत नमुं अढी द्वीपमा जे अणगार F REDelicipaliardias Prvale & Person Page #80 -------------------------------------------------------------------------- ________________ ચકલ તીર્થ સૂત્ર (મામ ) સનેશિ૩ર વંદું નિન વીશ, Hષ્ટાપટું વંદું ચોવીશ ! અહીં ૪ વિભાગ છે ૧) અશાશ્વત તીર્થ, ૨) વિદ્યવિનતીવન ને કાઢ જીરનાર, માથુ કપુર નિનવર ખEIR II માન ૨૦ ભગવાન, ૩) અનંત સિદ્ધ ૪) વર્તમાન शंखेश्वर केसरियो सार, तारंगे श्री अजित जुहार । મુનિ. ચિત્રમાં જુઓ આગલા પૃષ્ઠમાં ચિત્રમાં अंतरीक्ष वरकाणो पास, जीराउलो ने थंभण पास || ક્રમશ: ખાનામાં સમેતશિખર, અષ્ટાપદ, વિમT/H નર પુર પાટણ નૈફ, નિનવર-ચૈત્વ નY TUTEા લાચલ, ગીરનાર, આબૂ શંખેશ્વર, કેસરિયા, विहरमान वंदूं जिन वीश, सिद्ध अनंत नमुं निश-दीस ।। તારંગા, અંતરીક્ષજી, વરકાણા, જીરાવલા, થંભअढीद्वीपमा जे अणगार, अढार सहस सीलांगना धार । ણપાસ, એમ ૧૨, અને બીજા પૃષ્ઠમાં અઢી દ્વીપ કર્મભૂમિમાં ગામ-નગર વગેરેના અશાશ્વતા તીર્થ, पंच महाव्रत समिति सार, पाळे पळावे पंचाचार || એની નીચે ૨) વિદ્યમાન વિચરતા ૨૦ ભગવાન बाह्य अभ्यंतर तप उजमाल, ते मुनि वंदूं गुण-मणि-माल । પાંચ મહાવિદેહમાં, એની નીચે ૩) અનંત સિદ્ધ नित नित उठी कीर्ति करूं, जीव कहे भवसायर तरुं ।। ભગવાન સિદ્ધશિલા પર, એની નીચે ૪) અઢી દ્વીપમાં વિવિધ સાધુચર્યામાં મુનિ, ૧૮૦૦૦ શીલાંગ, ૫ મહાવ્રત, ૫ સમિતિ, ૫ આચાર, ને બાહ્ય-અત્યંતર તપવાળા દેખાય. તિર્જી (મૃત્યુ) લોકમાં ૩૨૫૯ મંદિર, અને ૩,૯૧,૩૨૦ મૂર્તિનું કોષ્ઠક મંદિરનું બિંબ મંદિરનું બિંબ મંદિરનું બિંબ નંદીશ્વર પર | ૬૪૪૮ ઇ પુકાર ૪૮૦ | યમકગિરિ ૨૦ | ૨૪૦૦ ૪૯૬ | માનુષોત્તર ૪૮૦ | મેરુચૂલા ૬૦૦ રૂચ, ૪૯૬ દિગ્ગજ ४० ૪૮૦૦ | જંબૂવૃક્ષાદિ ૧૧૭૦] ૧૪૦૪૦૦ કુંડલ ૩૦ | ૩૬૦૦ દ્રહ ૯૬૦૦ | વૃત્તવેતાન્ચ ૨૦ ૨૪૦૦ ૧૦ | ૧૨૦૦ | કંચનગિરિ ૧૦૦૦ ૧૨૦૦૦૦ | વિજયાદિ નગરીઓ | ૧૬] ૧૯૨૦ |_| ૮૦ | ૯૬૦૦ | મહાનદી | ૭૦, ૮૪૦૦ ગજદંતા | | ૨૦ | ૨૪૦૦ | દીર્થ વૈતાઢય ૧૭૦ ૨૦૪૦૦ | કુલ ૩૨૫૯ | ૩૯૧૩૨૦ વક્ષસ્કાર | ૮૦ ૯૬૦૦| કુંડ | ૩૮૦ ૪૫૬૦૦ your ow@ZOOOWCARBOW©200©20 g કડલ ૪ | ૨૫] | ૮૦ | દેવઉત્તરકુરુ માનવે જીવન જીવવું શા માટે ? તો કે (૧) જન્મ-મરણની આપદામાંથી છૂટવાની શુભભાવ આદિની ઉત્કૃષ્ટ કરણી કરી શકાય એ માટે. કેમકે મર્યા પછી માનવેતર જીવનમાં એ કરવાનું મુશ્કેલ, અને માનવજન્મ પણ મળવો મુશ્કેલ, એટલે જ અહીં જીવતાં એ કરણી જ કરવા માટે મથવાનું છે. એ સારૂ જીવનમાં કેટલાક અમી કેળવવાના છે. દા.ત. (૨) આકુળતા-વ્યાકુળતાનું ઝેર કાઢી ધૈર્ય અને સત્ત્વનું અમી કેળવવા માટે આ જીવન છે. એમ (૩) જાત વડાઇ અને ખોટી આશા એવું ઝેર કાઢી કર્મ પર વિશ્વાસનું અમી કેળવવા આ જીવન છે. એમ (૪) નકામી આળપંપાળનું ઝેર કાઢી અરિહંતશરણ ઉપર અગાધ આસ્થાનું અમી મનમાં વસાવવા આ જીવન છે. વળી (૫) પાપના ઉદયે દુઃખ આવે ત્યારે પાપબુદ્ધિ ને પાપકૃત્યો ફાવી ન જાય અને ધર્મ બુદ્ધિ-ધર્મસાધના વધે, એ માટે જીવન જીવવાનું છે. રહેલા ક્રિસ્થ©©©©©©જીક @ષકમિ006@@@@ મછ&©©©©. જ Page #81 -------------------------------------------------------------------------- ________________ वदिनुसम्वसिद्ध बंदित्तु सबसिद्धे - आचार्य जोमेवयाइयारो आचार्य सिद्ध अरिहंत ज्ञान चारित्र दर्शन साधु उपाध्याय वंदित्तु दुविहे परिग्यहम्मि आगमणे निग्गमणे चंकमणे सचित्त परिग्रह अचित्त परिग्रह ठाणे आगमणे निग्गमणे सावज्जे बहुविहे अ आरंभे अभिओगे निओगे ANTAmie पडिक्कमे सकाकख विगिच्छा मोक्ष देव साधु प्रति द्वेषभाव विचिकित्सा शका अन्य धर्म की इच्छा काक्षा अन्य दर्शनीयों का परिचय-प्रशंसा देवलोक गुरु नर्क amavannilaintelibrary Page #82 -------------------------------------------------------------------------- ________________ વંદિત્ત તથા ભરફેસર સૂત્રોની ચિત્ર કલ્પના, સંકલન-સંપાદન વૈરાગ્યદેશના દક્ષ પ.પૂ.આ. શ્રી વિજયહેમચંદ્રસૂરિજી મ.સા.ના શિષ્યરત્ન મુનિરાજ શ્રી સંયમબોધિવિજયજી મ.સા. એ કરેલ છે. વંદિત સૂત્ર (શ્રાવક-પ્રતિકમણ શa) वंदितु सव्वसिद्धे, સર્વ (અરિહંતોને), સિદ્ધોને, ધર્મના ઉપદેશક આચાર્યોને, (ચ શબ્દથી ઉપાધ્યાય ઇમ્પાયરિ ૩ સવસાહૂ મ | ભગવંતોને) તથા સર્વસાધુઓને વંદન કરીને શ્રાવક ધર્મમાં લાગેલા અતિચારોનું इच्छामि पडिक्कमिउं, પ્રતિક્રમણ કરવા (વ્રતમાં આવેલી મલિનતાને દૂર કરવા) ઇચ્છું છું. सावगधम्माइआरस्स ||१|| जो मे वयाइयारो, જ્ઞાન, દર્શન અને ચારિત્ર (‘વ’ થી તપાચાર-વીર્યાચાર, સંલેખના તથા સમ્યકત્વ) नाणे तह दंसणे चरित्ते अ। વિષયક મારા વ્રતમાં નાનો કે મોટો જે કોઇ અતિચાર (વ્રતમાં સ્કૂલના કે ભૂલ) सुहुमो अ बायरो वा, લાગ્યો હોય તેને હું (આત્મસાક્ષીએ) નિંદું છું અને (ગુરૂસાક્ષીએ) ગહ કરું છું. तं निंदे तं च गरिहामि ||२|| दुविहे परिगहम्मि, સચિત્ત અને અચિત્ત (અથવા બાહ્ય-અત્યંતર) એમ બે પ્રકારના પરિગ્રહને અંગે सावज्जे बहुविहे अ आरंभे । તથા પાપમય-હિંસામય વિવિધ સાંસારિક પ્રવૃત્તિઓ કરતા અને કરાવતા (તથા कारावणे अ करणे, અનુમોદતા) દિવસ દરમ્યાન (સવારના પ્રતિક્રમણમાં રાત્રિ દરમ્યાન) જે જે पडिक्कमे देसि सव्वं ।।३।। અતિચારો લાગ્યા હોય તેનું હું પ્રતિક્રમણ કરું છું. जं बद्धमिदिएहिं, અપ્રશસ્ત (અશુભ પ્રવૃત્તિમાં પ્રવર્તેલી પાંચ ઇન્દ્રિયો, ચાર કષાયો, રાગ અને વહિં સાહિં પરંત્યેહિં | Àષ દ્વારા મેં જે કર્મ બાંધ્યું હોય તેની હું નિંદા કરું છું અને ગહ કરું છું. रागेण व दोसेण व, तं निंदे तं च गरिहामि ||४|| आगमणे निग्गमणे. આવતા, જતા, ઊભા રહેતા, વારંવાર કે અહીં-તહીં ફરતા રહેવામાં, ઉપયોગ ठाणे चंकमणे अणाभोगे । શૂન્યતાથી, કોઇના દબાણથી કે ફરજવશ કરાયેલા અપકૃત્ય દ્વારા દિવસ દરમ્યાન अभिओगे अनिओगे, બંધાયેલા કર્મનું પ્રતિક્રમણ કરું છું-શુદ્ધિ કરું છું. (અભિયોગ=દબાણ. રાજા, पडिक्कमे देसि सव्वं ||५|| લોકસમૂહ, બળવાન પ્રતિસ્પર્ધી, દેવતા, માત-પિતાદિ વડીલ જનો તથા દુષ્કાળ કે જંગલમાં ફસાવું વિ. આપત્તિથી આવેલું દબાણ. નિયોગsફરજ.) संका कंख विगिच्छा, સમ્યકત્વ વ્રત વિષયક પાંચ અતિચાર : ૧) મોક્ષમાર્ગમાં શંકા ૨) અન્ય ધર્મની gia ત સંચો તિરસુ | ઇચ્છા, ૩) ક્રિયાના ફલમાં સંદેહ કે ધર્મીઓ પ્રત્યે જુગુપ્સા, ૪) મોક્ષપ્રાપ્તિમાં सम्मत्तस्स-इआरे, | બાધક અન્ય દર્શનીઓની પ્રશંસા તેમજ ૫) તેમનો પરિચય. દિવસ દરમ્યાન પરિવને ફેસિ સન્ન llll સમ્યકત્વ વિષયક આ અતિચારોના કારણે બંધાયેલા કર્મની હું શુદ્ધિ કરું છું. ચિત્રસમજ - ગાથા ૧ : પ્રતિક્રમણના હાર્દરૂપ આ સૂત્રના પ્રારંભમાં પંચપરમેષ્ઠીને નમસ્કાર દ્વારા મંગલ કરવામાં આવે છે. પાંચ પરમેષ્ઠીને પોતાની વિશિષ્ટ મુદ્રામાં જોઇ ભાવથી મસ્તક ઝુકાવી ‘શુદ્ધ આલોચના કરી શકવાનું સામર્થ્ય મળે' તેવી પ્રાર્થના કરવી. | ગાથા ૨ : દેવ-ગુરૂકૃપાથી મળેલ જ્ઞાન-દર્શન-ચારિત્રના યોગો અને ભાવમાં આવેલ મલિનતાને દૂર કરી નિર્મલતાને પ્રાપ્ત કરવાનો પુરૂષાર્થ. તે માટે પશ્ચાદ્ભૂમાં અંધારામાંથી અજવાળા તરફ ગતિ બતાવી છે. ગાથા ૩ : પરિગ્રહ તથા આરંભના પ્રતિકોથી પાછા ફરતા આત્માને જોવો. ગાથા ૫ : અનુપયોગ અને બેપરવાહીથી જીવયુક્ત કે જીવરહિતભૂમિ પર સકારણ કે નિષ્કારણ આવવું, જવું, ઉભા રહેવું તથા હરવું-ફરવું. ઘર તથા પાછળ ઉદ્યાનના માણસો જુઓ. અભિયોગમાં રાજાના આદેશને નતમસ્તકે સ્વીકાર કરતો સેવક છે તથા નિયોગમાં રામચંદ્રજીના આદેશથી સીતાજીને જંગલમાં મૂકવા જતા પોતાની ફરજને બંધાયેલા કૃતાંતવદન સેનાપતિ દેખાય છે. | ગાથા ૬ : આલોક વિષયમાં દેવ-ગુરૂના વચન પર અને પરલોક વિષયમાં મોક્ષ, દેવલોક અને નરક જેવા સ્થાનો પ્રત્યે શંકા હોય...અન્ય ધર્મના સ્થાનોની ચમત્કારિક વાતો સાંભળી મન આકર્ષાય તે કાંક્ષા, જેમાં પ્રખ્યાત હિંદુદેવસ્થાન તથા ચર્ચ દેખાડ્યા છે. સાધુના મલિન વસ્ત્ર-ગાત્ર જોઇ મોઢું મચકોડતો યુવાન. તથા અન્ય દર્શનીઓની યજ્ઞ-યાગાદિ ક્રિયા જોઈ તેનાથી પ્રભાવિત થતા અને તેના તરફ ખેંચાતા જીવો... Far fro m the only Page #83 -------------------------------------------------------------------------- ________________ पयावणे वही अइभारे छविच्छेए भित्तपाणवुच्छेए पयणे छक्कायसमारंभे पढमे अणुव्वयम्मि बीए अणुव्वयम्मि कूटसाक्षी न्यासापहार कन्या-गौ-भूम्यलिक तइए अणुव्वयम्मि तेना हड-प्पओगे मोसुवएसे कूडलेहे सहसा-रहस्सदारे कूडतुल कूडमाणे CHAचउत्थे अणुव्वयम्मि. तिव्व-अणुरागे अपरिग्गहिआअणंग। विवाह इत्तर इत्ती अणुव्वएपंचमम्मि धन्न । रुप्प-सुवन्ने दुपए चउप्पयम्मी य वत्थु अकुविअपरिमाणे धण खित्त Panip-fieleriana | Page #84 -------------------------------------------------------------------------- ________________ छक्कायसमारंभे, પોતાના માટે, પારકા માટે કે બન્નેને માટે છ કાયના જીવોની હિંસાથી યુક્ત પુને ૩૫ પયાવળે ક ને વોસા | (આરંભ અને) સમારંભ કરતા, રાંધતા, રંધાવતા (કે અનુમોદન કરતા) જે अत्तट्ठा य परट्ठा, કર્મો બાંધ્યા હોય તેની હું નિંદા કરું છું. उभयट्ठा चेव तं निंदे ||७|| पंचण्हमणुब्बयाणं, પાંચ અણુવ્રતો, ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાત્રતોના (તથા તપ, સંલેખના गुणव्वयाणं च तिण्हमइआरे । અને સમ્યકત્વાદિના) અતિચારો અંગે દિવસ દરમ્યાન બંધાયેલા અશુભ કર્મનું सिक्खाणं च चउण्हं, પ્રતિક્રમણ કરું છું. पडिक्कमे देसिअं सव्वं ८।। पढमे अणुव्वयम्मि, પ્રથમ અણુવ્રત-સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતને વિષે પાંચ અતિચાર-પ્રમાદવશ थूलग-पाणाइवाय-विरईओ । કે રાગાદિ અપ્રશસ્ત ભાવથી आयरियमप्पसत्थे, ૧) માર મારવો, इत्थ पमायप्पसंगेणं ॥९॥ ૨) અતિગાઢ બંધન બાંધવા, વ૬-ઉંઘ-વિચ્છેર, ૩) અંગ-ઉપાંગ છેદવા, अइभारे भत्तपाणवुच्छेए । ૪) અતિભાર મૂકવો અને पढम वयस्सइआरे, ૫) ભોજન-પાણીમાં અંતરાય કરવો. પ્રથમ વ્રતના આ પાંચ અતિચારથી पडिक्कमे देसि सबं ||१०|| દિવસ દરમ્યાન બંધાયેલા અશુભ કર્મનું હું પ્રતિક્રમણ કરું છું. बीए अणुब्बयम्मि, દ્વિતીય અણુવ્રત-સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રતને વિષે પાંચ અતિચાર-પ્રમાદવશ gરિથના-નિયવચT- વિમો | કે રાગાદિ અપ્રશસ્ત ભાવથી— आयरियमप्पसत्थे, ૧) ઉતાવળથી કે વગર વિચાર્યું અન્યને દોષિત કહેવા, इत्थ पमायप्पसंगेणं ||११|| ૨) અન્યને ગુપ્ત મંત્રણા કરતા જાણીને આળ ચડાવવું, સંસા-ઉસ્સ-રારે, ૩) સ્વપત્ની (પતિ)ની ગુપ્ત વાત પ્રગટ કરવી, मोसुवएसे अ कूडलेहे अ। ૪) ખોટો ઉપદેશ કે સલાહ આપવા, તથા बीयवयस्स-इआरे, ૫) ખોટું લખાણ કરવું. બીજા વ્રતના આ પાંચ અતિચારના કારણે દિવસ पडिक्कमे देसि सव्वं ।।१२।। દરમ્યાન બંધાયેલા અશુભ કર્મની હું શુદ્ધિ કરું છું. तइए अणुव्वयम्मि, તૃતીય અણુવ્રત-સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતને વિષે પાંચ અતિચાર-પ્રમાદેવશ थूलग-परदबहरण-विरईओ । કે રાગાદિ અપ્રશસ્ત ભાવથીआयरियमप्पसत्थे, ૧) ચોરે લાવેલી વસ્તુ સ્વીકારવી, इत्थ पमायप्पसंगेणं ||१३|| ૨) ચોરને ઉત્તેજન આપવું, તેનાદ્ય-પૂજો, ૩) માલમાં ભેળસેળ કરવી, तप्पडिरुवे विरूद्धगमणे अ । ૪) રાજ્યના કાયદાઓથી વિરૂદ્ધ વર્તવું, તથા कूडतुल-कूडमाणे, ૫) ખોટા તોલ-માપનો ઉપયોગ કરવો. આ અતિચારોથી દિવસ દરમ્યાન पडिक्कमे देसि सव्वं ।।१४।। બંધાયેલ અશુભ કર્મનું પ્રતિક્રમણ કરું છું.' चउत्थे अणुब्बयम्मि, ચતુર્થ અણુવ્રત-સ્વદારા સંતોષ-પરસ્ત્રીગમન વિરમણ વ્રત અંગે પાંચ અતિચારनिच्चं परदारगमणविरईओ। પ્રમાદવશ કે રાગાદિ અપ્રશસ્ત ભાવથી आयरियमप्पसत्थे, ૧) વ્રતને મલિન કરે તેમ કુંવારી કન્યા, વિધવા આદિ સાથે, તથા इत्थ पमायप्पसंगेणं ||१५|| (અનુસંધાન પૃ. ૮૫ પર) al Education Intern al ugo e Only Page #85 -------------------------------------------------------------------------- ________________ उड्ड मद्य रात्रिभोजन Jain Education Internationa अंगार कर्म शकट कर्म *द्रत वाणिज्य >गमगणस्स य परिमाणे मज्जम्मि अ गंसग्गि अ / सचिते पडिबद्ध मांस पुष्प फल विष वाणिज्य रिंगण कंदमूळ पंदर कमदान भाटक कर्म 'लक्ख वाणिज्य जतपिल्लण कम्म P मक्खन वन कर्म रस वाणिज्य दवग्गिदाणं अहे अ For Fivate & Personal Use Only Am स्फोटक कर्म केस वाणिज्य निल्तंण्ण कम्म तिरिअं च मध असइपोस आइसक्रीम सर-दह-तलाय सोसं Page #86 -------------------------------------------------------------------------- ________________ गमणस्स य परिमाणे, છઠ્ઠા વ્રતના પાંચ અતિચાર : ૧) ઊર્ધ્વ દિશાના પ્રમાણથી વધારે જવું, હિસાસુ ઉર્ફે મરે મ તિરિ | ૨) અધોદિશાના પ્રમાણને ઓળંગવું, ૩) તિરછી દિશાના પ્રમાણને ઓળંગવું, gટ્ટ સટ્ટ-íતë, ૪) એક દિશાનું પ્રમાણ ઘટાડી બીજી દિશામાં વધારવું તથા ૫) દિશાપ્રમાણ पढमंमि गुणव्वए निंदे ॥१९॥ ભૂલાઇ જવું, દિશાપરિમાણ નામના પ્રથમ ગુણવ્રતના આ પાંચ અતિચારોને मज्जम्मि अ मंसम्मि अ, સાતમું વ્રત ઃ મદિરા, માંસ (ચ શબ્દથી ૨૨ અભય, ૩૨ અનંતકાય, રાત્રિભોજન पुप्फे अ फले अ गंधमल्ले अ । આદિ લેવા) પુષ્પ, ફળ, સુગંધી દ્રવ્યો, પુષ્પમાળા આદિ (એક જ વાપરી उवभोग-परीभोगे, શકાય તેવા) ઉપભોગ દ્રવ્યો અને (વારંવાર ઉપયોગમાં લઇ શકાય તેવા) बीअम्मि गुणब्बए निंदे ॥२०॥ પરિભોગ દ્રવ્યો સંબંધી ભોગોપભોગપરિમાણ નામના બીજા ગુણવ્રતમાં લાગેલા અતિચારોની હું નિંદા કરું છું. ચિત્તે વિશ્લે, ૧) પ્રમાણથી અધિક કે ત્યાગ કરેલા સચિત્ત આહારનું ભક્ષણ કરવું, ૨) સચિત્તથી अपोल-दुप्पोलियं च आहारे । સંયુક્ત આહારનું ભક્ષણ કરવું, ૩) નહીં રંધાયેલો આહાર, તેમજ ૪) કાચાतुच्छोसहि-भक्खणया, પાકા રંધાયેલા આહારનું ભક્ષણ કરવું, તથા ૫) ખાવાનું થોડું અને ફેંકી દેવાનું पडिक्कमे देसिअं सवं ।।२१।। વધારે તેવી તુચ્છૌષધિનું ભક્ષણ કરવું-સાતમા વ્રતના આ પાંચ અતિચારથી દિવસ દરમ્યાન બંધાયેલ અશુભ કર્મનું પ્રતિક્રમણ કરું છું. ડુંડારી-વ-સાડી સાતમું ભોગોપભોગ પરિમાણ ગુણવ્રત બે પ્રકારે છે ભોગથી અને કર્મથી, भाडी-फोडीसु वज्जए कम्मं । તેમાં કર્મથી પંદર કર્માદાન શ્રાવકે છોડવા જોઇએ તે બતાવે છે. वाणिज्जं चेव दंतનg-રસ-વેસ-વિસવિસર્ચ IIરરા ગાર કર્મ-ઇંટના નિંભાડા, કુંભાર-લુહાર આદિ અગ્નિના વિશેષ ઉપયોગવાલો ધંધો. વનીકર્મ-જંગલ કાપવા, તેમાંથી ઉત્પાદિત વસ્તુઓ વેચવી આદિ. एवं खु जंतपीलणकम्मं निल्लंछणं च दव-दाणं ।। હાટકમ-ગાડા, મોટ૨, ખટારા આદિ વાહનો બનાવવા. ભાટક કર્મ-વાહન સર-હૃતતાચો, કે પશુઓને ભાડે ફેરવવા. ફોટSBર્મ-પૃથ્વી-પથ્થર આદિ ફોડવાનો ધંધો કસરૂપો ૨ વMિM IIરી છોડવો જોઇએ. દંતવાણિી -હાથીદાંત આદિ પશુપક્ષીના અંગોપાંગથી તૈયાર થતી ચીજવસ્તુઓ વેચવી... લાક્ષાવાણિથ-લાખ, ગળી, સાબુ, હરતાલ આદિ વેચવા. શીવાણિજથ-મહાવિગઇ (મદિરા, માંસ, મધ, માખણ) તથા દૂધ-દહીં-ઘી-તેલ આદિનો વેપાર. કંટાવાણિજથ-બેપના કે ચોપગા જીવતા પ્રાણીનો વેપાર કરવો. વિવાણિયાથીઝેર અથવા ઝેરી પદાર્થો તથા શસ્ત્રોનો વેપાર કરવો. Wપીલાનાકર્મ-અનેકવિધ યંત્રો ચલાવવા જેમકે ઘાણી, ચિચોડો, પવનચક્કી વિ. નિલછિ:કર્મ- પશુઓના નાક-કાન વિધવા, ખસી કરાવવી. Eવીeleaર્મ-જંગલો બાળી કોલસા પાડવા, જમીન ચોખ્ખી કરવી વિ... જલાણીષ:કર્મ-વાવ, કૂવા, સરોવર આદિ શોષી આપવા. ચારાતીપીણણ કર્મ-મનુષ્યો આદિ મારફત હલકા કામ કરાવવા કે પશુઓ આદિના ખેલ કરવા, વેચવા વિ. આ તમામ અતિહિંસક અને અતિક્રૂર કાર્યોને શ્રાવકોએ અવશ્યમેવ છોડવા જોઇએ. | ચિત્રસમજ - ગાથા ૧૯ : ઊર્ધ્વગમન માટે એરોપ્લેન, અધોગમન માટે સબમરીન કે ડાઇવર્સ વિ. તથા તિર્કીંગમન માટે ગાડી-મોટ૨ આદિ બતાવ્યા છે. ગાથા ૨૦-૨૧ : ૨૨ અભક્ષ્ય, ૩૨ અનંતકાય, ચાર મહાવિગઇ, રાત્રિભોજન આદિમાંથી કેટલાક અભક્ષ્ય દ્રવ્યો તથા અતિભોગાસક્તિના પ્રતિકરૂપે પુષ્પ-ફળ દેખાડાયા છે. ગાથા ૨૨-૨૩ : મહાહિંસક, મહાઆરંભ-સમારંભના કારક પંદર કર્માદાનના ધંધામાંથી કેટલાકની રૂપરેખા...અંગારકર્મઇંટનો નિંભાડો તથા સ્ટીલ ફેકટરીની ભઠ્ઠી. વેતકર્મ-ઝાડ (વૃક્ષો) કાપવાનો કોન્ટ્રકટ, શકટકર્મ-મોટર મેન્યુફેકચરીંગ, ભટકકર્મટ્રાન્સપોર્ટેશનની ટૂકો, સ્ફોટકકર્મ-બોગદુ બનાવવા ખોદે, તથા સુરંગ ફોડે. દંતવાણિજય-હાથીદાંતનો ઢગલો, લખવાણિજ્ય-સાબુની દુકાન, રસવાણિજ્ય-દારૂની બોટલોનો વેપાર, કેશવાણિજ્યકેશ તથા કેશયુક્ત જીવોનું વેચાણ. અહીં રૂંવાટીવાળા પશુઓનું વેચાણ બતાવ્યું છે. વિષવાણિજય-બેગોન સ્પે, ટિક-૨૦ આદિ તથા તલવાર બંદુક આદિ શસ્ત્રોનો વેપાર. યંત્રપીલન કર્મ-શેરડીનો સંચો. નિર્માત કર્મ : ગાયને ડામ દેવા. દવાગ્નિદીન-જંગલની આગ. સરદ્રહતગણશોષકર્મ - કૂવા-તળાવનું પાણી મોટરથી ખેંચાય છે. અસતીપોષણ-હલકા કામ કરાવવા મનુષ્યોને વેચતો દલાલ. Page #87 -------------------------------------------------------------------------- ________________ तइअम्मि गुणव्वए निंदे सत्थ अग्गि मुसल जतग पहाणुव्वट्टण तण-कट्टे मंत-मूल-भेसज्जे वन्नग सद्द-रुव-रस-गंधे रुव रस गंधे वत्थ आभरणे कुक्कुइए अडिगारणभोग-अइरित्ते आसण कंदप्पे शिक्षाबत १-सामायिक ain Education International -Forivategsonaldee Only www.jaimer .org Page #88 -------------------------------------------------------------------------- ________________ सत्थग्गिमुसलजंतग-. तणकटे मंतमूलभेसज्जे । दिन्ने दवाविए वा, पडिक्कमे देसि सव् ||२४|| છઠ્ઠાણુવકૃવત્ર - વિનૈવને સદ્-વ-૨H-1 || वत्थासण-आभरणे, पडिक्कमे देसि सव्वं ।।२५।। कंदप्पे कुक्कुइओ, નૌરિફિTVT-મોરારિજે. दंडम्मि अणट्ठाए, તગ્નિ પુણવણ નિર્ક ||રદ્દા અનર્થદંડ ચાર પ્રકારે છે. અપધ્યાન, પાપોપદેશ, હિંન્નપ્રદાન અને પ્રમાદાચરણ, તેમાં હિંપ્રદાન અને પ્રમાદાચરણ અતિ સાવ હોવાથી તેનું સ્વરૂપ બે ગાથાઓ દ્વારા બતાવે છે. સૌ પ્રથમ હિંન્નપ્રદાન-શસ્ત્ર, અગ્નિ, ખાંડણિયાહળ વિ., રેંટ, ઘંટી વિ. યંત્રો, અનેક પ્રકારના ઘાસ, લાકડા, મંત્ર, મૂળિયા, અનેક પ્રકારના ઔષધીય ચૂર્ણ આદિ દ્રવ્યો બીજાને આપતા કે અપાવતા દિવસ દરમ્યાન બંધાયેલ અશુભનું હું પ્રતિક્રમણ કરું છું. પ્રમાદાચરણ : સ્નાન, પીઠી ચોળવી વિ., મેંદી મૂકાવવી, ટેટુ ચિતરાવવું વિ., સુગંધી પદાર્થ ચોળવારુપ વિલેપન, આસક્તિકારક શબ્દ-રૂપ-રસ-ગંધનો ભોગવટો, વસ્ત્ર-આસન તથા આભૂષણોમાં તીવ્ર રાગથી દિવસ દરમ્યાન બંધાયેલ અશુભની હું શુદ્ધિ કરું છું. અનર્થદંડ વિરમણવ્રત નામના ત્રીજા ગુણવ્રતમાં લાગેલ પાંચ અતિચાર ૧) અન્યને કામવિકાર ઉત્પન્ન થાય તેવા શબ્દ પ્રયોગ-કંદર્પ ૨) (સામાને હાસ્ય ઉપજાવવા) આંખ વિગેરેની વિકૃત ચેષ્ટાઓ કરવી તે કૌભુ ૩) વાચાળતા ૪) હિંસક સાધનોને તાત્કાલિ તેમ સજાવીને રાખવા, અને, ૫) ભોગના સાધનોની અધિકતા, આ પાંચ અતિચારોને હું નિંદું છું. तिविहे दुप्पणिहाणे, अणवट्ठाणे तहा सइविहूणे । सामाइय वितहकए, પઢને સિક્કાવા નિ રિછ|| પ્રથમ શિક્ષાવ્રત સામાયિક વ્રતમાં લાગેલા- (૧-૨-૩) મન-વચન-કાયાના દુષ્પણિધાન (અશુભ પ્રવૃત્તિ), ૪) સામાયિકમાં સ્થિર ન થવું, ચંચળતાઅનાદર આદિ દોષો સેવવા તથા ૫) સામાયિકના સમયને ભૂલી જવું-આ પાંચ અતિચારની હું નિંદા કરૂં છું. ચિત્રસમજ - ગાથા ૨૪-૨૫-૨૬ અનર્થદંડ વિરમણ વ્રતમાં હિંન્નપ્રદાન તથા પ્રમાદાચરણના પ્રકારો બતાવ્યા છે તથા અતિચારોમાં પ્રેમિકાને પુષ્પ આપી કામચેષ્ટા કરતો માણસ કંદર્પમાં બતાવ્યો છે તથા અન્યને હસાવવા વિચિત્ર ચેષ્ટા કરતા તથા પશુઓનું મહોરું પહેરેલા માણસો કૌન્દુચમાં બતાવ્યા છે. લોકઆકર્ષણ માટે કરાતી નિરર્થક ચેષ્ટાઓ હોવાથી અનર્થદંડમાં લીધેલ છે. અધિકરણમાં પાપ પ્રવૃત્તિ માટે તૈયાર હાલતમાં રાખી મૂકેલી ઘંટી-સાંબેલું બતાવ્યા છે. તથા સૌથી નીચેના વિભાગમાં વર્તમાનકાળના અત્યંત વ્યાપક બની ગયેલા તથા લોક માનસમાં પાપ પ્રવૃત્તિરૂપ નહીં લાગતા અનર્થદંડના પ્રકારો બતાવ્યા છે જેમાં કોમ્યુટર સંલગ્ન ગેમ-ચેટિંગ-સર્કિંગ આદિ, ગૃહોપયોગી સાધનો, પ્રસાધનના સાધનો, સ્વિમિંગપુલ, રેસકોર્સ (ઘોડદોડ) આદિ સટ્ટાના પ્રકારો, ફ્રીજ, ટી.વી., પત્તાની જોડ, હાઉઝી ગેમ, ટેપ રેકોર્ડ૨, થિયેટર, હોટલ, સર્કસ, ટુરિસ્ટ સ્પોટ (પ્રવાસના સ્થળો), ઘરનું અદ્યતન ફર્નિચર, ક્રિકેટ આદિ ૨મતમાં અત્યંત રૂચિપૂર્વક પ્રવૃત્તિ આદિ બતાવ્યા છે. અન્ય પણ આવી મોજશોખની રાગ-દ્વેષ પોષક આત્મહિતબાધક પ્રવૃત્તિઓનો તમામ ભવભીરૂ આત્માઓએ ત્યાગ કરી આત્મસાધનામાં પ્રવૃત્ત થવું જોઇએ.. For Prv o nal use only Page #89 -------------------------------------------------------------------------- ________________ आणवणे पेसवणे आणवणे पेसवणे संधारुच्चारविही+ VES अप्पडिलेहिय-दुप्पडिलेहिय सिज्जा अतिथि संविभाग SISURIARE सद्दे पुग्गलक्खे अप्पडिलेहिय-दुप्पडिलेहिय संथार वह लोगास सापास परलोगाससप्प और अप्पडिलेहिय-दुप्पडिलेहिय उच्चार- पासवणभूमि इहलोए परलोए जीविआसंसपा रुवे कामभोगा E: BIBI BIM मरणासंसप्पओन सप्पओगे Page #90 -------------------------------------------------------------------------- ________________ आणवणे पेसवर्ण, બીજા શિક્ષાવ્રત દેશાવળાશિક વ્રતમાં લાગેલા-નિયત મર્યાદાની બહારથી सद्दे रुवे अ पुग्गलक्खेवे । ૧) કાંઇક મંગાવવું, ૨) કાંઇક મોકલવું ૩) અવાજ દ્વારા કે ૪) મુખદર્શન देसावगासिअम्मी, દ્વારા પોતાની હાજરી જણાવવી અને ૫) કાંકરો, ઢેકું આદિ ફેંકીને પોતાનું बीए सिक्खावए निंदे ||२८|| કામ કરાવવું. આ પાંચ અતિચારથી બંધાયેલા અશુભકર્મની હું નિંદા કરું છું. संथारुच्चारविही, ત્રીજા શિક્ષાવ્રત પૌષધવ્રતમાં લાગેલ-(૧-૨-૩-૪) સંથારાની ભૂમિ તથા पमाय तह चेव भोयणाभोए । પરઠવવાની ભૂમિના પડિલેહણ તથા પ્રમાર્જનામાં પ્રસાદ અને ૫) ભોજનાદિની पोसहविहि-विवरीए, ચિંતા કરવામાં પોષધ વિધિથી વિપરીત આચરણારૂપ અતિચારની હું નિંદા કરૂં છું. तईए सिक्खावए निंदे ||२९|| सच्चित्ते निक्खिवणे, ચોથા શિક્ષાવ્રત અતિથિસંવિભાગ વ્રતના પાંચ અતિચાર : મુનિને દાન યોગ્ય पिहिणे ववएस मच्छरे चेव । વસ્તુમાં ૧) સચિત્ત વસ્તુ નાખી દેવી, ૨) સચિત્ત વસ્તુથી ઢાંકવી, ૩) બીજાના कालाइक्कमदाणे, બહાને આપવી કે ન આપવી, ૪) ઇર્ષ્યા-અભિમાનથી દાન આપવું-ન આપવું, ઘઉલ્થ-સિક્વાવણ નિકે ||રૂ|| તથા ૫) સમય વીતી ગયે વિનંતિ કરવી અને આગ્રહ કરવો. આ અતિચારોથી બંધાયેલા અશુભ કર્મની હું નિંદા કરું છું. सुहिएसु अ दुहिएसु अ, જ્ઞાનાદિ ઉત્તમ હિતવાળા, ગ્લાન થયેલા અને ગુરૂ નિશ્રાએ વિહરતા મુનિઓ जा मे असंजएसु अणुकंपा | પર પ્રથમના પ્રેમના કારણે કે નિંદાદૃષ્ટિના કારણે મેં જે (દૂષિત) ભક્તિ કરી रागेण व दोसेण व, હોય તેને હું નિંદું છું અને ગહ કરું છું. અથવા-સુખી કે દુઃખી અસંયમીની तं निंदे तं च गरिहामि ||३१|| રાગ કે દ્વેષથી મેં જે અનુકંપા કરી હોય તેની હું નિંદા અને ગહ કરું છું. साहुसु संविभागो, તપ, ચરણસિત્તરી અને કરણસિત્તરીથી યુક્ત મુનિરાજોને વહોરાવવા લાયક ન જો તવ-રા-રાણુ | પ્રાસક દ્રવ્ય હોવા છતાં ન વહોરાવ્યું હોય તેની હું નિંદા અને ગહ કરું છું. संते फासुअदाणे, तं निंदे तं च गरिहामि ||३२|| રૂનો પુરતો, ૧) આલોકના ભોગની આશંસા, ૨) પરલોકના ભોગની આશંસા, ૩) દીર્થ નીતિમ-મરને મ માસંસ-જીવનની ઇચ્છા, ૪) શીવ્ર મરણની ઇચ્છા અને ૫) કામભોગની આશંસા-આ पंचविहो अइयारो, (સંલેખના વ્રતના) પાંચ અતિચારો મને મરણના અંત સમયે પણ ન હો... मा मज्झ हुज्ज मरणंते ।।३३।। काएण काइअस्स, બધા વ્રતોમાં મને મન, વચન અને કાયાના અશુભ યોગો વડે જે અતિચાર લાગ્યા पडिक्कमे वाइअस्स वायाए । હોય તેમાંથી હું શુભ કાયયોગ દ્વારા, શુભ વચનયોગ દ્વારા અને શુભ મનોયોગ मणसा माणसिअस्स, દ્વારા પાછો ફરું છું. सव्वस्स वयाइआरस्स ||३४|| સંતા-- જિસ્થા દેવવંદન કે ગુરૂવંદન, બાર વ્રતો કે પોરસી આદિ પચ્ચકખાણો, સૂત્રાર્થનું સન્ના-સાય-વંસુ ! ગ્રહણ અને ક્રિયાના આસેવન રૂપ શિક્ષા, ઋદ્ધિ-રસ-શાતાગોરવ, આહારगुत्तीसु अ समिइसु अ, ભય-મૈથુન-પરિગ્રહ સંજ્ઞા, ૪ કષાય, મન-વચન-કાયારૂપ ૩ દંડ તથા પાંચ जो अइआरो अ तं निंदे ||३५|| સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન, આ બધામાં પ્રમાદાદિથી જે અતિચાર લાગ્યા હોય તેની હું નિંદા કરું છું. ચિત્રસમજ - ગાથા-૨૮ : વસ્ત્ર લાવતો, પુસ્તક લઇ જતો, કોઇને બોલાવતો, કાંકરો ફેંકતો આદિ ક્રિયાશીલ સામાયિક વસ્ત્રધારી દેશાવગાસિક વ્રતધારી શ્રાવક બતાવ્યો છે. ગાથા ૨૯ : પૌષધવતમાં અવિધિપૂર્વક કરાતી ક્રિયાઓના પ્રતિકરૂપે સંથારો પાથરવો, કાજો લેવો તથા માત્રુ પરઠવવું આ ક્રિયાઓ બતાવી છે. ગાથા ૩૩ : પાંચ પ્રકારની આશંસા: ઇહલોકની આશંસામાં રાજ્ય સુખાદિની આશંસા દેખાય, એમ અનુક્રમે દેવસુખ, જીવિતસુખ, આપઘાત તથા કામભોગની પ્રાપ્તિની આશંસા દેખવી. Page #91 -------------------------------------------------------------------------- ________________ तं पि हु सपडिक्कमणं चिरसंचिय पाव-पणासणीइ, भवसयसहस्समहणीओ चउव्वीसजिणविणिग्गयकहाइ मममंगलमरिहता सुअ च धम्मो अ 9 सिद्धा 'दितु' समाहिं च बोहिं च वोलंतु मे दिअहा साहू •सम्मदिट्ठी देवा देव. मनुष्य Only नरक 'पृथ्वी जहा विसं कुम्माय एवं अनुविहं कम्म खामेमि सनजीव तिर्यंच अप तिर्यंच • विकलेन्द्रिय 'तर' वनस्पति wwwww.janglibrary.com वार Page #92 -------------------------------------------------------------------------- ________________ सम्मदिट्ठी जीवो, जइ विह पावं समायरइ किंचि । દુ अप्पो सि होइ बंधो, जेणं न निद्वंधसं कुणइ ||३६|| तं पि ह सपडिक्कमणं, सप्परिआवं सउत्तरगुणं च । खिष्पं उवसामेइ, वाहिव्व सुसिक्खिओ विज्जो ||३७|| जहा वीसं कुट्ठगयं, મંત-મૂત-વિસાયા । विज्जा हणंति मंतेहिं, तो तं हवइ निव्विसं ||३८|| एवं अट्ठविहं कम्मं, રા-વોસ-સગ્નિનું | आलोअंतो अ निंदतो, શિવં હાફ સુખાવો IIરૂII कयपावो वि मणुस्सो, आलोइअ निंदिअ गुरुसगासे । होइ अइरेग-लहुओ, મોહનિસ-મત્વ માવો ||૪૦ના आवस्सएण एएण, सावओ जइ वि बहुरओ होइ । दुक्खाणमंतकिरिअं, નદી અવિરેન ભલે ||૪૧|| आलोअणा बहुविहा, न य संभरिआ पडिक्कमणकाले । मूलगुण उत्तरगुणे, तं निंदे तं च गरिहामि ॥४२॥ तस्स धम्मस्स केवलिपन्नत्तस्स अब्भुट्टिओमि आराहणाए, विरओ मि विराहणाए । तिविहेण पडिक्कंतो, वंदामि जिणे चउव्वीस ||४३|| સમ્યગ્દષ્ટિ જીવ જો કે ન છૂટકે નિર્વાહપૂરતું અલ્પ પાપ આચરે છતાં પણ તેને અત્યલ્પ જ કર્મબંધ થાય છે કેમ કે તે પાપ પણ તે નિષ્ઠુરપણે બેપરવાહીથી કરતો નથી. જેમ સુશિક્ષિત વૈદ્ય રોગને જલ્દી શમાવી દે છે તેમ તે અલ્પ પણ કર્મબંધને સમ્યગ્દષ્ટિ શ્રાવક પ્રતિક્રમણ, પશ્ચાત્તાપ અને (પ્રાયશ્ચિત્ત, પચ્ચક્ખાણ આદિ રૂપ) ઉત્તરક્રિયા દ્વારા એકદમ શાંત કરી દે છે. જેમ મંત્ર અને મૂળ-બીજના જાણકાર વૈદ્યો પેટમાં ગયેલા ઝેરને મંત્રો વડે ઉતારી દે છે અને તે અવયવને ઝેર વગરનું બનાવી દે છે તેમ (પાપોની) આલોચના અને નિંદા કરતો સુશ્રાવક રાગ અને દ્વેષથી ઉપાર્જન કરેલા આઠ પ્રકારના કર્મોનો શીઘ્રતયા નાશ કરે છે. જેમ મજૂર ભાર ઉતારવાથી હળવો થાય છે તેમ પાપ કરનાર મનુષ્ય પણ પોતાના પાપોની-અતિચારોની ગુરૂ સમક્ષ આલોચના અને નિંદા કરવાથી એકદમ હળવો થઇ જાય છે. (સાવધ આરંભાદિ કાર્યો દ્વારા) શ્રાવકે જો કે ખૂબ કર્મ બાંધ્યા હોય તો પણ તે આ (છ આવશ્યકરૂપ પ્રતિક્રમણ) આવશ્યક વડે ટૂંક સમયમાં દુઃખોનો અંત (નાશ) કરે છે. પ્રતિક્રમણ સમયે, (પાંચ અણુવ્રતરૂપ) મૂલગુણ અને (ત્રણ ગુણવ્રત તથા ચાર શિક્ષાવ્રતરૂપ) ઉત્તરગુણ વિષેના ઘણા પ્રકારના આલોચના કરવા યોગ્ય અતિચારો યાદ ન આવ્યા હોય તો તેની હું નિંદા અને ગર્હા કરૂં છું. કેવળી ભગવંતોએ ઉપદેશેલા તે (ગુરુ સાક્ષીએ સ્વીકારેલા) ધર્મની આરાધના માટે તત્પર બન્યો છું, તેનાથી વિપરીત વિરાધનાઓથી અટક્યો છું, તેથી મન, વચન અને કાયા વડે તમામ પાપોથી-દોષોથી નિવૃત્ત થઇને ચોવીશેય જિનેશ્વરને વંદન કરું છું. ચિત્રસમજ : ગાથા ૩૭ : વૈધ રોગીને ઔષધ આપી સ્વસ્થ કરે તેમ ગુરૂસાક્ષીએ પ્રાયશ્ચિત્ત લઇ શ્રાવકનો ભાવરોગ દૂર થાય છે. ગાથા ૩૮-૩૯ : માંત્રિક પુરૂષ મંત્ર ક્રિયા દ્વારા પેટમાં રહેલા ઝેરને ઉલટી દ્વારા બહાર કાઢે છે તેમ આલોચના-નિંદા દ્વારા શ્રાવકના આત્મામાં પેસેલા કર્મને બહાર નીકળતા જોવા. For Private C sal Use Only www.jainelibra Page #93 -------------------------------------------------------------------------- ________________ जावंति चेइआई, उड्ढे अ अहे अ तिरिअलोए अ, सव्वाई ताई वंदे, इह संतो तत्थ संताई ॥४४॥ जावंत के वि साहू, भरहेरवय महाविदेहे अ । सव्वेसिं तेसिं पणओ, તિવિદ્દેન તિવંડ-વિયાનું ||૪|| चिरसंचियपावपणासणीइ, भवसयसहस्समहणीए । चउवीसजिणविणिग्गयकहाइ, તોતંતુ મે વિમા II૪।। मम मंगलमरिहंता, सिद्धा साहू सुअं च धम्मो अ । सम्मदिट्ठी देवा, दिंतु समाहिं च बोहिं च ॥४७॥ पडिसिद्धाणं करणे, किच्चाणमकरणे अ पडिक्कमणं । असद्द्हणे अ तहा, विवरी अपरुवणाए अ ||४८|| खामेमि सव्वजीवे, सव्वे जीवा खमंतु मे, मित्ती मे सव्वभूएसु. વેરું મળ્યું ન ાફ ||૪૬|| एवमहं आलोइअ, निंदिअ गरहिअ दुगंछिअं सम्मं । तिविहेण पडिक्कंतो, वंदामि जिणे चउव्वीसं ॥५०॥ ઊર્ધ્વલોક (દેવલોક), અધોલોક (ભવનપતિ-વ્યંતરાદિના નિવાસોમાં) તથા તિર્આલોક-મધ્યલોકમાં જેટલા જિનાલયો છે, અહીં રહેલો હું ત્યાં રહેલા તે સર્વને વંદન કરૂં છું. કરણ-કરાવણ અને અનુમોદનથી મન-વચન-કાયાના અશુભ યોગોથી વિરામ પામેલા ભરત, એરવત અને મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા તમામ સાધુભગવંતોને હું નમેલો છું. ચોવીશ જિનેશ્વર ભગવંતોથી (તેમના મુખથી) નીકળેલી, દીર્ઘકાળથી ભેગા થયેલા પાપોનો નાશ કરનારી, લાખો ભવોનો ક્ષય કરનારી ધર્મકથાઓ (દેશનાઓ)ના સ્વાધ્યાયથી મારા દિવસો પસાર થાઓ. અરિહંત ભગવંતો, સિદ્ધ ભગવંતો, સાધુ ભગવંતો, દ્વાદશાંગીરૂપ શ્રુતજ્ઞાન અને ચારિત્રધર્મ મને મંગલરૂપ હો. તે સર્વે તથા સમ્યગ્દષ્ટિ દેવો મને સમાધિ અને બોધિ (પરભવમાં જિનધર્મની પ્રાપ્તિ) આપો. (જિનેશ્વર ભગવંતોએ) નિષેધેલા કૃત્યોનું આચરણ, કરવા યોગ્ય (કર્તવ્યો)નું અનાચરણ, (પ્રભુના વચનો ઉપર) અશ્રદ્ધા તથા જિનેશ્વર દેવના ઉપદેશથી વિપરીત પ્રરૂપણા-આ ચાર ભૂલોનું પ્રતિક્રમણ કરવું જોઇએ. હું સર્વજીવોને હું ખમાવું છું, સર્વે જીવો મને ક્ષમા આપો, સર્વ જીવો સાથે મને મૈત્રીભાવ છે, અને મને કોઇની સાથે વેરભાવ નથી. આ પ્રમાણે સારી રીતે આલોચના, નિંદા, ગહ કરીને અને પાપકારી આત્માની (મને ધિક્કાર છે એ રીતે) જુગુપ્સા કરીને મન, વચન અને કાયા વડે પ્રતિક્રમણ કરતો હું ચોવીશ જિનેશ્વરોને વંદન કરૂં છું. ચિત્રસમજ : ગાથા ૪૬ : ૨૪ જીનેશ્વરોના મુખથી નીકળેલી દેશના પુસ્તકમાં સંગ્રહાય છે, અને તેનો સ્વાધ્યાય કરાય છે તેમ ભાવના કરવી. ગાથા ૪૭ : અરિહંત, સિદ્ધ, સાધુ, શ્રુત તથા ચારિત્રધર્મના પ્રતિકરૂપ રજોહરણમાંથી કૃપાના વરસતા તેજપૂંજોની તથા તેના પ્રભાવે મળતી મરણસમાધિ અને પરભવે જન્મતાં જ સાધુના સુખે નવકારશ્રવણ દ્વારા બોધિપ્રાપ્તિની ભાવના કરવી. ગાથા ૪૯ : ચારે ગતિના અને છ એ કાયના જીવો સાથે ક્ષમાપના તથા મૈત્રીભાવ. બધા જીવો યથાયોગ્ય સંખ્યાત, અસંખ્યાત કે અનંતની સંખ્યામાં જોવા. ૮૪ nal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ (અનુસંધાન પૃ. ૭૫ થી ચાલુ). अपरिग्गहिआ-इत्तर ૨) રખાત કે વેશ્યા સાથે ભોગ ભોગવવા, ૩) કામોત્તેજક ચેષ્ટા કરવી, अणंगविवाह-तिब्वअणुरागे। ૪) અન્યના લગ્ન કરાવવા તથા ૫) કામસુખની તીવ્ર અભિલાષા કરવી. चउत्थवयस्स-इआरे, ચોથા વ્રતના આ અતિચારોથી દિવસ દરમ્યાન બંધાયેલા અશુભ કર્મનું पडिक्कमे देसि सवं ||१६|| પ્રતિક્રમણ કરું છું. इत्तो अणुव्वए पंचमम्मि, પંચમ અણુવ્રત-પરિગ્રહ પરિમાણ વ્રતને વિષે પાંચ અતિચાર-પ્રમાદથી કે आयरियमप्पसत्यम्मि | રાગાદિ અપ્રશસ્ત ભાવોથીपरिमाण-परिच्छेए, ૧) ધન-ધાન્ય, इत्थ पमायप्पसंगेणं ||१७|| ૨) ખેતર તથા બંધાયેલ મકાન ઘન-ઘન્ન-શ્ચિત્ત-વધૂ, ૩) સોનું-રૂપું છપ્પ-સ્તુવન્ને ન તુવિજ-રિનાને | ૪) અન્ય ધાતુઓ તથા રાચરચીલું (ઘરવખરી) અને કુપU-૧૩પ્રન્મિ જ, ૫) માણસો તથા પશુપંખીનું નિયત મર્યાદા કરતાં પ્રમાણ ઓળંગવુંહિને મિં સવં ||૧૮TI પાંચમા વ્રતના આ અતિચારોથી દિવસ દરમ્યાન બંધાયેલા અશુભ કર્મનું પ્રતિક્રમણ કરું છું. | ચિત્રસમજ - ગાથા ૭ : ભોજન સમારંભના દ્રશ્ય દ્વારા રસોઇ કરવી, કરાવવી તથા છ કાયની જીવહિંસા બતાવી છે. ગાથા ૯-૧૦ : પૂર્વના કાળમાં ઢોર એ સંપત્તિ ગણાતા તેથી ઢોરને અનુસરીને ચિત્રો બતાવ્યા છે. આજના કાળમાં શેરીમાં રખડતા કૂતરા-બિલાડા, ઘરના નોકર-ચાકર આદિ સાથે થતા વ્યવહાર પણ આમાં ગણી લેવા. પાંચમા ચિત્રમાં પાણી-ઘાસ ખાતા ઘોડામાંથી કેટલાકના મોઢા ચામડાથી બાંધેલા દેખાડ્યા છે. ગાથા ૧૧-૧૨ : લગ્ન લાયક સ્ત્રી, જમીન તથા ગાય મોટા જૂઠના ત્રણ કારણ બતાવ્યા છે. વાસાપહારમાં ધનવાન વ્યક્તિ સાથે સારી રીતે વ્યવહાર કરી નબળાની થાપણ ઓળવી જતો શઠ વેપારી દેખાડ્યો છે. મોસુવએસેમાં ગામના ચોરા પર બેસી પટલાઇ કરી જૂઠી સલાહ આપતો માણસ છે. | ગાથા ૧૩-૧૪ : ચોરીનો માલ (સસ્તામાં મળતો હોવાથી) લેનાર વેપારી, તેને પ્રેરણા આપનાર બતાવ્યા છે. આજના કાળમાં ચોરબજાર કે ગુજરીનો માલ લાવનારે સાવધાન બનવું જોઇએ. ગાથા ૧૫-૧૬ : વેશ્યાના ઘરે જતો કામી પુરૂષ, વિવાહ કરણ, કામચેષ્ટા આદિ દ્વારા તમામ અતિચાર જાણી લેવા. ભુવનદેવતા સ્તુતિ ज्ञानादिगुणयुतानां, नित्यं स्वाध्यायसंयमरतानां । विद्धातु भुवनदेवी, शिवं सदा सर्व साधूनाम् ।। અર્થ : જ્ઞાનાદિ ગુણોથી યુક્ત, સદાકાળ સ્વાધ્યાયમાં તત્પર સર્વ સાધુઓનું ભુવનદેવતા સદાકાળ કલ્યાણ કરો. ક્ષેત્રદેવતા સ્તુતિ यस्याः क्षेत्रं समाश्रित्य, साधुभिः साध्यते क्रिया । सा क्षेत्रदेवता नित्यं, भूयान्नः सुखदायिनी ।। અર્થ : જેના ક્ષેત્રમાં રહીને સાધુઓ દ્વારા આત્મહિતકર ક્રિયાઓ કરાય છે તે ક્ષેત્રદેવતા સદાકાળ અમને સુખ આપનારી થાઓ. ૮૫ Faduate Produse Only Page #95 -------------------------------------------------------------------------- ________________ TRAIN भरहसर बाहुबली अभयकुमार ढढणकुमार सिरिओ अणिआउत्तो अइमुत्तो नागदत्तो Janathamailointenormationai alitisamund Page #96 -------------------------------------------------------------------------- ________________ भरहेसर बाहुबली, अभयकुमारो अ ढंढणकुमारो | सिरिओ अणिआउत्तो, अइमुत्तो नागदत्तो अ ||१|| ભરત ચક્રવર્તી : શ્રી કષભદેવ પ્રભુના જયેષ્ઠપુત્ર તથા પ્રથમ ચક્રવર્તી. તેઓ અપ્રતિમ ઐશ્વર્ય છતાં જાગૃત સાધક હતા. ૬૦,૦૦૦ બ્રાહ્મણો રોજ 'નિતો મવાન, 1ઈને મચે, તેમા મા ન ! મા ન !' સંભળાવતા હતા. ૯૯ ભાઇઓની દીક્ષા બાદ વૈરાગ્ય ભાવનામાં રમમાણ રહેતા એકવાર આરીસા-ભુવનમાં અલંકૃત શરીરને જોતાં વીંટી નીકળી જવાથી શોભારહિત થયેલી આંગળીને જોતા અન્ય અલંકારો પણ ઉતાર્યા અને શોભારહિત સંપૂર્ણ દેહ જોઇ અનિત્ય ભાવનામાં રમતા કેવલજ્ઞાન પામ્યા. દેવતાઓએ આપેલ સાધુનો વેષ સ્વીકારી વિશ્વ પર ઉપકાર કરી છેવટે અષ્ટાપદ પર્વત પર નિર્વાણ પામ્યા. | બાહુબલી : ભરત ચક્રવર્તીના નાનાભાઇ. પ્રભુ ઋષભદેવે તક્ષશિલાનું રાજ્ય આપ્યું હતું. બાહુબળ અસાધારણ હોવાથી. તથા ૯૮ ભાઇઓના અન્યાયનો પ્રતિકાર કરવા ચક્રવર્તીની આજ્ઞા ન માની અને ભયંકર યુદ્ધ થયું. છેવટે દષ્ટિયુદ્ધ, વાગ્યુદ્ધ, બાહુયુદ્ધ અને દંડયુદ્ધ કર્યું, જેમાં ભરત ચક્રવર્તી હારતાં ચક્રરત્ન ફેંક્યું પરંતુ સ્વગોત્રીયનો નાશ ન કરે તેથી પાછું ફર્યું. બાહુબલી ક્રોધમાં મુઠી ઉપાડી મારવા દોડ્યા. પરંતુ વિવેકબુદ્ધિ જાગ્રત થતા કેશલોચ કરી દીક્ષા લઇ કેવલી નાના ભાઇઓને વંદન ન કરવા પડે તે માટે કાઉસગ્ગ ધ્યાનમાં ઉભા રહ્યા. ૧ વર્ષ પછી પ્રભુએ મોકલેલ બ્રાહ્મી-સુંદરી બહેન સાધ્વીજીઓએ ‘વીરા મોરા ગજ થકી ઉતરો રે, ગજ ચર્થે કેવલ ન હોય’ એમ પ્રતિબોધ કરતા વંદન કરવા પગ ઉપાડતા કેવળજ્ઞાન થયું. ત્રઢષભદેવ ભગવાન સાથે મોક્ષે ગયા. અભયકુમાર : નંદા રાણીથી શ્રેણિક રાજાને થયેલ પુત્ર, બાલ્યાવસ્થામાં જ પિતાના ગૂઢ વચનને ઉકેલી પિતાના નગરમાં આવ્યા અને બુદ્ધિબળથી ખાલી કૂવામાંથી વીંટી બહાર કાઢી શ્રેણિક રાજાના મુખ્યમંત્રી બન્યા. ઔપાતિકી, વૈનચિકી, કાર્મિકી અને પારિણામિકી બુદ્ધિના સ્વામી એવા તેમણે અનેક સમસ્યાઓ ઉકેલી હતી. છેવટે અંતઃપુર બાળવાના બહાને પિતાના વચનથી મુક્ત થઇ પ્રભુવીર પાસે દીક્ષા લઇ ઉત્કૃષ્ટ તપ કરી અનુત્તર વિમાનમાં દેવ થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં ચારિત્ર ગ્રહણ કરી મોક્ષે પધારશે. | ઢંઢણકુમાર શ્રી કૃષ્ણ વાસુદેવની ઢંઢણા નામની રાણીના પુત્ર, પ્રભુ નેમિનાથ પાસે દીક્ષા લીધી પરંતુ લાભાંતરાય કર્મના ઉદયે શુદ્ધ ભિક્ષા મળતી નહીં, તેથી અભિગ્રહ કર્યો કે ‘સ્વલબ્ધિથી ભિક્ષા મળે તો જ લેવી.' છ મહિનાના ઉપવાસ થયા એકવાર ભિક્ષા અર્થે દ્વારિકામાં પધાર્યા હતા ત્યારે શ્રી નેમિનાથે પોતાના અઢાર હજાર સાધુમાં સર્વોત્તમ તરીકે તેમનું નામ આપ્યું, તેથી નગરમાં પાછા ફરતા શ્રી કૃષ્ણ તેમને જોઇ હાથી પરથી નીચે ઉતરી વિશેષ ભાવથી વંદન કર્યું, તે જોઇ એક શેઠે ઉત્તમ ભિક્ષા વહોરાવી, પરંતુ પ્રભુના શ્રીમુખે ‘આ આહાર પોતાની લબ્ધિથી નથી મળ્યો’ તેમ જાણતાં કુંભારની શાળામાં પરઠવવા ચાલ્યા. પરઠવતા ઉત્તમ ભાવના ભાવતા કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. | શ્રીયક : શકટાલ મંત્રીના નાના પુત્ર તથા સ્થૂલભદ્રસ્વામી અને યક્ષાદિ સાત બહેનોના ભાઇ. પિતાના મૃત્યુ પછી નંદરાજાનું મંત્રીપદ સ્વીકારી ધર્મના અનુરાગથી ૧૦૦ જેટલા જિનમંદિરો અને ત્રણસો જેટલી ધર્મશાળાઓ બંધાવી હતી. બીજા પણ અનેક સુકૃતો કરી ચારિત્ર અંગીકાર કર્યું. એકદા સંવત્સરી પર્વે યક્ષા સાધ્વીજીના આગ્રહથી ઉપવાસનું સુકુમાલતાના કારણે, કદી ભૂખ સહન ન કરેલી હોવાથી તે જ રાત્રે શુભધ્યાનપૂર્વક કાળધર્મ પામી સ્વર્ગવાસી થયા. | અણિકપુત્ર આચાર્ય : દેવદત્ત વણિક અને આર્ણિકાના પુત્રનું નામ હતું સંધારણ પણ લોકમાં અર્ણિકાપુત્ર તરીકે પ્રસિદ્ધ થયા. જયસિંહ આચાર્ય પાસે દીક્ષા લઇ અનુક્રમે શાસ્ત્રજ્ઞ આચાર્ય થયા. રાણી પુષ્પચૂલાને આવેલા સ્વર્ગ-નરકના સ્વપ્નોનું યથાતથ વર્ણન કરી પ્રતિબોધ પમાડી દીક્ષા અપાવી. દુષ્કાળમાં અન્ય મુનિઓને દેશાંતર મોકલી વૃદ્ધત્વના કારણે પોતે ત્યાં રહ્યા. તેમની પુષ્પચૂલા સાધ્વીજી વૈયાવચ્ચ કરતા હતા. કાલાંતરે કેવળજ્ઞાની સાધ્વીજીની વૈયાવચ્ચ લીધાનો ખ્યાલ આવતાં મિચ્છામિ દુક્કડે માંગી પોતાનો મોક્ષ ગંગા નદી ઉતરતા થશે તે જાણી ગંગાનદી પાર ઉતરતા બંતરીએ શૂળીમાં પરોવતા સમતાભાવથી અંતકૃત કેવળી થઇ મોક્ષમાં પધાર્યા. ' | અતિમુક્ત મુનિ : પેઢાલપુર નગરમાં વિજય રાજા-શ્રીમતી રાણીના પુત્ર અતિમુક્તક. માત-પિતાની અનુમતિથી આઠ વર્ષની ઉંમરે દીક્ષા લીધી. ‘જે જાણું તે નવિ જાણું, નવિ જાણું તે જાણું’ મરણ નિશ્ચિત છે તે જાણું છું, પણ ક્યારે આવશે તે જાણતો નથી' આ સુપ્રસિદ્ધ વાકય દ્વારા શ્રેષ્ઠીની પુત્રવધૂને પ્રતિબોધ પમાડનારા મુનિ બાલ્યાવસ્થાવશ વર્ષાઋતુમાં ભરાયેલા ખાબોચિયામાં પાત્રાની હોડી તરાવવા લાગ્યા ત્યારે સ્થવિરોએ સાધુધર્મ સમજાવતા પ્રભુ પાસે આવી તીવ્ર પશ્ચાત્તાપપૂર્વક ઇરિયાવહિયાના ‘દગમટ્ટી’ શબ્દ બોલતા કેવળજ્ઞાન પામ્યા... નાગદત્ત : વારાણસી નગરીના યજ્ઞદત્ત શેઠ-ધનશ્રીના પુત્ર. નાગવસુ કન્યા સાથે વિવાહ થયા. નગરનો કોટવાળ નાગવસુને ચાહતો હોવાથી રાજાના પડી ગયેલા કુંડલને કાયોત્સર્ગ ધ્યાનમાં ઉભેલા નિ:સ્પૃહી નાગદત્ત પાસે મૂકી રાજા સમક્ષ એના પર આળ ચડાવ્યું. શૂળીએ ચડાવતા નાગદત્તના સત્યના પ્રભાવથી પ્રગટ થઇ શાસનદેવતાએ-“પ્રાણ જાય પણ પારકી વસ્તુને ન અડે' એવી ટેકને પ્રમાણિત કરી, સત્ય હકીકતની જાણ કરી યશ ફેલાવ્યો. અંતે દીક્ષા લઇ સર્વકર્મક્ષય કરી કેવળશ્રી. વરી મોક્ષમાં પધાર્યા. Page #97 -------------------------------------------------------------------------- ________________ JU केशी स्वामी मेअज्ज कयवन्नी केसि Education Intern नंदिसेण सुकोसल गौतम स्वामी थूलभद्दो करकंडू वयररिसी सिंहगिरी पुंडरिओ jainelibrary.or Page #98 -------------------------------------------------------------------------- ________________ मेअज्ज थूलभदो, वयररिसी नंदिसेण सीहगिरी । कयवन्नो अ सुकोसल, पुंडरिओ केसि करकंडू ।।२।। મેતાર્યમુનિ : ચાંડાલને ત્યાં જગ્યા પણ શ્રીમંત શેઠને ત્યાં ઉછર્યા. પૂર્વભવના મિત્રદેવની સહાયથી અદભૂત કાર્યો સાધતા શ્રેણિક રાજાના જમાઇ બન્યા. અંતે દેવના ૩૬ વર્ષ સુધીના પ્રયત્નોથી પ્રતિબોધ પામી દીક્ષા લીધી. શ્રેણિક રાજાના સાથિયાના સોનાના જવલા ઘડતા સોનીને ત્યાં ગોચરી જતાં સોની ભિક્ષા વહોરાવવા ઉદ્યો ત્યાં ક્રૌંચ પક્ષી જવલા ચણી ગયું. જવલા ન દેખાતા સોનીને શંકા જતાં, પૂછવા છતાં પક્ષી પ્રત્યેની દયાથી મહાત્મા મૌન રહેવાથી માથે ભીના ચામડાની વાધર વીંટી તડકે ઉભા રાખ્યા. બન્ને આંખો બહાર નીકળી જવા છતાં અસહ્ય યાતનાને સમતાભાવે સહન કરી અંતકૃત કેવલી થઇ મોક્ષે ગયા. સ્થૂલભદ્ર : નંદરાજાના મંત્રી શકટાલના મોટા પુત્ર, યૌવનાવસ્થામાં કોશા ગણિકાના મોહમાં લપટાયેલા, પરંતુ પિતાના મૃત્યુથી વૈરાગ્ય પામી આર્ય સંભૂતિવિજય પાસે દીક્ષા લઇ એકવાર કોશા ગણિકાને ત્યાં ગુરૂની અનુમતિથી ચોમાસુ કરી કામના ઘરમાં જઇ કામને હરાવી કોશાને ધર્મમાં સ્થિર કરી ગુરૂના શ્રીમુખે દુષ્કર દુષ્કરકારક’ બિરૂદ મેળવી ૮૪ ચોવીશી સુધી નામ અમર . આર્ય ભદ્રબાહસ્વામી પાસે અર્થથી દશ પૂર્વ અને સૂત્રથી ચૌદ પૂર્વ ભણ્યા. કાળધર્મ પામી પહેલા દેવલોકે ગયા.. વજરવામી : તુંબવન ગામના ધનગિરિ-સુનંદાના પુત્ર. પિતાએ જન્મ પહેલા દીક્ષા લીધાનું જાણતા સતત રડતા રહી માતાનો મોહ તોડાવ્યો. માતાએ ધનગિરિમુનિને વહોરાવ્યા. સાધ્વીના ઉપાશ્રયમાં રહી ૧૧ અંગ મોઢે કર્યા. માતાએ બાળકને પાછો મેળવવા રાજદ્વારે ઝઘડો કરતા સંઘસમક્ષ ગુરૂના હાથે રજોહરણ લઇ નાચીને દીક્ષા લીધી. રાજાએ બાળકની ઇચ્છાનુસાર ન્યાય ચૂકવ્યો. સંયમથી પ્રસન્ન થયેલા દેવોએ આકાશગામિની તથા વૈક્રિયલબ્ધિ આપેલ. ભયંકર દુષ્કાળ વખતે આખા સંઘને આકાશગામી પટ દ્વારા સુકાળના ક્ષેત્રમાં ફેરવી, તથા બૌદ્ધ રાજાને પ્રતિબોધ કરવા લાખો પુષ્પો અન્યક્ષેત્રમાંથી લાવી શાસન પ્રભાવના કરી. છેલ્લા દશપૂર્વધર બની અંતે કાળધર્મ પામ્યા. ઇન્દ્ર તેમનો મહોત્સવ કર્યો. નંદિણ : આ નામના બે મહાપુરૂષો થઇ ગયા. એક અભુત વૈયાવચ્ચી નંદિષેણ કે જેમણે દેવતાની આકરી પરીક્ષા પણ અપૂર્વ સમતાભાવથી પાર કરી અને અન્ય શ્રેણિક રાજાના પુત્ર નંદિષેણ-જેણે પ્રભુવીરથી પ્રતિબોધ પામી અદભુત સત્વ દાખવી ચારિત્ર સ્વીકાર્યું તથા કર્મવશ ઉઠતી ભોગેચ્છાઓને દબાવવા ઉગ્ર વિહાર-સંયમ તથા તપશ્ચર્યાના યોગો સેવ્યા, જેના પ્રભાવે અનેક લબ્ધિઓ પ્રાપ્ત થઇ. એકવાર ગોચરી પ્રસંગે વેશ્યાને ત્યાં જઇ ચડ્યા-જ્યાં ધર્મલાભનો પ્રતિભાવ ‘અર્થલાભની અહીં જરૂર છે? વાક્યથી મળ્યો. માનવશ તરણું ખેંચી સાડા બાર ક્રોડ સોનામહોરની વૃષ્ટિ કરી, વેશ્યાના આગ્રહથી સંસારમાં રોકાયા પરંતુ દેશનાલબ્ધિથી રોજ ૧૦ને પ્રતિબોધ કરતા. ૧૨ વર્ષે એક વાર દશમો સોની એવો આવ્યો, જે પ્રતિબોધ પામ્યો જ નહીં. છેવટે ગણિકાએ 'દશમાં તમે !' એમ મશ્કરી કરતાં મોહનિદ્રા તૂટતાં દીક્ષા લઇ આત્મકલ્યાણ સાધ્યું. સિંહગિરિ : પ્રભુ મહાવીરદેવની બારમી પાટે બિરાજમાન પ્રભાવશાળી આચાર્ય. અનેકવિધ શાસનસેવાના કાર્યો કરવાની સાથે તેઓ વજસ્વામીના ગુરૂ પણ બન્યા હતા. | કૃતપુણ્યક (કવન્ના શેઠ) : પૂર્વભવમાં મુનિને ત્રણ વખત ખંડિત દાન દેવાથી ધનેશ્વર શેઠને ત્યાં અવતરેલા કૃતપુયકને વર્તમાન ભવમાં વેશ્યા સાથે, અપુબીયા એવી ચાર શ્રેષ્ઠિ પુત્રવધુઓ સાથે તથા શ્રેણિકરાજાની પુત્રી મનોરમા સાથે એમ ત્રણ વાર ખંડિત ભોગો પ્રાપ્ત થયા તથા શ્રેણિકરાજાનું અર્ધી રાજ્ય પ્રાપ્ત થયું હતું. સંસારના વિવિધ ભોગો ભોગવી પ્રભુવીર પાસે પૂર્વભવનો વૃત્તાંત સાંભળી દીક્ષા ગ્રહણ કરી સ્વર્ગવાસી થયા. સુકોશલ મુનિ : અયોધ્યાના કીર્તિધર રાજા-સહદેવી રાણીના પુત્ર. પિતાના પગલે સુકોશલે પણ દીક્ષા લેતા વિયોગના આર્તધ્યાને મૃત્યુ પામી સહદેવી જંગલમાં વાઘણ બની. એકદા સુકોશલ તે જ જંગલમાં જઇ કાયોત્સર્ગ ધ્યાને ઊભા રહેતા તેજ વાઘણે આવીને હુમલો કર્યો અને શરીર ચીરી નાંખ્યું. ઉપસર્ગને અપૂર્વ સમતાથી સહન કરતાં અંતકૃત્વ કેવળી થઇ સુકોશલ મુનિ મોક્ષે પધાર્યા. - પુંડરીક : પિતાની સાથે દીક્ષા લેવાની ભાવના છતાં નાનાભાઇ કંડરીકની તીવ્ર ભાવના જોઇ તેને દીક્ષાની અનુમતિ આપી પોતે વૈરાગ્યપૂર્વક રાજ્યપાલન કર્યું. હજાર વર્ષના સંચમ પછી કંડરીક મુનિ રોગગ્રસ્ત થતાં સુંદર ઉપચાર તથા અનુપાનાદિથી ભક્તિ કરી વળાવ્યા પરંતુ રાજવી ભોગોની લાલસાએ ચારિત્રભ્રષ્ટ થઇ કંડરીક ઘરે આવતા તેને રાજગાદી સોંપી પોતે સંયમજીવન સ્વીકાર્યું. ગુરૂ ભગવંત ન મળે ત્યાં સુધી ચારે આહાર ત્યાગ કરી વિહાર કર્યો. ઉત્તમ ભાવચારિત્ર પાળી ત્રણ જ દિવસમાં કાળા કરી સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. કેશી ગણધર : શ્રી પાર્શ્વનાથ સ્વામીની પરંપરાના આ મહાપુરૂષે મહાનાસ્તિક પ્રદેશી રાજાને પ્રતિબોધ પમાડ્યો હતો તથા શ્રી ગૌતમસ્વામી ભગવંત સાથે ધર્મચર્ચા કરી પાંચ મહાવ્રતના પ્રભુવીરના શાસનને સ્વીકારી અનુક્રમે સિદ્ધિપદને પામ્યા. રાજર્ષિ કરકંડ: ચંપાનગરીના રાજા દધિવાહન રાણી પદ્માવતીના પુત્ર, પણ ઉન્મત્ત હાથીએ જંગલમાં માતાને મૂકી દેતા, માતાએ સાધ્વીજી પાસે દીક્ષા લેતા જન્મ બાદ સ્મશાનમાં મૂકાયા અને ચંડાલને ત્યાં ઉછર્યા. શરીરે ખણજ ખૂબ આવતી હોવાથી કરકંડૂ નામ પડ્યું. અનુક્રમે કંચનપુરના અને ચંપાના રાજા બન્યા. અતિપ્રિય રૂપાળા અને બળવાન સાંઢને જરાજર્જરિત જોતા વૈરાગ્ય થયો અને પ્રત્યેકબુદ્ધ થઇ દીક્ષા લઇ મોક્ષમાં પધાર્યા. Ja Educaci onal Page #99 -------------------------------------------------------------------------- ________________ हल्ल विहल्ल " सुदंसण सालिभद्दो सालमहासाल भट्टो दसन्नभद्दो पसन्नचंदो जसभट्टो Page #100 -------------------------------------------------------------------------- ________________ हल्ल विहल्ल सुदंसण, साल महासाल सालिभद्दो अ । भद्दो दसण्णभद्दो, पसण्णचंदो अ जसभद्दो ।।३।। હલ-વિહલ : શ્રેણિકની પત્ની ચેલ્લણાના પુત્રો. શ્રેણિકે સેચનક હાથી ભેટ આપવાથી કોણિકે યુદ્ધ કર્યું. માતામહ ચેડા રાજાની મદદથી લડતા હતા ત્યાં રાત્રિયુદ્ધ દરમ્યાન સેચનક હાથી ખાઇમાં પડી મરી જતા વૈરાગ્ય પામી દીક્ષા લઇ સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ થયા. | સુદર્શન શેઠ : અહંસ-અહંસી માત-પિતાના સંતાન, બાર વ્રતધારી શ્રાવક હતા. કપિલા દાસીએ વાસનાપૂર્તિ માટે પ્રયત્ન કર્યો ત્યારે હું નપુસક છું' એમ કહી છટકી ગયા. બીજીવાર રાજરાણી અભયાએ પૌષધમાં કાઉસગ્ગ સ્થિત સુદર્શનને દાસી દ્વારા ઉપાડી લાવી ચલાયમાન કરવા ઘણા પ્રયત્ન કર્યા પરંતુ નિષ્ફળતા મળી ત્યારે શીલ-ભંગનો આરોપ મૂકાયો. ઘણું પૂછવા છતાં ખુલાસો ન કરતા રાજાએ ફાંસીની સજા ફરમાવી. સ્વયંની આરાધના તથા ધર્મપત્ની મનોરમાના કાઉસગ્ગ આરાધનાના બળે શૂળીનું સિંહાસન થયું. એકવાર પ્રભુવીર પાસે જતાં નવકાર મહામંત્રના પ્રભાવે રોજની સાત હત્યા કરનાર અર્જુનમાળીના દેહમાંથી યક્ષને દૂર કરી દીક્ષા અપાવી. અંતે મહાવ્રત આરાધી મોક્ષમાં ગયા.. શાલ-મહાશાલ : બન્ને ભાઇઓ હતા. પરસ્પર પ્રીતિ હતી. ભાણેજ ગાંગલિને રાજ્ય સોંપી દીક્ષા લીધી હતી. એક વખત પ્રભુ ગૌતમસ્વામી સાથે ગાંગલીને પ્રતિબોધવા પ્રષ્ઠચંપામાં આવ્યા. માતા-પિતા સાથે ગાંગલિએ દીક્ષા લીધી. રસ્તામાં ઉત્તમ ભાવના ભાવમાં સહુને કેવળજ્ઞાન થયું. અંતે મોક્ષ પામ્યા. - શાલિભદ્ર = ભરવાડપુત્ર સંગમ તરીકેના પૂર્વભવમાં મુનિને આપેલ ખીરદાનના પ્રભાવથી રાજગૃહી નગરીમાં ગોભદ્ર શેઠ-ભદ્રાશેઠાણીને ત્યાં પુત્રરૂપે જન્મ્યા. અતુલ સંપત્તિ અને ઉચ્ચ કુલીન ૩૨ સુંદરીઓના સ્વામી હોવાની સાથે નિત્ય દેવલોકથી ગોભદ્ર દેવે મોકલેલ દિવ્ય વસ્ત્ર-આભૂષણાદિ ભોગસામગ્રીથી યુક્ત ૯૯ પેટીના ભોક્તા હતા. એક વખત શ્રેણિક મહારાજા તેમની સ્વર્ગીય સમૃદ્ધિ જોવા આવ્યા ત્યારે પોતાના માથે સ્વામી છે’ એમ જાણી દીક્ષાની ભાવનાથી એક-એક પત્નીનો ત્યાગ કરવા લાગ્યા ત્યારે બનેવી ધન્યશેઠની પ્રેરણાથી એક સાથે બધો ત્યાગ કરી ચારિત્ર સ્વીકારી ઉગ્ર સંયમ-તપશ્ચર્યા પાળી વૈભારગિરિ પર અનશન સ્વીકારી સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. ભદ્રબાહસ્વામી : અંતિમ ચૌદપૂર્વના જ્ઞાતા અને આવશ્યકાદિ દશ સૂત્રો પર નિર્યુક્તિના રચયિતા. મહાપ્રાણ ધ્યાનને સાધનારા મહાપુરૂષે વરાહમિહિરના અધકચરા જ્યોતિષ જ્ઞાનનો પ્રતિકાર કરી આકાશમાંથી માંડલાની વચ્ચે નહીં પરંતુ માંડલાના છેવાડે માછલું પડવું, તથા રાજપુત્રનું ૧૦૦ વર્ષનું આયુષ્ય નહીં. પરંતુ માત્ર સાત દિવસમાં બિલાડીના આગળિયાથી મોત થવું આદિ સચોટ ભવિષ્ય જણાવી જિનશાસનની પ્રભાવના કરી તથા વરાહમિહિર કૃત ઉપસર્ગને શાંત કરવા ‘ઉવસગ્ગહરં સ્તોત્રની રચના કરી. કલ્પસૂત્ર-મૂળસૂત્રના તેઓ રચયિતા છે, દશાર્ણભદ્ર રાજા : દશાર્ણપુરનો રાજા. નિત્ય ત્રિકાળપૂજાનો નિયમ હતો. એકદા ગર્વસહિત અપૂર્વ અદ્ધિ સાથે વીરપ્રભુને વંદન કરવા જતાં ઇન્દ્ર અપૂર્વ સમૃદ્ધિ પ્રદર્શન કરી ગવખંડન કર્યું તેથી વૈરાગી થઇ ચારિત્ર લીધું, અંતે સમ્યગ આરાધના કરી મોક્ષે પધાર્યા. પ્રસન્નચંદ્ર રાજા : સોમચંદ્ર રાજા-ધારિણીના સંતાન. બાલકુંવરને રાજ્ય સોંપી ચારિત્ર લીધું. એકવાર રાજગૃહીના ઉધાનમાં કાયોત્સર્ગ ધ્યાને હતા ત્યારે પ્રભુ વીરને વંદન કરવા નીકળેલ રાજા શ્રેણિકના અગ્રેસર બે સૈનિકોના મોઢે સાંભળ્યું કે મંત્રીઓ બેવફા થતાં ચંપાનગરીનો રાજા દધિવાહન પોતાના બાળપુત્રને લડાઇમાં હણી રાજ્ય લઇ લેશે.' તેથી પુત્રમોહથી માનસિક યુદ્ધ કરતાં સાતમી નરક યોગ્ય કર્મ એકઠા કર્યા. બધા શસ્ત્રો ખૂટી ગયા જાણી માથાનો લોખંડી ટોપ કાઢવા હાથ ફેરવે છે ત્યારે મુંડિત મસ્તકથી સાધુપણાનો ખ્યાલ આવતા પશ્ચાત્તાપ કરતાં કેવળજ્ઞાન પામ્યા. યશોભદ્રસૂરિ : શય્યભવસૂરિના શિષ્ય તથા ભદ્રબાહુસ્વામીના ગુરૂદેવ. ચૌદ પૂર્વના અભ્યાસી તેઓએ અનેક યોગ્ય સાધુઓને પૂર્વોની વાચના આપી. અંતે શત્રુંજયગિરિની યાત્રા કરી કાળધર્મ પામી સ્વર્ગે પધાર્યા. Page #101 -------------------------------------------------------------------------- ________________ वंकचूलो TIMITTITI जंबुपहू गयसुकुमालो अवंतिसुकुमालो इलाइपुत्तो धन्नो चिलाइ पुत्तो हुमणी Jain Education Interneloral Fer Private PeRSONELISEOnly www.janellbrary.org Page #102 -------------------------------------------------------------------------- ________________ जंबुपहु वंकचूलो, गयसुकुमालो अवंतिसुकुमालो । धन्नो इलाइपुत्तो, चिलाइपुत्तो अ बाहुमुणी ।।४।। જંબુસ્વામી : નિઃસ્પૃહ અને વૈરાગ્યવાસિત હોવા છતાં ઋષભદત્ત-ધારિણીના આ પુત્રને માતાના આગ્રહથી આઠ કન્યાઓ સાથે પરણવું પડ્યું. પણ પહેલી જ રાત્રે અતિવૈરાગ્યસભર ઉપદેશ આપી એ બધાને વૈરાગ્ય પમાડ્યો, એ સમયે પાંચસો ચોરો સાથે ચોરી કરવા આવેલ પ્રભવ ચોર પણ પીગળ્યા. બીજા દિવસે પ૨૦ સાથે જંબુકુમારે સુધર્મસ્વામી પાસે દીક્ષા લીધી. અવસર્પિણી. કાળના ભરતક્ષેત્રના તેઓ છેલ્લા કેવળી થયા. વંકચૂલ : વિરાટ દેશના રાજકુમાર પુષ્પચૂલ, પરંતુ જુગાર-ચોરી આદિ વગેરે વક્રતાના કારણે લોકોએ નામ વંકચૂલા પાડ્યું. પિતાએ દેશવટો આપતાં પત્ની-બહેન સાથે નીકળી જંગલમાં પલ્લીપતિ થયા. એકવાર જ્ઞાનતુંગસૂરિજી પધારતા કોઇને ઉપદેશ ન આપવાની શરતે ચોમાસું કરાવ્યું. વિહાર કરતાં વંકચૂલની સરહદ ઓળંગી ત્યારે વંકચૂલની ઇચ્છાથી આચાર્ય ભગવંતે ૧) અજાણ્યા ફળ ખાવા નહીં. ૨) પ્રહાર કરતા પહેલા સાત ડગલા પાછા હટવું. ૩) રાજરાણી સાથે ભોગ ભોગવવા નહીં. ૪) કાગડાનું માંસ ખાવું નહીં, એ ચાર નિયમો આપ્યા. અનેકવિધ કષ્ટો વચ્ચે પણ દઢતાથી નિયમપાલન કરી અનેક લાભો મેળવી વંકચૂલ સ્વર્ગવાસી થયા.. | ગજસુકુમાલ ? સાત-સાત પુત્રોને જન્મ આપવા છતાં એકેયનું લાલન પાલન કરવા ન મળવાથી વિષાદ પામેલા દેવકીએ કૃષ્ણને જણાવતા કૃષ્ણ હરિભેગમેષી દેવની આરાધના કરી. મહર્બિક દેવ દેવકીની કુક્ષિમાં આવ્યા તે ગજસુકુમાલ, બાલ્યવયે વૈરાગ્ય પામ્યા પરંતુ મોહપાશમાં બાંધવા માત-પિતાએ લગ્ન કરાવ્યા. પરંતુ યુવાવયે જ નેમિનાથ પ્રભુ પાસે દીક્ષા લઇ સ્મશાનમાં કાયોત્સર્ગ ધ્યાનમાં રહ્યા. ‘દીકરીનો ભવ બગાડ્યો' એમ વિચારી સોમિલ સસરાએ માથે માટીની પાળ બાંધી ચિતામાંથી કાઢી ધગધગતા અંગારા માથે મૂક્યા. સમતાભાવે અપૂર્વ કર્મનિર્જરા કરી અંતકૃત કેવળી થઇ મોક્ષે પધાર્યા. અવંતિસુકમાલ : ઉજ્જયિનીના વાસી ભદ્રશેઠ-ભદ્રાશેઠાણીના સંતાન, ૩૨ પત્નીઓના સ્વામી, એક વાર આર્યસુહસ્તિસૂરિને પોતાની યાનશાળામાં વસતિ આપી ત્યારે ‘નલિનીગુભ’ અધ્યયન સાંભળતાં જાતિસ્મરણ જ્ઞાન થયું, ચારિત્ર લીધું અને શરીરની સુકુમાળતાના કારણે લાંબો સમય ચારિત્ર પાળવાની અશક્તિના કારણે સ્મશાને કાઉસગ્ગ ધ્યાને ઉભા રહ્યા. સુકોમળ શરીરની ગંધથી આકર્ષાઇ શિયાળણી બચ્ચા સાથે આવી અને શરીરે બચકા ભરવા લાગી પરંતુ શુભ ધ્યાનમાં મગ્ન રહી કાળ કરી નલિનીગુભ વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. | ધન્યકુમાર : ધનસાર-શીલવતીના સંતાન, ભાગ્યબળે અને બુદ્ધિબળે અખૂટ લક્ષ્મી ઉપાર્જન કરી હતી. એકવાર સાળા શાલિભદ્રની દીક્ષાની ભાવનાથી પત્ની સુભદ્રા રડતી હતી, ત્યારે તે તો કાયર છે કે એક-એક છોડે છે.’ આમ ટોણો માર્યો. ‘કથની સહેલી છે, કરણી અઘરી છે’ આવી પત્નીની વાત સાંભળી એક સાથે તમામ ભોગસામગ્રી ત્યાગી શાલિભદ્ર સાથે દીક્ષા લઇ ઉત્તમ આરાધના કરી અનુત્તર દેવલોકમાં ગયા. - ઇલાચીપુત્ર : ઇલાવર્ધન નગરના ઇભ્ય શેઠ-ધારિણીના પુત્ર, વૈરાગ્યવાસિત જોઇ પિતાએ હલકા મિત્રોની સોબત કરાવતા લેખીકાર નટની પુત્રી પર મોહાયા. નટે નાટ્યકળામાં પ્રવીણ થઇ રાજાને રીજવવાની શરત મૂકી, તેથી તેમની સાથે નટકળા શીખી બેનાતટના મહીપાળ રાજા પાસે નટકળા બતાવી. અદ્ભૂત ખેલો કરવા છતાં નટડીમાં મોહાઇ રાજા વારંવાર ખેલ કરાવે છે ત્યારે પરસ્ત્રીલંપટતા અને વિષયવાસના પર વૈરાગ્ય આવ્યો, ત્યાં અત્યંત નિર્વિકારભાવે ગોચરી વહોરતા સાધુને જોઇ ભક્તિભાવ જાગ્યો અને ક્ષપકશ્રેણિએ ચડી કેવળજ્ઞાન પામ્યા.. | દિલાતીપુત્ર : રાજગૃહીમાં ચિલાતી દાસીનો પુત્ર, ધન સાર્થવાહને ત્યાં નોકરી કરે પણ અપલક્ષણ જોઇ કાઢી મૂકતા જંગલમાં ચોરોનો સરદાર થયો. ‘ધન તમારું, શ્રેષ્ઠિપુત્રી સુસીમા મારી’ એમ કરાર કરી ચોરોને સાથે લઇ ધાડ પાડી બધું ઉપાડી ચાલ્યા. કોલાહલ થતાં રાજના સિપાઇઓ પાછળ પડ્યા એટલે ધનના પોટલા મૂકી તથા સુણીમાનું માથુ કાપી ધડ મૂકી ભાગ્યા. રસ્તામાં મુનિરાજ મળતાં તલવારની અણીએ ધર્મ પૂછતાં ‘ઉપશમ વિવેક સંવર' ત્રણ પદ આપી ચારણલબ્ધિથી સાધુ મહારાજ ઉડ્યા. ચિલાતીપુત્ર ત્રણ પદોનું ધ્યાન ધરતાં ત્યાં જ શુભ ધ્યાનમાં મગ્ન થયા, લોહીની વાસથી આવેલ કીડીઓનો ઉપદ્રવ અઢી દિવસ સહન કરી સ્વર્ગવાસી થયા બહુમુતિ : જેમનું મૂળ નામ યુગબાહુ હતું તે પાટલીપુત્રના વિક્રમબાહુ રાજા-મદનરેખા રાણીના પુત્ર પૂર્વભવની જ્ઞાનપંચમીની આરાધનાના પુણ્યબળે સરસ્વતી દેવી અને વિદ્યાધરોની કૃપા પ્રાપ્ત થતાં અનેક વિધાઓ પ્રાપ્ત કરી તથા ચાર પ્રશ્નોના પ્રત્યુત્તર આપવાની પ્રતિજ્ઞા પૂતળી પાસે પુરાવી અનંગસુંદરી સાથે વિવાહ કર્યા. અંતે ચારિત્ર લઇ જ્ઞાનપંચમીની આરાધના કરી કેવળી. બન્યા, ભાવિકો પર ઉપકાર કરી મોક્ષે પધાર્યા. Farcoal Wien Page #103 -------------------------------------------------------------------------- ________________ अज्जगिरी अज्जसुहत्थी अज्ञक्खि उदायगो suUD कालयसूरि सबा-पज्जुन्ना मूलदेवो Page #104 -------------------------------------------------------------------------- ________________ अज्जागरा अज्जराक्खअ, अज्जमहत्था उदायगो मणगो । कालयसूरी संबो, पज्जुण्णो मूलदेवो अ ||५|| આર્ય મહાગિરિ અને આર્યસુહસ્તિસૂરિ : બન્ને શ્રી સ્થૂલભદ્રજીના દશપૂર્વી શિષ્યો હતા. આર્ય મહાગિરિએ ગચ્છમાં રહી જિનકલ્પની તુલના કરેલી, તેઓ કડકમાં કડક ચારિત્ર પાળતા તથા પળાવતા હતા. અંતે ગજપદ તીર્થે ‘અનશન’ કરી સ્વર્ગમાં ગયા. આર્ય સુહસ્તિસૂરિએ એક ભિક્ષુકને દુષ્કાળના સમયમાં ભોજનનિમિત્તક દીક્ષા આપેલી, જે પાછળથી સંપ્રતિ મહારાજા થયા અને અવિસ્મરણીય શાસનપ્રભાવના કરેલી. આચાર્યશ્રી પણ ભવ્ય જીવોને પ્રતિબોધ કરી વિશિષ્ટ શાસનપ્રભાવનાના કાર્યો કરી અંતે સ્વર્ગવાસી થયા. તસૂરિ : બ્રાહ્મણ શાસ્ત્રોમાં પ્રકાંડ વિદ્વત્તા મેળવી રાજસન્માન પ્રાપ્ત કર્યું પણ આત્મહિતેચ્છુ માતાએ દષ્ટિવાદ ભણવાની પ્રેરણા કરતાં આચાર્ય તોસલિપુત્ર પાસે આવી ચારિત્ર લઇ તેમની પાસે તથા વજસ્વામિજી પાસેથી સાડા નવ પૂર્વ સુધીનું જ્ઞાન મેળવ્યું. દશપુરના રાજા, પાટલિપુત્રના રાજા આદિને જૈન બનાવ્યા, પોતાના પરિવારને પણ દીક્ષા આપી અને આરાધનામાં સ્થિર કર્યા. જૈન શ્રુતજ્ઞાનને દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણ કરણાનુયોગ અને ધર્મકથાનુયોગ એમ ચાર અનુયોગમાં વિભાજિત કર્યું, અંતે સ્વર્ગવાસી થયા. | ઉદાયન રાજર્ષિ : વીતભય નગરીના રાજા હતા. પોતાની દાસી સહિત પ્રભુવીરની દેવકૃત જીવિત પ્રતિમા ઉપાડી ગયેલા ઉજ્જયિનીના રાજા ચંડપ્રદ્યોતને યુદ્ધમાં હરાવી બંદી બનાવ્યા હતા પરંતુ સાધર્મિક જાણી સંવત્સરીના દિવસે ક્ષમાપનાપૂર્વક છોડ્યા હતા. જો ‘પ્રભુ પધારે તો દીક્ષા લઉં' એવા તેમના સંકલ્પને એજ દિવસે પ્રભુવીરે પધારી સફળ કર્યો. ‘રાજેશ્વરી તે નરકેશ્વરી’ એમ માની પુત્રને રાજ્ય ન આપતા ભાણેજ કેશીને રાજ્ય આપી અંતિમ રાજર્ષિ બન્યા, એકવાર વિચરતા સ્વનગરમાં પધારતા ‘આ રાજ્ય પાછું લેવા આવ્યા છે' એમ માની ભાણેજે વિષપ્રયોગ કર્યો તેમાં બે વાર બચ્યા, ત્રીજી વાર અસર થઇ પરંતુ શુભધ્યાનધારામાં આરૂઢ થઇ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું..! મતક: શય્યભવસૂરિના પુત્ર અને શિષ્ય. એમનું આયુષ્ય છ મહીના જેટલું અલ્પ હોવાથી ટૂંક સમયમાં સુંદર આરાધના કરી શકે તે માટે શય્યભવસૂરિએ દશવૈકાલિક સૂત્રની રચના કરી. તેઓ છ મહિના ચારિત્ર પાળી દેવલોક પધાર્યા.. કોલકાચાર્ય : બહેન સરસ્વતી સાથે ગણધરસૂરિ પાસે દીક્ષા લીધી હતી. ઉજ્જયિનીના રાજા ગર્ભભિલે અત્યંત રૂપવતી સરસ્વતી સાધ્વીજી પર મોહાંધ થઇ અંતઃપુરમાં કેદ કર્યા ત્યારે ઘણી રીતે સમજાવવા છતાં ન માન્યા એટલે સૂરિજીએ વેશપરિવર્તન કરી ૯૬ શકરાજાઓને પ્રતિબોધ પમાડી ગર્દભિલ્લ પર ચડાઇ કરાવી સાધ્વીજીને છોડાવ્યા. સૂરિજી અત્યંત પ્રભાવક પુણ્યપુરૂષ હતા. કોલકીચાર્ય (૨) : પ્રતિષ્ઠાનપુરના રાજા શાલિવાહનની વિનંતિથી સંવત્સરી પાંચમની ચોથે પ્રવર્તાવી તથા સીમંધરસ્વામિએ ઇન્દ્ર આગળ નિગોદનું આબેહુબ સ્વરૂપ આ કાલકસૂરિ કહી શકશે' તેમ જણાવતાં બ્રાહ્મણનું રૂપ લઇ ઇન્દ્ર આવેલ, આચાર્યે યથાર્થસ્વરૂપ જણાવતાં ઇન્દ્ર પ્રસન્ન થયેલા. - શાંબ અને પ્રધુમ્ન : શ્રી કૃષ્ણના બન્ને પુત્રો. શાબની માતા જંબુવતી, પ્રધુમ્નની માતા રૂક્મિણી. બાળપણમાં અનેક લીલાઓ કરી, કૌમાર્યાવસ્થામાં વિવિધ પરાક્રમો કરી છેવટે પ્રભુ નેમિનાથ પાસે દીક્ષા લઇ શત્રુંજયગિરિ પર મોક્ષે ગયા હતા. | મૂળદેવ : કળાકુશળ પણ ભારે જુગારી. પિતાએ દેશવટો આપ્યો તેથી ઉજ્જયિનીમાં આવી દેવદત્તા ગણિકા અને કલાચાર્ય વિશ્વભૂતિનો પરાજય કર્યો. પુણ્યબળ, કળાબળ અને મુનિને દાનના પ્રભાવે વિષમ પરિસ્થિતિ પસાર કરી હાથીઓથી સમૃદ્ધ વિશાલ રાજ્ય અને કલાપ્રિય ચતુર ગણિકા દેવદત્તાના સ્વામી થયા. પાછળથી વૈરાગ્ય પામી ચારિત્ર પાળી દેવલોકે ગયા. ભવિષ્યમાં મોક્ષે જશે. ey Ore Page #105 -------------------------------------------------------------------------- ________________ पभवो दढपहारी कूरगडू अ मेहकुमारो K विण्डुकुमारो ATRIO सिज्जंभव Personal Use Only अद्दकुमारो सिज्जंस Kon Dr. Dr. जेसिं नामग्गहणे पावप्पबंधा विलयं जंति ।। Page #106 -------------------------------------------------------------------------- ________________ पभवो विण्हुकुमारो, अद्दकुमारो दढपहारी अ । सिज्जंस कूरगडू अ, सिज्जंभव मेहकुमारो अ ||६|| પ્રભવસ્વામી : જંબુસ્વામીને ત્યાં ચોરી કરવા જતાં પતિ-પત્ની વચ્ચેના વૈરાગ્યપ્રેરક સંવાદ સાંભળી પ્રતિબોધ પામી ૫૦૦ ચોરો સાથે દીક્ષા લીધી. જંબૂસ્વામી પછી શાસનનો સર્વભાર સંભાળનાર પૂજ્યશ્રી ચૌદ પૂર્વના જ્ઞાતા હતા. જૈનશાસનની ધુરા સોંપવા શ્રમણ તથા શ્રમણોપાસક સંઘમાં વિશિષ્ટપાત્ર વ્યક્તિત્વ ન દેખાતા શäભવ બ્રાહ્મણને પ્રતિબોધી ચારિત્ર આપી શાસનનાયક બનાવ્યા હતા. વિષ્ણુકુમાર : પડ્યોતર રાજા-જવાલાદેવીના કુળદિપક, મહાપદ્મ ચક્રવર્તીના ભાઇ. દીક્ષા લઇ ઘોર તપ તપી અનેક લબ્ધિના ધારક બન્યા, શાસનàષી નમુચિએ શ્રમણ સંઘને ષખંડની હદ છોડી જવા જણાવ્યું ત્યારે મુનિવરે પધારી ઘણી સમજાવટ કરવા છતાં ન માનતા નમુચિ પાસે ત્રણ ડગલા ભૂમિ માંગી. માંગણી સ્વીકારતા ૧ લાખ યોજનનું વિરાટ શરીર બનાવી ૧ પગ સમુદ્રના પૂર્વ કાંઠે, ૧ પગ સમુદ્રના પશ્ચિમ કાંઠે મૂક્યો. ‘ત્રીજો પગ ક્યાં મૂકું’ એમ કહી તે પગ નમુચિના મસ્તકે મૂકી સંઘને ઉપદ્રવથી મુક્ત કર્યો. આલોચનાથી શુદ્ધ થઇ ઉત્તમ ચારિત્ર પાળી અંતે મોક્ષે પધાર્યા. આર્દ્રકુમાર : આદ્રક નામે અનાર્યદેશના રાજકુમાર. પિતા આદ્રક અને શ્રેણિકરાજાની મૈત્રીને લંબાવવા અભયકુમાર સાથે મૈત્રીનો હાથ લંબાવ્યો ત્યારે હળુકર્મી જાણી અભયકુમારે રત્નમય જિનપ્રતિમા મોકલી, પ્રભુદર્શને જાતિસ્મરણ જ્ઞાન થતા આર્યદેશમાં આવી દીક્ષા લીધી. વર્ષો સુધી ચારિત્ર પાળ્યા બાદ ભોગાવલી કર્મનો ઉદય થતાં સંસારવાસ સ્વીકારવો પડ્યો. ફરી ચારિત્રનો ઉલ્લાસ થયો ત્યારે પુત્રસ્નેહે બીજા બાર વર્ષ સંસારમાં રોકી રાખ્યા બાદ ફરી દીક્ષા લઇ અનેકને પ્રતિબોધ પમાડી આત્મકલ્યાણ સાધ્યું હતું. દંઢuહારી : યજ્ઞદત્ત બ્રાહ્મણનો પુત્ર કુસંગથી બગડી પ્રસિદ્ધ ચોર બન્યો. એકવાર લુંટ ચલાવતા બ્રાહ્મણ, ગાય, સગર્ભા સ્ત્રી એટલે કે સ્ત્રી + ગર્ભસ્થ બાળક એમ ચાર મહાહત્યા કરી, પરંતુ હૃદય દ્રવી જતાં ચારિત્ર લીધું અને જ્યાં સુધી પૂર્વ પાપની. સ્મૃતિ થાય ત્યાં સુધી કાયોત્સર્ગ ધ્યાને રહેવાનો અભિગ્રહ લઇ હત્યાવાળા ગામની સીમમાં જ કાઉસગ્નમાં ઉભા રહ્યા. અસહ્ય કઠોર શબ્દો કહી, પથ્થર, રોડા આદિનો ઘા કરી લોકોએ હેરાન કર્યા પરંતુ બધું સમતાભાવે સહન કરી છ મહિનાના અંતે કેવળજ્ઞાન પામ્યા. શ્રેયાંસકુમાર : બાહુબલીના પૌત્ર અને સોમયશ રાજાના દીકરા. શ્રી આદિનાથ પરમાત્માને વાર્ષિક તપ પછી ઇક્ષરસથી. પારણું જાતિસ્મરણજ્ઞાની તેમણે કરાવ્યું હતું. આત્મસાધના કરી અંતે સિદ્ધપદને પામ્યા. કૂરગડુ મુનિ : ધનદત્ત શ્રેષ્ઠિના પુત્ર, ધર્મઘોષસૂરિ પાસે નાની ઉંમરમાં દીક્ષિત થયા હતા. ક્ષમાગુણ અદભુત હતો પણ તપશ્ચર્યા જરાય ન કરી શકે. એકવાર પર્વદિવસે પ્રાત:કાળમાં ઘડો ભરીને ભાત લઇ આવી વાપરવા બેઠા, ત્યાં સાથે રહેલ માસક્ષમણના તપસ્વી મુનિએ ‘મને બળખો કાઢવાનું સાધન કેમ ન આપ્યું ? હવે તમારા પાત્રમાં જ બળખો કાટું' તેમ કહી ભોજનમાં જ બળખો નાંખ્યો. અન્યત્ર લાવેલ ગોચરી સાથેના ચાર તપસ્વીઓને બતાવતા તેમના ખાઉધરાપણાની નિંદા કરતાં તેમના પાત્રમાં ઘૂંક નાખે છે એવો નિર્દેશ આવે છે. કૂરગડુ મુનિએ અદભુત ક્ષમા રાખી સ્વનિંદા કરતાં કરતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું - શય્યભવસૂરિ : પૂર્વાવસ્થામાં કર્મકાંડી બ્રાહ્મણ હતા, પરંતુ તેમની પાત્રતા દેખી પ્રભવસ્વામિએ બે સાધુ મોકલી પ્રતિબોધ કરી ચારિત્ર આપી શાસનની ધુરા સોંપી હતી. બાલપુત્ર મનક ચારિત્રના માર્ગે આવ્યો ત્યારે તેનું અલ્પ આયુ જાણી સિદ્ધાંતમાંથી ઉદ્ધરી દશવૈકાલિક સૂત્રની રચના કરી હતી. શાસનસેવાના અનેકવિધ કાર્યોથી જીવન સફળ બનાવ્યું હતું.' જે મેઘકુમાર : શ્રેણિક રાજાની ધારિણી નામની રાણીના પુત્ર. આઠ રાજકુમારીને પરણ્યા હોવા છતાં પ્રભુવીરની દેશનાથી પ્રતિબોધ પામી ચારિત્ર સ્વીકાર્યું. નવદીક્ષિત મુનિનો સંથારો છેલ્લે થવાથી. આખી રાત સાધુઓની અવરજવરથી ધૂળ ઉડવાથી નિદ્રા આવી નહીં તેથી ચારિત્ર નહીં પળાય તેમ સમજી રજોહરણ પાછું સોંપવા વિચાર્યું. સવારે પ્રભુએ સામેથી બોલાવી કરેલું દુર્ગાન જણાવી પૂર્વના હાથીના ભવમાં સસલાને બચાવવાની દયાથી કેવા કષ્ટ સ્વીકાર્યા હતા તે જણાવ્યું. પ્રતિબોધ પામી આંખ અને પગ સિવાય શરીરના કોઇ અંગોનો ઉપચાર ન કરાવવાની ઘોર પ્રતિજ્ઞા લઇ નિર્મળ ચારિત્ર પાળી સ્વર્ગવાસી થયા. एमाइ महासत्ता, दितु सुहं गुण-गुणेहिं संजुत्ता ।। जेसिं नामग्गहणे, पावप्पबंधा विलयं जंति ||७|| જેમનું નામ લેવાથી પાપની પરંપરા નાશ પામે છે એવા ગુણના સમૂહથી યુક્ત ઉપરોક્ત આદિ મહાસાત્વિક પુણ્યાત્માઓ સુખ આપો. dal use only Page #107 -------------------------------------------------------------------------- ________________ सुलसा चंदनबाला मणारमा मणोरमा मयणरेहा नमयासुंदरी दम्यता सीया ०५४ नंदा LAMGooviainalibrado Page #108 -------------------------------------------------------------------------- ________________ सुलसा चंदणबाला, मणोरमा मयणरेहा दमयंती । नमयासुंदरी सीया, नंदा भद्दा सुभद्दा य ||८|| સુલસા : શ્રેણિકના લશ્કરના મુખ્ય રથિક નાગરથના ધર્મપત્ની. પ્રભુ મહાવીરદેવ પ્રત્યે પરમ ભક્તિ અને શ્રદ્ધા ધરાવતા હતા. દેવસહાયથી થયેલા ૩૨ પુત્રો એક સાથે શ્રેણિકની રક્ષા માટે ખપી ગયા છતાં ભવસ્થિતિ વિચારી પોતે શોક કર્યો નહીં અને પતિને પણ ન કરવા દીધો. પ્રભુ વીરે અંબડ સાથે ધર્મલાભ કહેવડાવ્યા ત્યારે અંબડે ઇન્દ્રજાળથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તથા તીર્થંકરની સમવસરણ ઋદ્ધિ વિકુર્તી પણ સુલસા જરાય શ્રદ્ધાની દૃઢતાથી ચલિત ન થઇ તેથી ઘરે જઇ ધર્મલાભ પહોંચાડ્યા. દેવકૃત સમ્યક્ત્વ પરીક્ષામાં લક્ષપાક તેલના ૪ બાટલા ફુટવા છતાં કષાય ન કર્યો. મૃત્યુ પામી દેવલોકમાં ગયા. આવતી ચોવીશીમાં નિર્મમ નામે ૧૫ મા તીર્થંકર થશે. ન ચંદનબાલા : ચંપાપુરીના દધિવાહન રાજા-ધારિણી રાણીની કુલદીપિકા. કૌશાંબીના રાજા શતાનિકના હુમલામાં પિતા ભાગી ગયા, માતાએ શીલરક્ષણાર્થે બલિદાન આપ્યું અને તે ઉભી બજારે વેચાઇ. ધનાવહ શેઠે ખરીદી દીકરી તરીકે ઘરે રાખી પરંતુ શ્રેષ્ઠિપત્ની મૂળાને શંકા થઇ કે ભવિષ્યમાં શેઠ આની સાથે લગ્ન કરશે તેથી મુંડન કરી, પગે બેડી નાખી અંધારિયા ઓરડામાં પૂરી. ૩ દિવસે શેઠને ખબર પડતાં સૂપડામાં અડદના બાકુળા આપી બેડી તોડવા લુહારને બોલાવવા ગયા ત્યાં પ્રભુ વીરના અભિગ્રહની પૂર્તિ કરી બાકુળા વહોરાવતા પંચદિવ્ય પ્રગટ થયા. આખરે પ્રભુ વીરના હસ્તે દીક્ષિત થઇ ૩૬,૦૦૦ સાધ્વીઓના વડેરા થયા, અનુક્રમે કેવળી થઇ મોક્ષે ગયા. મતોમા : સુદર્શન શેઠના પતિવ્રતા પત્ની, જેમના કાઉસગ્ગ ધ્યાને શાસનદેવતાને સહાય માટે આકર્ષ્યા હતા. 0: મદતરેખા મણિરથ રાજાના લઘુબંધુ યુગબાહુના અત્યંત સ્વરૂપવાન શીલવાન ધર્મપત્ની. મણિરથે મદનરેખાને ચલિત કરવા અનેક પ્રયત્નો કર્યા તેમાં નિષ્ફળ જતા છેવટે યુગબાટ્ટુનું ખૂન કર્યું. પતિને અંત સમયે અદ્ભુત સમાધિ આપી ગર્ભવતી મદનરેખા નાસી છૂટી. જંગલમાં જઇ એક પુત્રને જન્મ આપ્યો જે પાછળથી નમિરાજર્ષિ થયા. ત્યાર બાદ મદનરેખાએ દીક્ષા લઇ આત્મકલ્યાણ સાધ્યું. દમયંતી : વિદર્ભ નરેશ ભીમરાજાના પુત્રી અને નળરાજાના ધર્મપત્ની. પૂર્વભવમાં અષ્ટાપદ પર ચોવીસે ય ભગવાનને સુવર્ણમય તિલક ચડાવ્યા હોવાથી કપાળમાં સ્વયંપ્રકાશિત તિલક જન્મથી હતું. નળરાજા જુગારમાં હારી જતા બન્ને જણાએ વનવાસ સ્વીકાર્યો. જ્યાં બાર વર્ષનો બન્ને વચ્ચે વિયોગ થયો. અનેક સંકટોની વચ્ચે શીલપાલન કરી છેવટે નલ સાથે મિલન થયું. અંતે ચારિત્ર લઇ સ્વર્ગવાસી થઇ બીજા ભવમાં કનકવી નામે વસુદેવના પત્ની બની મોક્ષે ગયા. નર્મદાસુંદરી : : પિતા સહદેવ અને પતિ મહેશ્વરદત્ત. સ્વપરિચયથી સાસુ-સસરાને દૃઢ જૈનધર્મી કર્યા. સાધુ પર પાનની પિચકારી ઉડવાથી પતિવિયોગની ભવિષ્યવાણી મળી, ભવિષ્યવાણી સફળ થતા પતિવિયોગે શીલ પર અનેક આફતો આવી પણ કષ્ટો વેઠીને પણ સહનશીલતા અને બુદ્ધિના પ્રભાવે શીલ સાચવ્યું. અંતે ચારિત્ર લઇ અવધિજ્ઞાની બન્યા અને પ્રવર્તિની પદ શોભાવ્યું. સીતા : વિદેહરાજ જનકના પુત્રી અને રામચંદ્રજીના પત્ની. અપરસાસુ કૈકેયીને દશરથે આપેલ વરદાનથી રામ સાથે વનવાસ સ્વીકાર્યો. રાવણે અપહરણ કર્યું. વિકટ સંયોગો વચ્ચે શીલરક્ષા કરી. રામાયણના યુદ્ધ બાદ અોધ્યા પાછા ફર્યા ત્યાં લોકનિંદા થતાં રામચંદ્રજીએ ગર્ભિણી અવસ્થામાં જંગલમાં મૂક્યા, સંતાનોએ પિતા-કાકા સાથે યુદ્ધ કરી પરાક્રમ દાખવી પિતૃકુળને જગાવ્યું. પછી સતીત્વ અંગે અગ્નિપરીક્ષા આપી. વિશુદ્ધ શીલવતી જાહેર થયા કે તુરંત ચારિત્ર લઇ બારમા દેવલોકે ઇન્દ્ર બન્યા. ત્યાંથી આવી રાવણના જીવ તીર્થંકર થશે. તેના ગણધર બની મોક્ષે પધારશે. તાંદા : શ્રેણિકરાજા પિતાથી રિસાઇને ગોપાળ નામ ધારણ કરી બેનાતટ ગયેલા ત્યારે ધનપતિ શેઠની પુત્રી નંદાને પરણ્યા હતા. નંદાને અભયકુમાર પુત્ર હતા. જેમણે વર્ષોના વિયોગ પછી માત-પિતાનું મિલન કરાવેલું, અખંડ શીલપાલન કરી આત્મકલ્યાણ સાધ્યું હતું. ભદ્રા ઃ શાલિભદ્રના માતા, પરમ જૈનધર્મના અનુરાગિણી હતા. પતિ-પુત્ર વિયોગમાં વિશુદ્ધ શીલધર્મ પાળી આત્મકલ્યાણ કર્યું હતું. સુભદ્રા : જિનદાસ પિતા અને તત્વમાલિની માતાની ધર્મપરાયણ સુપુત્રી. તેના સાસરિયા બૌદ્ધ હોવાથી અનેક પ્રકારે સતાવતા હતા પરંતુ તે પોતાના ધર્મથી ચલાયમાન ન થયા. એક વખત વહોરવા પધારેલા એક જિનકલ્પી મુનિની આંખમાં પડેલું તણખલું કાઢતાં કપાળના ચાંલ્લાની છાપ તે સાધુના કપાળ પર પડી અને સીના માથે આળ આવ્યું, તે દૂર કરવા શાસનદેવીની આરાધના કરતાં બીજે દિવસે નગરના દરવાજા બંધ થઇ ગયા. આકાશવાણી થઇ કે ‘જો કોઇ સતી સ્ત્રી કાચા સૂતરના તાંતણાથી ચાળણી વડે કુવામાંથી પાણી કાઢીને છાંટશે તો આ દરવાજા ઉઘડશે.' અન્ય સ્ત્રીઓ ન કરી શકતા છેલ્લે સતી સુભદ્રાએ આ કાર્ય કરી બતાવ્યું અને શીલધર્મનો જયજયકાર ફેલાવ્યો. આખરે દીક્ષા લઇ મોક્ષગામી થયા. GG Sanal Use Only in Education internation www.jainelibrary.dig Page #109 -------------------------------------------------------------------------- ________________ राइमई रिसिदत्ता पउमावई अंजणा सिरिदेवी SUUUUUUUUUUUU मिगावई सुजिट्ठ Mnnnnnnnnnnp चिल्लणादेवी पभावई J ENSES International Page #110 -------------------------------------------------------------------------- ________________ ) राइमई रिसिदत्ता, पउमावइ अंजणा सिरिदेवी । जिट्ट सुजिट्ट मिगावइ, पभावई चिल्लणादेवी ।।९।। રાજિમતી : ઉગ્રસેન રાજાના સૌંદર્યવતી પુત્રી અને નેમિનાથ પ્રભુના વાગ્દત્તા, હરણિયાઓનો પોકાર સાંભળી નેમિકુમાર પાછા ફર્યા પછી મનથી તેમનું જ શરણ લઇ સતીત્વ વાળી ચારિત્ર લીધું. શ્રીનેમિનાથ પ્રભુના લઘુબંધુ રથનેમિ ગુફામાં નિર્વસ્ત્ર hઇ વિચલિત બન્યા ત્યારે સુંદર હિતશિક્ષા આપી સંયમમાં સ્થિર કર્યા. સતી છેવટે કર્મક્ષય કરી મુક્તિપદને વર્યા. મહર્ષિદરા : હરિષણ તાપસની અત્યંત સૌંદર્યવતી પુત્રી અને કનકરથ રાજાના ધર્મપત્ની, કર્મોદયે શોકયે સુલતા યોગિની દ્વારા ડાકણનું કલંક લગાડાવ્યું હતું તેના કારણે ઘણા કષ્ટો સહવા પડ્યા, પરંતુ પ્રભુભક્તિ અને શીલધર્મના પ્રભાવે તમામમાંથી પાર ઉતર્યા. છેવટે સંયમ ધારણ કરી સિદ્ધિપદને વર્યા. પદ્માવતી : ચેડા રાજાના પુત્રી અને ચંપાપુરીના દધિવાહન રાજાના ધર્મપત્ની. સગર્ભાવસ્થામાં હાથીની અંબાડી પર બેસી રાજાથી છત્ર ધરાતા પોતે વનવિહાર કરે તેવો દોહદ થતાં તેને પૂર્ણ કરવા વ્યવસ્થા થઇ પરંતુ જંગલ દેખી હાથી ભાગી છૂટતા રાજા એક વૃક્ષની ડાળી પકડી લટકી પડ્યા પરંતુ રાણી તેમ ન કરી શકતા છેવટે હાથી પાણી વાપરવા ઉભો રહ્યો ત્યારે ઉતરી તાપસના આશ્રમમાં ગયા. ત્યાંથી સાધ્વીજીનો પરિચય થતાં ગર્ભની વાત જણાવ્યા વગર દીક્ષા લીધી, પાછળથી ગુપ્ત રીતે બાળકનો જન્મ કરાવી સ્મશાનમાં મૂકાવ્યો જે પ્રત્યેકબુદ્ધ કરકંડૂ થયા. એક વખત થઇ રહેલ પિતા-પુત્રના યુદ્ધને ત્યાં જઇ સાચી હકીકત જણાવી અટકાવ્યું. નિર્મળ ચારિત્ર પાળી અંતે આત્મકલ્યાણ સાધ્યું. | અંજનાસુંદરી : મહેન્દ્ર રાજા-હૃદયસુંદરી રાણીની પુત્રી, પવનંજયના ધર્મપત્ની. નાની શી વાતને મોટું સ્વરૂપ આપી લગ્ન પછી ૨૨ વર્ષ સુધી પવનંજયે તરછોડી હતી છતાં અખંડ શીલપાલન અને ધર્મધ્યાન કર્યું. યુદ્ધમાં ગયેલા પતિ ચક્રવાક મિથુનની. વિરહ-વિહવળતા જોઇ ગુપ્ત રીતે અંજના પાસે આવ્યા પરંતુ તે મિલન પરિણામે આફતકારી બન્યું. ગર્ભવતી બનતાં કલંકિની જાહેર કરી સાસુ-સસરાએ પિતાને ઘેર મોકલી, તો ત્યાંથી પણ વનમાં ધકેલાઇ. વનમાં તેજસ્વી હનુમાન’ પુત્રને જન્મ આપ્યો. શીલપાલનમાં અડગ સતીને શોધવા નીકળેલા પતિને વર્ષો પછી ઘણી મહેનતે મેળાપ થયો. આખરે બંને જણ ચારિત્ર લઇ મુક્તિપદને વર્યા. શ્રી દેવી : શ્રીધર રાજાની પરમ શીલવતી સ્ત્રી. વિદ્યાધરે અને દેવે અપહરણ કરી શીલથી ડગાવવા ઘણી કોશિશ કરી પણ પર્વતની જેમ નિશ્ચલ રહ્યા. છેવટે ચારિત્ર લઇ પાંચમા દેવલોકે ગયા. જ્યેષ્ઠા : ચેડા રાજાના પુત્રી, પ્રભુવીરના મોટાભાઇ નંદિવર્ધન રાજાના ધર્મપત્ની, પ્રભુ વીરના બારવ્રતધારી શ્રાવિકા. એમના અડગ શિયલની શક્રેન્દ્ર પ્રશંસા કરતાં એક દેવે ઘણી જ ભયંકર કસોટી કરેલી, પરંતુ અણિશુદ્ધ પાર ઉતરતાં મહાસતી. જાહેર કરી. દીક્ષા લઇ કર્મ ખપાવી શિવપુરમાં (મોક્ષમાં) પધાર્યા. સુજ્યેષ્ઠા : ચેડા રાજાની પુત્રી. સંકેત પ્રમાણે તેને લેવા આવેલ શ્રેણિક રાજા ભૂલથી તેની બહેન ચલ્લણાને લઇ ચાલતો થયો તેથી વૈરાગ્ય પામી શ્રી ચંદનબાળા પાસે દીક્ષા લીધી, એકવાર અગાસીમાં આતાપના કરતા તેમના રૂપથી મોહ પામી પેઢાલ વિદ્યાધરે ભમરાનું રૂપ કરી યોનિ પ્રવેશ કરી શુક્ર તેમાં અજાણતા મૂકતાં ગર્ભ રહ્યો પરંતુ જ્ઞાની મહાત્માએ સત્ય જણાવી શંકા દૂર કરી. તીવ્ર તપશ્ચર્યા કરી કર્મ ખપાવી મોક્ષમાં ગયા.. | મૃગાવતી : ચેડા રાજાના પુત્રી અને કૌશાંબીના શતાનીકના ધર્મપત્ની, રૂપલબ્ધ ચંડપ્રદ્યોતે ચડાઇ કરી ત્યારે શતાનીક તે જ રાત્રે અપસ્મારના રોગથી મૃત્યુ પામ્યો. ભોગની આશા બતાવી ચંડમધોત પાસે જ કિલ્લો મજબૂત કરાવી અનાજ-પાણી ભરાવડાવી કિલ્લાના દ્વાર બંધ કરાવી પ્રભુવીરની રાહ જોવા લાગી. પ્રભુ પધારતા દરવાજા ખોલાવી દેશના સાંભળતા વૈરાગ્ય પામી દીક્ષા લીધી. એકવાર સૂર્ય-ચંદ્ર મૂળ વિમાને દર્શન માટે આવતા પ્રકાશને લીધે રાત્રિનો ખ્યાલ ન આવતાં વસ્તીમાં આવવામાં મોડું થતાં આર્યા ચંદનબાળાએ ઠપકો આપવાથી પશ્ચાત્તાપ કરતા કેવળજ્ઞાન પામ્યા. પ્રભાવતી : ચેડા રાજાના પુત્રી અને સિંધુ-સૌવીરના રાજર્ષિ ઉદાયનના ધર્મપત્ની. કુમારનંદી દેવે બનાવેલ જીવિત સ્વામિની પ્રતિમાની પેટી તેમના હાથે જ ખુલી. તે પરમાત્માને મંદિરમાં પધરાવી રોજ અપૂર્વ જિનભક્તિ કરતા. એકવાર દાસી. પાસે મંગાવેલ વસ્ત્રો મંગાવેલ રંગના જ હોવા છતાં અન્ય વર્ણના દેખાવાથી તથા નૃત્યભક્તિ સમયે ધડ મસ્તક વિનાનું દેખાવાથી મૃત્યુ નજીક જાણી પ્રભુવીર પાસે દીક્ષા લઇ દેવલોકમાં ગયા. ચલ્લણી : ચેડા મહારાજાના પુત્રી તથા શ્રેણિકરાજાના ધર્મપત્ની, પ્રભુ મહાવીરદેવના પરમ શ્રાવિકા તથા પરમધર્માનુરાગિણી હતા. એક વાર શિયાળાની તીવ્ર ઠંડીમાં તળાવના કિનારે ખુલ્લા દેહે આખી રાત કાયોત્સર્ગ ધ્યાનમાં રહેનાર સાધુની ચિંતા કરતા શ્રેણિકને તેના શીલ પર વહેમ આવ્યો હતો પરંતુ પ્રભુવીરના વચનથી અખંડ શીલવતી જાણી તે દૂર થયો હતો. વિશુદ્ધ આરાધના કરી આત્મકલ્યાણ સાધ્યું હતું... ૧૦૧| Page #111 -------------------------------------------------------------------------- ________________ बंभीसुंदरी । रुप्पिणी रेव सिवा जयंती कुती Hदोवई धारणी कलावई कण्हट्ठमहिसीओ पुप्फचूला भयणीओ थूलभद्दस्स जक्खदिन्ना सेणा. जक्खा MOCKS रेणा जज VIRA वेणा भूआ भूअदिना Jin Education International Page #112 -------------------------------------------------------------------------- ________________ भी सुंदरी रुप्पिणी, रेवइ कुंती सिवा जयंती अ । देवइ दोवई धारणी, कलावई पुफचूला य ||१०|| पउमावई अ गोरी, गंधारी लक्खमणा सुसीमा य । जंबूवई सच्चभामा, रुप्पिणी कण्हडुमहिसीओ ||११|| जक्खा य जक्खदिन्ना, भूआ तह चेव भूअदिन्ना य । सेणा वेणा रेणा, भइणीओ थूलभद्दस्स ||१२|| બ્રાહ્મી-સુંદરી : ૠષભદેવ ભગવાનની વિદુષી પુત્રીઓ. એક લિપિજ્ઞાનમાં અને બીજી ગણિતમાં પ્રવીણ હતી. સુંદરીએ ચારિત્ર મેળવવા ૬૦,૦૦૦ વર્ષ સુધી આયંબિલનો તપ કરેલો. બન્ને બહેનોએ દીક્ષા લઇ જીવન ઉજ્જવળ કરેલું. બાહુબલીને ઉપદેશ આપવા બન્ને સાધ્વી બહેનો સાથે ગયા હતા. અંતે મોક્ષમાં પધાર્યા. રુક્મિણી ઃ કૃષ્ણની પટ્ટરાણીથી ભિન્ન વિશુદ્ધ શીલવંતા સન્નારી. રેવતી ઃ ભગવાન મહાવીર સ્વામીના પરમ શ્રાવિકા. ગોશાળાની તેજોલેશ્યાથી પ્રભુને છ મહિના સુધી થયેલી અશાતાના કાળમાં ભક્તિભાવથી કોળાપાક વહોરાવી પ્રભુવીરને શાતા આપી તીર્થંકર નામગોત્ર બાંધ્યું હતું. આવતી ચોવીસીમાં સમાધિ નામના સત્તરમા તીર્થંકર થશે. કુંતી : પાંચ પાંડવોના માતા. અનેક કષ્ટમય પ્રસિદ્ધ જીવન પ્રસંગો વચ્ચે પણ ધર્મશ્રદ્ધાની જ્યોત જલતી રાખી હતી. છેવટે પુત્રો અને પુત્રવધૂ સાથે ચારિત્ર લઇ મોક્ષે ગયા હતા. શિવાદેવી : ચેડા મહારાજાના પુત્રી અને ચંડપ્રધોત રાજાના પરમ શીલવતી પટ્ટરાણી. દેવકૃત ઉપસર્ગમાં પણ અચલ રહેલા. ઉજ્જયિની નગરીમાં પ્રગટતો અગ્નિ આ સતીના હાથે પાણી છંટાવવાથી શાંત થઇ જતો. આખરે ચારિત્ર લઇ સિદ્ધિપદ પામ્યા. જયંતી : શતાનિક રાજાની બહેન અને રાણી મૃગાવતીની નણંદ. તત્વજ્ઞ અને વિદુષી આ શ્રાવિકાએ પ્રભુવીરને કેટલાક તાત્વિક પ્રશ્નો પૂછ્યા હતા અને પ્રભુવીરે તેના પ્રત્યુત્તર આપ્યા હતા. તે કૌશાંબીમાં પ્રથમ શય્યાતર તરીકે પ્રસિદ્ધ હતી. અંતે દીક્ષા લઇ સિદ્ધિગતિને વર્યા. દેવકી : વસુદેવના પત્ની અને શ્રી કૃષ્ણના માતા. ‘દેવકીનો પુત્ર કંસને મારશે’ એમ કોઇ મુનિના કથનથી જાણવાથી તેના ૬ પુત્રોને ભાઇ કંસે મારી નાખવા લઇ લીધેલ. સાતમું સંતાન કૃષ્ણ-દેવકીની પુત્રપાલનની અતિ ઇચ્છાથી હરિણેગમેષી દેવને પ્રસન્ન કરી કૃષ્ણે ગજસુકુમાલ સંતાન અપાવ્યો. જેણે કુમળી વયમાં દીક્ષા લીધી ત્યારે ‘ભવચક્રની છેલ્લી મા બનાવજે' તેવું વરદાન લીધું. દેવકીએ સમ્યક્ત્વ સહિત બારવ્રત પાળી આત્મકલ્યાણ કર્યું હતું. દ્રૌપદી : પૂર્વકૃત નિયાણાના પ્રભાવે પાંચ પાંડવોના પત્ની બન્યા. નારદે ગોઠવી આપેલ વારા પ્રમાણે જ્યારે જે પતિની સાથે રહેવાનું થાય, તેનાથી અન્ય સાથે ભાઇવત્ વ્યવહાર પાળવાનું અતિદુષ્કર કાર્ય સાધ્યું હોવાથી મહાસતી કહેવાયા. અનેક કષ્ટો વચ્ચે પણ શીલને અખંડ જાળવી, ચારિત્ર લઇ અંતે દેવલોકમાં ગયા. ધારિણી : ચંદનબાળાજીના માતા. એકવાર શતાનીક રાજા નગર પર ચડી આવતા પોતાની નાની પુત્રી વસુમતી સાથે ભાગી છૂટી પરંતુ સૈનિકોના સુકાનીના હાથમાં આવી. તેણે જંગલમાં અનુચિત માંગણી કરી ત્યારે શીલરક્ષા માટે જીભ કરડીને પ્રાણત્યાગ કર્યો હતો. કલાવતી : શંખ રાજાના શીલવતી સ્ત્રી. ભાઇએ મોકલેલા કંકણોની જોડી પહેરી પ્રશંસાના ઉચ્ચારાયેલા વાક્યોથી ગેરસમજૂતી થતા પતિને શીલ પર શંકા આવતા કંકણ સહિત કાંડા કાપવા હુકમ કર્યો. મારાઓએ જંગલમાં લઇ જઇ તેમ કર્યું પરંતુ શીલના પ્રભાવે તેના હાથ હતા તેવા ને તેવા થઇ ગયા. જંગલમાં પુત્રને જન્મ આપ્યો અને તાપસોના આશ્રમે આશ્રય લીધો. કંકણ પરનું નામ વાંચી શંકા દૂર થતાં રાજા ઘણું પસ્તાયો અને ઘણા વર્ષો બાદ બન્નેનો મેળાપ થયો પણ ત્યારે જીવનરંગ પલટાઇ જવાથી દીક્ષા લઇ આત્મકલ્યાણ કર્યું અને દેવલોકે પધાર્યા. શંખ-કલાવતી છેવટે પૃથ્વીચંદ્ર-ગુણસાગર થઇ મોક્ષે ગયા. પુષ્પચૂલા પુષ્પચૂલ-પુષ્પચૂલા બંને જોડિયા ભાઇ-બહેનોને અતિશય સ્નેહ હોવાથી પિતાએ બન્નેના વિવાહ કરાવ્યા. અઘટિત ઘટતું જોઇ માતાને આઘાત લાગતાં દીક્ષા લઇ સ્વર્ગે ગયા, ત્યાંથી સ્વર્ગ-નરકના સ્વપ્નો દેખાડી પુષ્પચૂલાને પ્રતિબોધિત કરી અર્ણિકાપુત્ર આચાર્ય પાસે દીક્ષા લેવડાવી. સ્થિરવાસ સેવતા અણિકાપુત્ર આચાર્યની બહુમાનપૂર્ણ સેવા-ભક્તિ કરતાં એક દિવસ કેવલજ્ઞાન થયું. ત્યારબાદ આચાર્યશ્રીને ખ્યાલ ન આવ્યો ત્યાં સુધી વૈયાવચ્ચ કરતા રહ્યા. અંતે સિદ્ધિપદને પામ્યા. પદ્માવતી-ગૌરી-ગાંધારી-લક્ષ્મણા-સુસીમા-જંબૂવતી-સત્યભામા અને રુક્મિણી : આ આઠે કૃષ્ણની અલગ-અલગ દેશમાં જન્મેલી પટ્ટરાણીઓ હતી, જુદા જુદા સમયે થયેલી શીલની કસોટીમાં દરેક પાર ઉતર્યા હતા. છેવટે દરેકે દીક્ષા લઇને આત્મ- કલ્યાણ કર્યું હતું. યક્ષા, યજ્ઞદત્તા, ભૂતા, ભૂતદત્તા, સેણા વેણા, રેણા : સ્થૂલભદ્રજીની સાત બહેનો. સ્મરણ શક્તિ ઘણી તીવ્ર. ક્રમશઃ એક, બે, ત્રણ યાવત્ સાત વખત સાંભળે તો યાદ રહી જાય. સાતે બહેનોએ દીક્ષા અંગીકાર કરેલી. યક્ષા સાધ્વીની પ્રેરણાથી ભાઇમુનિ શ્રીયક પર્વતિથિનો ઉપવાસ કરતાં કાળ પામીને દેવલોકે ગયા. ત્યારે સંઘસહાયથી પ્રાયશ્ચિત્ત માટે શ્રી સીમંધરસ્વામી પાસે ગયા આશય શુદ્ધિના કારણે પ્રાયશ્ચિત્ત ન આપ્યું પણ ભગવાને ભરત ક્ષેત્રના સંઘ માટે ચાર અધ્યયન આપ્યા. સાતે બહેન સાધ્વીઓ પૂર્વ ભણતા. સ્થૂલભદ્રસ્વામીને એકવાર વંદન કરવા ગયેલા ત્યારે અહંકારથી તેઓ સિંહનું રૂપ લઇને બેઠેલા. ગુર્વજ્ઞાથી ફરી વંદન કરવા ગયા ત્યારે મૂળરૂપમાં આવી ગયા હતા. સાતે ય સાધ્વીઓએ નિર્મળ સંયમજીવન પાળી આત્મકલ્યાણ સાધ્યું... इच्चाइ महासइओ, जयंति अकलंकसीलकलिआओ । अज्ज वि वज्जइ जासिं, जसपडओ तिहुअणे सयले ||१३|| ઇત્યાદિ અનેક અકલંક શીલયુક્ત મહાસતીઓ જય પામે છે કે જેઓનો યશપટહ આજે પણ ત્રણે લોકમાં ગાજી રહ્યો છે. For Pr03 Oral Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્મણ વિવિધતા કમસર સંતોના પ્રતિક્રમણ એટલે પાછા હટવું. શેનાથી ? પાપથી; અર્થાત્ થઇ ગયેલ દુષ્કૃતથી પાછા હટવું તે પ્રતિક્રમણ. દુષ્કૃત ચાર પ્રકારે હોય છે, ૧) જિનાજ્ઞાએ જેનો નિષેધ કર્યો છે એનું, યા પોતે જેના ત્યાગની પ્રતિજ્ઞા કરી છે તેનું આચરણ. ૨) જિનાજ્ઞાએ જેનું વિધાન કર્યું છે તેનું યા જે આચરવાની પોતે પ્રતિજ્ઞા કરી છે તેનું આચરણ ન કરવું તે. ૩) જિનવચન પર શ્રદ્ધા ન કરવી, અશ્રદ્ધા કરવી તે. ૪) જિનવચનથી વિરુદ્ધ પ્રરૂપણા કરવી તે. આ ચાર પૈકી ગમે તે દુષ્કૃત સેવ્યું હોય તેનાથી પાછા હટવું, તેના અંગે હૃદયના સંતાપ સાથે જાત પર સૂગ-ઘૃણા થાય કે ‘અરરર ! આ દુષ્કૃત કરનાર મારો આત્મા કેવો અધમ !' અને દિલથી ઇચ્છે કે ‘મિચ્છામિ દુક્કડં' આ મારું દુષ્કૃત મિથ્યા થાઓ. એ દુષ્કૃત પરથી હું મમત્વ ઉઠાવી લઉં છું.' સારાંશ આવો સાચો ‘મિચ્છા મિ દુક્કડં' કરવો એનું નામ પ્રતિક્રમણ છે. દિવસના કે રાતના ઉપરોક્ત ચારમાંથી એક યા બીજા પ્રકારે દુષ્કૃત ક્યાં નથી થતું ? એનાથી આત્મા પર અશુભ કર્મના બંધ ક્યાં નથી પડતા ? એના નિવારણ માટે અર્થાત્ એ દુષ્કૃતના કુસંસ્કાર અને દુષ્કૃતજન્ય અશુભ કર્મને આત્મા પરથી હટાવવા માટે દૈવસિક-રાત્રિક પ્રતિક્રમણ કરવાની અતિ આવશ્યકતા છે. નહિતર એ કુસંસ્કાર શયની જેમ આત્મામાં ઉભા રહીને જીવને પરભવે પાપિષ્ઠ બનાવે છે, અને એ અશુભકર્મ ઊભા રહીને જીવને દુ:ખી બનાવે છે. વર્તમાન જીવનમાં જુઓ કે ૧) જીવ જે પાપાચરણ કરે છે એ પૂર્વના દુષ્કૃતના સંસ્કારોનું પરિણામ છે, અને ૨) વર્તમાનમાં જે અનેક પ્રકારના દુઃખ ભોગવે છે એ પૂર્વના બાંધેલા અશુભ કર્મનું પરિણામ છે. પૂર્વ ભવે પ્રતિમાથી એને રદબાતલ નહિ કરેલા તેથી અહીં પાપી અને દુઃખી બનવું પડે છે. હવે જો આગળ પર એવા ન બનવું હોય તો અહીંના રોજિંદા દુષ્કૃતના કુસંસ્કાર અને અશુભ કર્મના ભાર રોજના પ્રતિક્રમણથી હેઠા ઉતારતા રહેવું જોઇએ. એ માટે પ્રતિક્રમણ રોજનું એક અવશ્ય કર્તવ્ય છે, દૈવસિક પ્રતિક્રમણ-ક્રમના હેતુ દિવસના અંતે દૈવસિક પ્રતિક્રમણ કરવા માટે પહેલાં સામાયિક કરવામાં આવે છે તે એટલા માટે કે જીવ પાપ-વ્યાપારનો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કરી સમભાવમાં આવે ત્યારે જ એને પૂર્વે કરેલા દુષ્કૃતનો સાચો સંતાપ થઇ એનું મિચ્છામિ દુક્કડં યાને ‘પ્રતિક્રમણ’ સાચું કરી શકે છે. સમભાવની પ્રતિજ્ઞાથી હૈયાની પાપની વૃત્તિ છૂટે. એ વિના પૂર્વના પાપો દિલને ક્યાંથી બાળે ? સામાયિકથી પાપવૃત્તિનો ત્યાગ થાય છે. એ પછી પચ્ચક્ખાણા. પ્રષ્ન - આમ તો પચ્ચક્ખાણ એ છેલ્લું આવશ્યક છે તો અહીં વહેલું કેમ ? ઉત્તર - એમ છ આવશ્યકના ક્રમે પરાક્માણ કરવા જતાં સૂર્યાસ્ત વીતી જાય. તેથી સૂર્યાસ્ત પહેલાં જ દિવસચરિમનું પચ્ચક્ખાણ કરવું જરૂરી અને સાર્થક બને. એ માટે અહીં સામાયિક લઇને બે વાંદણા લઇ તરત એ કરી લેવાય છે. પ્રશ્ન - વાંદણા એટલે વંદન, એની શી જરૂર ? તથા એ બે વાર શા માટે ? ઉત્તર – પચ્ચક્ખાણ ગુરુને વંદન કરીને જ લેવાય એમાં વિનય છે. પરંતુ વાંદા બે એટલા માટે કે જેમ રાજા પાસેથી નોકર હુકમ મેળવતાં પહેલાં નમસ્કાર કરીને ઉભો રહે છે, તેમજ પછી હુકમનો અમલ કરતાં પહેલાં ફરીથી નમસ્કાર કરીને જાય છે, એ રીતે બે વાર વંદનની જેમ અહીં બે વાર વાંદણા દેવાના હોય છે. એમાંય પહેલી વાર વાંદા દેતાં ‘મે મિલિંગ્નહ' કહી ગુરુના મર્યાદિત અવગ્રહ (વિનયાર્થે સાચવવાના ક્ષેત્ર-અંતર) ની અંદર પેઠેલ, તે હવે અર્ધા વાંદણા પછી ‘આવસ્સિયાએ પડિક્કમામિ’ કહેતાં ‘અવગ્રહ’થી બહાર નીકળી જાય છે. એટલે જાણે હુક્મ લઇને ગયો તે પછી અમલના અવસરે બીજી વારના વાંદણામાં પેસી ‘આવસિયાએ' ન બોલતાં અવગ્રહમાં જ રહી વાંદણા પૂર્ણ થયે હુક્મના અમલ રૂપે પચ્ચક્ખાણ કરાય છે. વાંદણા ક્યાં ક્યાં ? પ્રશ્ન ઉત્તર - ૧) પચ્ચકખાણ કરવાની પૂર્વે, તેમજ આગળ પર આવશે તે ૨) પાપોની આલોચના કરાય ત્યારે ૩) અભ્યુત્થાનવંદન કરાય ત્યારે, ને ૪) આચાર્યાદિની ક્ષમાપના કરાય ત્યારે ૨-૨ વાંદણાની વિધિ. આ હિસાબે. પ્રશ્ન- મુહપત્તિ પડિલેહણ શા માટે ? ઉત્તર - અહીં વાંદણા હાથ વગેરે અંગ હલાવીને કે સ્પર્શીને કરવાના છે. માટે અંગનું પડિલેહણ કરવા વાંદણા પૂર્વે મુહપત્તિ પડિલેહણ કરવામાં આવે છે. આમ મુહપત્તિ વાંદણાં કરી પચ્ચક્ખાણ કરીને પછી ચૈત્યવંદન તથા ૪ થોય કરાય છે. પ્રશ્ન ૪ થોય શા માટે ? ઉત્તર – પ્રતિક્રમણનું મહાન શુભ કાર્ય કરવું છે તો એ માટે મંગળ તરીકે દેવવંદન કરવું જોઇએ. મંગળ કર્યાથી શુભ કાર્ય નિર્વિઘ્ને સારું સિદ્ધ થાય અને સારી રીતે પૂર્ણ થાય. પ્રશ્ન – કાયોત્સર્ગ થોય તે તે સૂત્રોની પછી કેમ ? પહેલાં કેમ નહિ ? ઉત્તર - પછી એટલા માટે કે દા.ત. ૪ શોયમાં પહેલી થોયનો કાર્યોત્સર્ગ પ્રભુની ચૈત્યવંદન-સ્તવના કરીને કરાય, કેમકે કાયોત્સર્ગથી સેંકડો હજારો જણ દ્વારા પ્રભુને થતાં વંદન-પૂજન-સત્કાર-સન્માનની અનુમોદનાનો લાભ લેવો છે, તે પહેલાં સ્વયં વંદન કરીને લેવો યુક્તિ-મુક્ત છે. Jain Educatio For Privat ૧૦૪ Whe Page #114 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન - પહેલી થોય નિકટમાં રહેલા અરિહંત ચૈત્ય (મૂર્તિ) નિમિત્તે કેમ ? ઉત્તર - એનું કારણ એ કે એ આપણને દર્શનાદિનો લાભ આપી સમાધિ આપે છે. પ્રશ્ન - બીજી થોયોના કાઉસ્સગ શા માટે ? ઉત્તર - બીજી થોયનો કાઉસ્સગ્ન સમસ્ત લોકોના અરિહંત ચૈત્યોની ભક્તિ દ્વારા થતા વંદન-પૂજનાદિની અનુમોદનાના લાભ અર્થે છે. ત્રીજી થોયનો કાઉસ્સગ્ન અરિહંત પછી ઉપકારક શ્રુત-આગમના થતા વંદન-પૂજનાદિની અનુમોદનાર્થે. ચોથી થોય ને કાઉસ્સગ્ન શાંતિ-સમાધિના પ્રેરક સમ્યગ્દષ્ટિ (દેવ)ના સ્મરણ અર્થે છે. જેથી એમને એની પ્રેરણા થાય. પ્રશ્ન-૪. થોયની ઉપર નમુત્થણ અને ૪ ખમાસમણાં શા માટે ? | ઉત્તર – એટલા માટે કે, હવે છ આવશ્યક શરુ કરવા છે તો નિકટના મંગળ રૂપે ‘નમુત્યુ' થી અહંત સ્તવના અને ભગવાન-આચાર્ય-ઉપાધ્યાય-સાધુને વંદના કરી લેવી જોઇએ. પ્રશ્ન – એ પછી પડિક્કમણ ઠાવવાનું શા માટે ? ઉત્તર - જો પ્રતિક્રમણ યાને છ આવશ્યક કરવાનું સંકલ્પપૂર્વક દિલમાં સ્થાપ્યું હોય તો પ્રતિક્રમણ પ્રણિધાનપૂર્વક થાય. પ્રણિધાનપૂર્વકનું અનુષ્ઠાન જ સફળ થાય તેમજ સંકલ્પ કર્યાથી પ્રતિક્રમણ પૂર્ણ થતાં સુધી બીજે મન ન જાય. દૈવસિક પડિક્કમ ઠાવવામાં આવે છે ત્યાં જઘન્યથી સર્વદુષ્કૃતનો સંક્ષેપથી મિચ્છામિ દુક્કડં કરાય, એ પ્રતિક્રમણ સ્થાપના છે. છ આવશ્યકમાં વચ્ચે મુખ્ય આવશ્યક તરીકે પ્રતિક્રમણ આવશ્યક છે. એ પ્રતિક્રમણ આવશ્યક પહેલાં તો પૂર્વે કહ્યું તેમ ચિત્તને સમભાવમાં લાવીને થાય. એ માટે એનું ‘કરેમિ ભંતે' સૂત્ર બોલાય છે. એ પછી દિવસના સેવાયેલા જે જે દુકૃતનું પ્રતિક્રમણ કરવું છે તેનું પહેલાં સ્મરણ કરી લેવું જોઇએ. એ સ્મરણ કાયોત્સર્ગમાં શાંતિથી થાય એટલા માટે ઇચ્છામિ ઠામિ કાઉ તસ્સ ઉત્તરીય અન્નત્ય બોલી કાયોત્સર્ગ કરવામાં આવે છે, અને એમાં ‘નાસંમિ’ સૂત્રથી દુષ્કતો-અતિચારો યાદ કરી લેવાના હોય છે. પ્રશ્ન - એના ઉપર “લોગસ્સ’ શા માટે બોલવાનું ? ઉત્તર - હવે પ્રતિક્રમણનું મહાન પ્રશસ્ત કાર્ય કરવું છે તો એ અરિહંત સ્તવના અને ગુરુવંદનનું માંગલિક કરીને થાય એટલા માટે પૂર્વોક્ત પ્રથમ આવશ્યક સામાયિક સૂત્ર પછીના કાયોત્સર્ગ બાદ બીજું આવશ્યક ‘લોગસ્સ’ સૂત્ર યાને ચતુર્વિશતિ સ્તવ બોલાય, અને મુહપત્તિથી અંગ પડિલેહી ગુરુવંદના કરાય. એ ત્રીજું આવશ્યક થયું. પ્રશ્ન - ચોથું આવશ્યક ‘પ્રતિક્રમણ’ એ તરત કેમ શરુ નહિ ? ઉત્તર - પ્રતિક્રમણ ગુરુની સાક્ષીએ કરવાથી ગુરુ પાસેથી પ્રાયશ્ચિત્તરૂપે પ્રતિક્રમણ કરવાનો આદેશ મળે છે, તેથી વિધિસર પ્રતિક્રમણ-પ્રાયશ્ચિત્ત થાય, અને પાપ ધોવાય. એ માટે પહેલાં ગુરુ આગળ આપણાં દુષ્કૃત્યોનું પ્રકાશન યાને આલોચન કરવું જોઇએ, તે પણ વંદન-વિનય સાચવીને, એ માટે ૨ વાંદણા પછી, દેવસિઅં આલોઉં સાત લાખ અઢાર પાપસ્થાનક સૂત્ર બોલાય છે. અને “સત્વસ્ય વિ” સૂત્રથી ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવ' અર્થાત્ “હે ભગવંત ! એ મારા સમસ્ત દુશ્ચિતિતદુર્ભાષિત-દુષ્યષ્ટિતનું શું કરવાનું ? એ આપની ઇચ્છાથી ફરમાવો' એમ બોલાય છે. ત્યારે ગુરુ કહે “પડિક્કમેહ' અર્થાત્ પ્રતિક્રમણ-પ્રાયશ્ચિત્ત કર. ત્યાં આપણે સંક્ષેપમાં “મિચ્છામિ દુક્કડં' કહીએ એ પ્રતિક્રમણનો આદેશ મળ્યો. હવે વિસ્તારથી દુકૃત લઇ લઇને પ્રતિક્રમણ અર્થાત્ નિંદા-ગહ-મિચ્છામિ દુક્કડં કરવાનું. આ માટે વંદિત્ત સૂત્ર છે. ‘વંદિત્ત' સૂત્ર એ આત્માને પાપથી હળવો બનાવી દેવાનું મહાન અને મુખ્ય સૂત્ર છે. એટલે પહેલાં ધીર-વીર-ઉપશાંત બનીને વીરાસને બેસી પ્રારંભે પંચપરમેષ્ઠિ નમસ્કાર સૂત્રથી મંગળ કરી ‘કરેમિભંતે'થી સમભાવમાં આવવાનું, અને સંક્ષેપમાં પ્રતિક્રમણરૂપ ઇચ્છામિ પડિક્કમિઉં જો મે દેવસિઓ' સૂત્ર બોલવાનું, બાદ વંદિત્ત સૂત્ર બોલવાનું. એમાં પદે પદે પાપ-સંતાપ, સંવેગ, વૈરાગ્ય ઝળકાવવાનો. છેવટે ‘આલોયણા બહુવિહા.. ગાથાથી યાદ નહિ આવેલા પણ દુષ્કૃતની નિંદા-ગહ કરી, આરાધના માટે ઉધત થઇ જવા રૂપે ‘તસ્ય ધમ્મસ આરાણાએ’ બોલતાં ઊભા થવાનું. એમ ‘વિરઓમિ વિરાહણાએ' બોલતાં પાછા હટવાનું તે વિરાધનામાંથી નીકળી જવા રૂપે, પછી ગુરુને ‘અભુઠ્ઠિઓ.' થી ગુરુ પ્રત્યે અપ્રીતિ આદિ અપરાધ ખમાવવા છે, તેમજ “આયરિય ઉવઝાય’ થી આચાર્યાદિ પ્રત્યે કષાય ખમાવવા છે એ ‘વંદન’ કરીને થાય માટે આની પહેલા ૨-૨ વાંદણાં છે. પ્રશ્ન - પ્રતિક્રમણ (વંદિત્ત) સૂત્રમાં વિસ્તારથી દોષગહ તો થઇ ગઇ, હવે પાછું અભુઠ્ઠિઓ શા માટે ? ઉત્તર- પ્રતિક્રમણ સૂત્રથી ચારે પ્રકારના દુષ્કૃત્યોથી પાછા હટવાનું તો કર્યું છતાં એમાં ખાસ કરીને મહા ઉપકારી ગુરુ પ્રત્યે જે વિવિધ અવિનય-અપરાધ થયા હોય એના નામ દઇને ગુરુ સાક્ષીએ ગહ કરવા માટે, ગુરુને વંદનરૂપે બે વાંદણાં દેવાપૂર્વક ‘અભુઢિઓ' સૂત્રથી ‘મિચ્છામિ દુક્કડ' કરવાનું. પ્રશ્ન - તો હવે તો બધા દુષ્કૃત્યનું પ્રતિક્રમણ થઇ ગયું, પછી ‘આયરિય વિઝાય’ શા માટે ? ઉત્તર - બધા દોષોનું મૂળ રાગ-દ્વેષ છે, કષાયો છે. એ કષાયોને ઉખેડી નાખવા માટે બે વાંદણા દેવાપૂર્વક ‘આયરિય વિક્ઝાય' સૂત્ર બોલવાનું. જૈનશાસનમાં કષાયનિવૃત્તિ એ સૌથી અગત્યની વસ્તુ છે, કેમકે કષાયથી સંસાર છે અને કષાય |૧૦૫ Follo Pers nel Ja con in Page #115 -------------------------------------------------------------------------- ________________ ભક્તિથી મોક્ષ છે. તેથી જ બીજે બધે ઠેકાણે દ્વિતીય વાંદણું પુરું થયે તો અવગ્રહમાં રહીને જ તે તે કાર્ય કરવાનું હોય છે, પરંતુ અહીં દ્વિતીય વાંદણું પૂરું થયે કષાયથી બહાર નીકળી જવા રૂપે એનો ખ્યાલ કરતાં તરત જ અવગ્રહ બહાર નીકળવાનું છે. પછી ‘આયરિય વિ૦' સૂત્ર બોલતાં આચાર્યથી માંડીને સર્વ જીવો પ્રત્યે સેવાયેલા કષાયની ક્ષમા માગવાની છે, તે પણ લલાટે અંજલિ જોડીને એટલા માટે કે કષાય સેવતાં અભિમાન આવ્યું હોય, તેને રદ કરવા અતિનમ્ર ભાવ જોઇએ. અહીં ચોથું પ્રતિક્રમણ આવશ્યક પૂરું થાય છે. હવે પાંચમું કાયોત્સર્ગ આવશ્યક શરુ થાય છે. પ્રશ્ન - આ કાયોત્સર્ગ આવશ્યક શા માટે ? ઉત્તર – એ અતિચારોથી આત્મા પર લાગેલા ઘા ઉપર મલમ લગાડવા રૂપે છે. એમાં પ્રતિક્રમણથી શુદ્ધ થવામાં રહી ગયેલા સૂક્ષ્મ અતિચારોનું વિશુદ્ધિકરણ છે અને એના શલ્ય પણ ન રહે એ માટે વિશલ્યીકરણ પણ છે. ઉપરાંત ચારિત્ર, દર્શન અને જ્ઞાનની વિરાધનાનું પરિમાર્જન (શુદ્ધિકરણ) છે. આ બધું કાર્ય સમભાવમાં આવીને જ થઇ શકે માટે અહીં પહેલાં ‘કરેમિ ભંતે' સૂત્ર બોલાય છે. એ પછી ક્રમશ: ચારિત્રવિરાધના, દર્શનવિરાધના અને જ્ઞાન વિરાધનાના પાપનિવારણ અર્થે ૨-૧-૧ લોગસ્સનો કાયોત્સર્ગ કરવામાં આવે છે. દિવસમાં ચારિત્રને સમિતિગુપ્તિના ભંગથી ખોડખાંપણ વધારે લાગવાનો સંભવ છે તેથી એની વિશુદ્ધિ માટે ૨ લોગસ્સનો કાઉ૦, જ્યારે દર્શન-જ્ઞાનમાં એથી ઓછી વિરાધનાનો સંભવ, માટે ૧-૧ લોગસ્સનો કાઉસ્સગ્ગ. હવે એ કાર્ય સુંદર થવાથી ખુશાલીમાં ‘સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્રથી સિદ્ધસ્તુતિ-નમસ્કારાદિ.. પ્રશ્ન - પછી દેવદેવીનો કાઉસ્સગ્ન સમકિતી સામાયિકમાં-વિરતિમાં બેઠેલો શા માટે કરે ? | ઉત્તર - ઔચિત્ય વૃત્તિથી કરે છે, દેવી-દેવતા વિદ્ગનિવારણ આદિ દ્વારા આરાધનામાં સહાય કરે છે, તેથી એમને એની પ્રેરણા જાગે એ માટે કાયોત્સર્ગ કરવો ઉચિત છે. એથી કાયોત્સર્ગ કરનારને ઊભું થતું શુભ (કર્મ) જ એવું છે કે પેલાને પ્રેરણા જગાડે. દા.ત. આપણા યશનું શુભ કર્મ બીજાને આપણો યશ ગાવામાં પ્રેરે છે ને ? કાયો ઉપર એ જ દેવતાની થોય પણ એટલા જ માટે. છેલ્લે મંગળરૂપે નવકાર બોલી મુહ૦ વાંદણાપૂર્વક છઠું આવશ્યક પચ્ચકખાણ કરાય છે. પ્રશ્ન – પચ્ચકખાણ તો પૂર્વે થઇ ગયું, અહીં ફરીથી શા માટે ? ઉત્તર - પાંચમું આવશ્યક કાયોત્સર્ગ એ ઘા રુઝવનાર મલમપટ્ટી રૂ૫ છે, એથી ઘા રુઝાઇ ગયો, હવે એના પર ગુણધારણ અર્થે શક્તિની દવા રૂપે પચ્ચકખાણ આવશ્યક છે. તે અહીં યાદ કરી લેવું જોઇએ. એ પછી છએ આવશ્યક કર્યાને યાદ કરી લઇ એના પર હિતશિક્ષાની કામના રૂપે ‘ઇચ્છામો અણુસહૂિં' બોલાય છે, એ પણ ‘નમો ખમાસમણાણ' કહેતાં ગુરુને નમસ્કાર કરવા સાથે ‘અનુશાસ્તિ’ પ્રાર્થના કરાય. ત્યારબાદ ‘નમોડહં’ સૂત્ર કહી ‘નમોસ્તુ વર્ધમાનાય’ સૂત્ર બોલાય છે. પ્રશ્ન - નમોડસ્તુ સૂત્ર શા માટે અને મોટેથી કેમ બોલાય છે ? ઉત્તર - કારણ એ છે કે શ્રી મહાવીર પ્રભુએ સ્થાપેલા શાસનને પામીને છ આવશ્યકના મહાન યોગની સાધના મળી. માટે કૃતજ્ઞતારૂપે એ પ્રભુની સ્તુતિ ગાવી જોઇએ. વળી આ ષડાવશ્યક યોગ જગતના કોઇ ધર્મમાં નહિ એવો અનન્ય અને અદ્ભુત યોગ મળ્યો એનો હર્ષોલ્લાસ વ્યક્ત કરવા આ સ્તુતિ મોટેથી સમૂહમાં બોલવાની. એ પછી શુદ્ધ બનેલો આત્મા જિન ગુણગાનમાં લીન થાય એ હેતુથી ‘નમુત્યુi' પૂર્વક સ્તવન બોલાય છે, અને ઉત્કૃષ્ટથી વિચરતા ૧૭૦ જિનેશ્વર દેવોને ‘વરકનક' સૂત્રથી વંદન કરાય છે તથા ૪ ખમા થી ભગવાન-આચાર્ય વગેરેને વંદના કરાય છે. એના પર દૈવસિક પ્રાયશ્ચિત્તથી વિશોધન અર્થે ૪ લોગસ્સનો કાઉસ્સગ્ગ અને એ રીતે સંપન્ન થયાની કૃતજ્ઞતા અને ખુશાલીમાં લોગસ્સ છે. પ્રશ્ન - એ પછી સઝાય કેમ ? ઉત્તર - સાધુ કે શ્રાવકે રાત્રિના સ્વાધ્યાય કરવાનો છે. એ કર્તવ્ય બજાવવા સક્ઝાય છે. એ પછી દુઃખક્ષય-કર્મક્ષય નિમિત્તે ૪ લોગ કાઉ૦ એ પછી શાંતિ નિમિત્તે લઘુશાંતિ સ્તવ, પછી લોગસ્સ છેલ્લે સામાયિક પારવામાં ચઉક્કસાયથી ચૈત્યવંદન એટલા માટે કે શ્રાવકને પણ દિવસના ૭ ચૈત્યવંદન કરવાના. તેમાં રાત્રિ પ્રતિક્રમણમાં ૧ જગચિંતામણિ ચૈત્ય ૨-૩ સીમંધર-શત્રુંજય ચૈત્ય, ૩ ત્રિકાલ જિનમંદિરે ચૈ, એમ છે, અને ૭મું ચૈત્ય આ દૈવસિક પ્રતિક્રમણ પછીનું. ( રાસિક પ્રતિક્રમણ વિધિના હેતુ કેટલાક અંગોના હેતુ તૌ દૈવસિક પ્રમાણે જ છે. વિશેષ આ પ્રમાણે-સામાયિક લીધા પછી રાત્રિના ઊંઘમાં આવેલા ફુસ્વપ્નની-દુ:સ્વપ્નની શુદ્ધિ પહેલી કરવી જોઇએ જેથી મન નિર્મળ બની છ આવશ્યકની સાધનામાં સારી રીતે જોડાય. તેથી એ શુદ્ધિ માટે ૪ લોગનો કાઉ. એ પછી, પ્રભાતે જાગીને (૧) પહેલું કાર્ય અહંદુવંદના, તેથી ‘જગચિંતામણિ' થી ચૈત્યવંદન કરાય છે. એ જ હેતુએ ઉપર ૪ ખમા પછી (૨) બીજું કાર્ય સ્વાધ્યાયનું, તેથી સક્ઝાય બોલવામાં આવે છે. એ પછી પડિ ઠાવવાનું, અને ‘નમુ’થી મંગળ કરીને પહેલા આવશ્યક “સામાયિક' માટે ‘કરેમિભંતે' એ પછી ક્રમશ: ચારિત્ર-દર્શનSalt Edu ૧૦૬] Page #116 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનની વિરાધનાની શુદ્ધિ માટે ૩ કાઉસ્સગ્ગ, એમાં દિવસ કરતાં રાતના ચારિત્ર વિરાધના ઓછી, તેથી બેને બદલે એક લોગનો કાઉસ્સગ્ગ. એના પર જે ‘લોગસ્સ’ બોલાય તે બીજું ‘ચઉવીસત્યો’ આવશ્યક છે. ૩ કાઉ પર ‘સિદ્ધાણં' સૂત્ર પછી દૈવસિક પ્રતિક્ર ની જેમ ૩-૪ણું આવશ્યક, ને 'આયરિય ઉવ.' પછી તપ-ચિંતાવણી કાઉં. તે પણું આવશ્યક. એ પછી મુહ વાંદણા બાદ ‘સકલતીર્થ' પછી પચ્ચકખાણ તે ૬ઠું આવશ્યક. દૈવસિકની જેમ ૬ આવશ્યક કર્યાનું સ્મરણ...પરંતુ ‘વિશાલ લોચન'થી મહાવીર સ્તુતિ, અને સ્તવનના સ્થાને ૪ થોઇએ દેવવંદન. અંતે ૪ ખમા 'અઢાઇજ઼ેસુ' થી સર્વ મુનિવંદના, વિચરતા ભગવાનનું ચૈત્યવંદન અને શ્રેષ્ઠતીર્થ શ્રી શત્રુંજયનું ચૈત્યવંદન બાદ સામા પારવાની વિધિ. તપચિંતવણી કાઉસ્સગ્ગમાં ચિંતવવું કે છ ‘મહાવીર પ્રભુના શાસનમાં મહાધર ભગવાને છ માસી સુધી તપ કહ્યો છે, તો હું સયયોગો ન સીદાય એવો તપ કર્યું. છ માસી કરવાની શક્તિ નથી. ૧ દિવસ ઓછો છ માસી તપ કરું ? શક્તિ નથી. ૨ દિવસ ઓછો છ માસી તપ ? શક્તિ નથી. ૩ દિવસ ઓછા ? શક્તિ નથી. ૪ દિવસ ઓછા ?...૫ દિવસ ઓછા ?...(એમ એકેક ઓછા કરતાં) ૨૯ દિવસ ઓછો છ માસી તપ ? શક્તિ નથી. પંચમાસી કરું ? શક્તિ નથી. ૧-૨-૩-૪-૫ દિવસ ઓછા ? શક્તિ નથી. ૬-૭-૮-૯-૧૦ દિવસ ઓછા ? શક્તિ નથી. ૧૧-૧૨-૧૩-૧૪-૧૫ ઓછા ? શક્તિ નથી. ૧૬-૧૭-૧૮-૧૯-૨૦ ઓછા ? શક્તિ નથી. ૨૧-૨૨-૨૩૨૪-૨૫ ઓછા ? શક્તિ નથી. ૨૬-૨૭-૨૮-૨૯ દિવસ ઓછો પંચમાસી તપ કરું ? શક્તિ નથી. ચાર માસી તપ કરું ? શક્તિ નથી. (અહીંથી આગળ પંચમાસીની જેમજ ૫-૫ દિવસ ઓછાની શક્તિ ચિંતવવી...થાવત્ ત્રણ માસી, શક્તિ નથી ? ૫-૫ દિવસ ઓછા ? બે માસી ? ૫-૫ દિવસ ઓછા ? તે ૨૬-૨૭-૨૮-૨૯ દિવસ ઓછાની શક્તિ ચિંતવવી પછી) માસખમણ કરું ? શક્તિ નથી. ૧ ઉપવાસ ન્યૂન કરું ? શક્તિ નથી...(એમ એકેક ન્યૂન ચિંતવતાં) ૧૩ ઉપવાસ ન્યૂન માસખમણ કરું ? શક્તિ નથી. ૩૪ અભત્તકુ કરુ ? ૩૨ અભત્તહુ કરું ? શક્તિ નથી...(એમ ૨-૨ઓછા કરતાં, ૩૦-૨૮-૨૬-૨૪-૨૨-૨૦-૧૮૧૬-૧૪-૧૨-૧૦ અભટ્ટની શક્તિ ચિંતવવી) અક્રમ અભત્તકૢ કરું ? શક્તિ નથી. છઠ્ઠ અભત્તg-ચઉત્ચ અભત્તકૢ આયંબિલ એકાસણું બેસણું પુરિમઢ કરું ? સાઢપોરિસી પોરિસી નવકારશી કરું ? (આમાં જે તપ પૂર્વે કર્યો હોય ત્યાંથી) ‘શક્તિ છે પણ પરિણામ નથી' એમ ચિંતવવું, યાવત્ આજે જે તપ કરવો હોય ત્યાં ‘શક્તિ છે પરિણામ પણ છે.' એમ ચિંતવી પછી કાઉસ્સગ્ગ પારવો. પ્રતિક્રમણ અંગે આજના પ્રશ્નોના ઉત્તર -પ્રતિક્રમણ બહુ સમય લે અને ક્રિયા બહુ, તેથી કંટાળાજનક હોઇ એના બદલે પ્રભુની સંગીતભક્તિ કેમ ન કરવી ? ઉ-જેઓ વિષયરત અને વિશાદિપ્રમાદમાં આસક્ત તથા સુખશીલિયા હોય છે, એમને મનુષ્ય જીવનમાં જ લભ્ય વિશિષ્ટ કર્તવ્યોનું ભાન નથી હોતું તેથી એક કર્તવ્યની વાત આવે એટલે એમાંથી છૂટવા માત્ર બીજા કર્તવ્યનું ઓછું ધરે છે. ખરેખર તો એ પણ એમને લાંબું ટકતું નથી અને એ છોડી વિષયો વિકથાદિમાં જ રક્ત રહે છે. બાકી રોજીંદા જીવનમાં અઢળક પાપના ભાર ચડે એનો પ્રબળ ખેદ હોય એને તે પ્રતિક્રમણ કર્તવ્યમાં ખૂબ રસ રહે. પ્ર૦-સૂત્રોના અર્થ જાણ્યા વિના પોપટપાઠની જેમ પ્રતિક્રમણ કરવાથી શો લાભ ? ઉ-આ પ્રશ્નથી સૂચિત છે કે અર્થ શીખી લેવા જોઇએ. પછી પ્રતિક્રમણાથી મહાન લાભ થાય. બીજું, અર્થ ન જાણતો હોય છતાં સૂત્ર પર મંત્રાક્ષરની જેમ તીવ્ર શ્રદ્ધા સાથે ઉપયોગ (ધ્યાન) રાખી પાપ પશ્ચાત્તાપની વૃત્તિથી પ્રતિક્રમણ કરે તો મહાન લાભ થાય. પ્રશ્ન-પ્રતિક્રમણાનાં સૂત્રો પ્રાકૃત-માગધી ભાષા કરતાં માતૃભાષામાં હોય તો ઝટ સમજાય ને ? ઉ-સમજાય ખરા, પણ (૧) કાળે કાળે માતૃભાષા ફરતાં સૂત્રો ફેરવવા પડે, (૨) એમાં અધિક સારી રચનાવાળા સૂત્ર બનતા લોકમાં એકસૂત્રતા નહિ રહે. (૩) ગણધરકૃત સૂત્ર જેવું બહુમાન ન રહે, (૪) કોઇ તીર્થયાત્રા-ઉપધાનાદિ પ્રસંગે એકત્રિત થયેલ ભિન્ન માતૃભાષાવાળામાં પ્રતિક્રમણ ક્રિયાની એકતા ન રહે. ત્યારે ગણધરકૃત સૂત્રમાં આ કોઇ આપત્તિ નહિ ને શાસન ચિરકાળ વ્યવસ્થિત ચાલે. પ્રશ્ન-પ્રતિક્રમણામાં રસ નથી આવતો, તો રસ વિનાની ક્રિયા તો મજૂરી જ થાય ને ? ઉ૦-રસ એ વસ્તુ પર આધારિત નથી પણ તેવી સમજ અને વિવેકવાળા દિલ પર આધારિત છે. દા.ત. જમણમાં પહેલાં મિઠાઇ પર રસ હોય છે, ભાત પર નહિ, પણ મિઠાઇ ખાઇ લીધા પછી દિલ ફર્યું, હવે મિઠાઇ પર નહિ ને ભાત પર રસ હોય છે. આમાં ય જેણે સમજી રાખ્યું છે કે માલથી શક્તિ મળે, ભાતના કૂચાથી નહિ, એને વળી ભાત પીરસાવા ટાણે ય મિઠાઇમાં રસ છે. આમ વસ્તુમાં રસ નિશ્ચિત નથી પણ રસ સમજવાળા દિલમાં છે. જો પ્રતિક્રમણની ઉપયોગિતા અને મહાલાભની સમજ થઇ જાય, અને એની આગળ ટહેલ-ટપ્પાદિ અસાર હોવાનો વિવેક આવી જાય, તો પ્રતિક્રમણમાં ભારે રસ ઉભો થઇ જશે. બાકી રસ વિના પણ ગાડીમાં બેઠેલો સ્ટેશને પહોંચે છે. એમ અહીં રસ વિના પણ પ્રતિક્રમણ ક્રિયા કરનારને એટલો સમય પાપથી બચવાનું મળે તથા સારા ક્રિયાના સંસ્કાર પડે છે એ એને આગળ પર ઉપયોગી થાય છે. ૧૦૭ ate & Personal Jale Education Int For eliora om Page #117 -------------------------------------------------------------------------- ________________ સમUા સાવUણ ય, Bldશ્મchયવયં ડુંd$ 1ષ્ઠT अन्ते अहोणिसस्स य, तम्हा आवस्सयं नाम ॥ જે કારણથી દિવસ અને રાત્રિના અંતે સાધુ અને શ્રાવકે (પ્રતિક્રમણ) અવશ્ય કરવા યોગ્ય છે, તેથી આને “આવશ્યક” કહેવાય છે. आवस्सएण एएण सावओ जइ वि बहुरओ होइ। दुकखाणमंतकिरिअं, काही अचिरेण कालेण ॥ જો કે શ્રાવક બહુ કર્મરાજવાળો હોય તો પણ આ આવશ્યકથી (કર્મરજને હટાવી) થોડા જ વખતમાં દુ:ખોનો અંત કરે છે. जइ जिणमयं पवज्जह ता मा ववहारनिच्छए मुयह । $fubUI વિULL તિર્થં છેolS, BIPUL 3 lcd / જો જૈન સિદ્ધાન્તને સ્વીકારો છો તો વ્યવહાર અને નિશ્ચયા (બેમાંથી એકેય)ને છોડો નહિ, કેમકે એક (વ્યવહાર)ના વિના શાસનનો ઉચ્છેદ થાય, અને બીજા (નિશ્ચય)ના વિના તત્ત્વનો ઉચ્છેદ થાય. of C[ પાયાભાવિહdયોdiાખ્યાત્તિનિરોણો પરમેન્દ્રિયગયે વા નિશ્ચિત ઉપાયોપિ, ‘૩સાસં ન નિjમ' (Giાવ નિn oથા 990) ત્યાદionમેન યોગસમાણalorવિવેન बहुलं तस्य निषिद्धत्वात्। ચિત્તનિરોધ અને શ્રેષ્ઠ ઇન્દ્રિયજયની પ્રત્યે પ્રાણાયામ-શ્વાસરૂંધન આદિ હઠયોગ કારણભૂત હોવાનો નિયમ પણ નથી, કેમકે ‘ઉસાસં ન નિર્ભઇ' ઇત્યાદિ આગમવચનથી (કાયોત્સર્ગ ધ્યાનમાં શ્વાસને ન રોકે એમ કહીને) શ્વાસરુંધનનો મોટા ભાગે નિષેધ કર્યો છે, - એ એટલા માટે કે શ્વાસરૂંધન એ યોગસમાધિને વિજ્ઞભૂત છે. ના Focational Use Only soul Gibrary.org ucation international Page #118 -------------------------------------------------------------------------- ________________ ન્યાયવિશારદ વર્ધમાન તપોનિધિ પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબ = લેખિત સાહિત્ય મનના દરદ મનની દવા તર્કના ટાંકણા, શ્રધ્ધાનું શિલ્પા સમરાદિત્ય ચારિત્ર ભવ ૧-૨ દરિસન તરસિયે. યોગદષ્ટિ સમુચ્ચય ભાગ-૧ યોગદષ્ટિ સમુચ્ચય ભાગ-૨ યોગદષ્ટિ સમુચ્ચય ભાગ-૩ ૪૫.૦૦ અમૃતકણા ૧૦.૦૦ ૩૦.૦૦ પરમતેજ ભાગ-૧ ૩૦.૦૦ પરમતેજ ભાગ-૨ ૧૨૦.૦૦ ૨૫.૦૦ ઉપદેશમાળા. ૧૫.૦૦ ૩૫.૦૦ વાર્તા વિહાર ૧૦.૦૦ ૩૦.૦૦ જૈન ધર્મનો સરલ પરિચય ૩૦.૦૦ ૧૦૦.૦૦ ધ્યાન અને જીવન ભાગ-૧ અને ભાગ-૨ ૪૫.૦૦ જો ગઈ છે. ( પરમ પૂજ્ય સિદ્ધાન્ત દિવાકર ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયજયઘોષસૂરીશ્વરજી મહારાજ સાહેબ લેખિત સાહિત્ય ભાવનાનું ઉદ્યાના ૩૦.૦૦ આગમ દરિયો રત્ન ભરિયો ૪૦,૦૦ ચિત્તસૌંદર્ય ૮.૦૦ ચિંતન ચંદરવો ૧૨.૦૦ દર્શન સુધા ૨૮.૦૦ સફર : માનવથી મહામાનવની ૩૦.૦૦ સાધનાથી સિદ્ધિ ભણી ૩૦.૦૦ આતમ રૂપાળા ખેલ નિરાળા ૩૦.૦૦ પંચસૂત્ર સ્વાધ્યાય ૧૧.૦૦ ભીના હૈયાનો લીલો વૈભવ ૩૦.૦૦ વહે મીઠી વાણી ૧૨.૦૦ મનના સંશય ભાંજ્યા રે ૩૦,૦૦ પાને પાને વસંત ૨૦.૦૦ * પ્રાપ્તિસ્થાન * દિવ્યદર્શન ટ્રસ્ટ - કુમારપાલભાઇ વિ. શાહ Sા ૩૯, કલિકુંડ સોસાયટી, ધોળકા, જિ. અમદાવાદ, પીન-૩૮૦ ૮૧૦. wanaineliberary.org RAJUL