SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ જંકિંચિ સૂત્ર નં વિવિ નામતિન્દુ, સો પાયાનિ નાગુસે તો 1 અર્થ : સ્વર્ગ, પાતાળ (અને) મનુષ્ય લોકમાં જે કોઇ તીર્થ जाइं जिणबिम्बाइं, ताई सव्वाइं वंदामि || છે, (અને ત્યાં) જેટલા જિનબિંબ છે, એ સર્વને હું વંદન કરું છું. જાવંતિ સૂત્ર નાવત્તિ વેફરૂં, ૩ મરે સિરિયત્નો | અર્થ : ઊર્ધ્વ (લોક)માં, અધો - (લોક)માં, અને તિચ્છसव्वाइं ताई वंदे, इह संतो तत्थ संताई ।। લોકમાં જેટલા ચેત્ય (જિનમંદિર-જિનમૂર્તિ) છે, અહીં રહેલો હું ત્યાં રહેલા તે સર્વને વંદન કરું છું. ચણૂલોએ સૂa. સવનો, મરિહંત વેશ્યા, અર્થ સમસ્ત (ઊર્ધ્વ-અધો-તિચ્છ) લોકમાં રહેલા અરિહંતદેવના ચેત્યોના વરેન વIST૧૫... (વંદન-પૂજન-સત્કાર-સન્માન નિમિત્તે) હું કાયોત્સર્ગ કરું છું. (ચિત્રસમજ) - સામેના ચિત્રમાં બતાવ્યા પ્રમાણે, આપણે જાણે બહાર અલોકમાં ઊભા, સામે ૧૪ રાજલોક જોઇએ છીએ. એમાં ઉપરમાં ઠેઠ ૫ અનુત્તર વિમાનથી માંડીને ઠેઠ નીચે ૧૦ ભવનપતિ સુધીના જિનમંદિર-જિનબિંબ દેખાય.. | અંકિંચિ' બોલતાં ‘સર્ગો’ એટલે ઊંચે વૈમાનિક- જ્યોતિષ દેવલોકમાં, ‘પાયાલિ' એટલે નીચે પાતાળમાં વ્યંતર-ભવનપતિમાં, તથા ‘માણસે લોએ' એટલે મનુષ્યલોકમાં જંબૂઢીપાદિમાં, ‘તિર્થં’ = જૈન તીર્થો - મંદિરો, અને ‘જિબિંબાઇ', જિનબિંબો શાશ્વતા દેખાય, માનવલોકમાં અશાશ્વતા શત્રુંજયાદિના પણ દેખાય. (અહીં મનુષ્યલોકથી મધ્યલોક લઇએ, તો જ્યોતિષી- વ્યંતરસ્વર્ગ પણ આમાં ગણાય.) વ્યંતર- જ્યોતિષીમાં અસંખ્ય મંદિર-મૂર્તિ જોવાના, બાકીમાં સંખ્યાતા શાશ્વત બિંબ રત્નમય દેખાય. એ દરેક બિંબના ચરણમાં આપણું માથું ઝુકેલું, એટલે અસંખ્ય માથાં ઝુકેલા જોવાના એમ વંદના કરવાની. | ‘જાવંતિ’ બોલતાં, આપણે અલોકમાં નહિ, પણ “ઇહસંતો’=અહીં જ બેઠા ઉંચે જ્યોતિષી-વૈમાનિકના, નીચે વ્યંતરભવનપતિના, અને આપણી આસપાસ મધ્યલોકના ચૈત્ય= જિનમંદિર - મૂર્તિ પર દૃષ્ટિ નાખવાની ને વંદના કરવાની. | ‘સવલોએ' બોલતાં, જાણે આપણે અલોકમાં, ને સામે ૧૪ રાજલોક દેખાય, અને એમાં સમસ્ત જિનબિંબોના સર્વકાળના દેવ-મનુષ્યોથી કરાતા વંદન-પૂજન-સત્કાર-સન્માન નજરે ચડે. (જુઓ ‘અરિહંતચેઇ0’ ચિત્ર પૃ. ૩૦ પર. એમાં પૂજન પુષ્પાદિથી, ‘સત્કાર' આંગી-આભૂષણાદિથી, ‘સન્માન' સ્તુતિ-ગુણગાનાદિથી.) ‘સામાઇય-વય-જતો' (સામાયિક-પાણ) સત્ર | સામાફિય-વય-નુત્તો, નાવ મળે દોડુ નિયમ-સંજુરો ! (અર્થ-) (૧) સામાયિકવ્રતથી યુક્ત જીવ જ્યાં સુધી fછન્ન સુકું , સામાય નત્તિયા વારા ||૧|| મનમાં નિયમસહિત હોય, (ત્યાં સુધી) તે અશુભ सामाइयंमि उ कए, समणो इव सावओ हवइ जम्हा । કર્મને છેદતો રહે છે. (આ પણ) સામાયિક જેટલી एएण कारणेणं, बहुसो सामाइयं कुज्जा ।।२।। વાર થાય (તેટલી વાર). (૨) સામાયિક કરાય એમાં सामायिक विधिए लीधुं, विधिए पार्यु, विधि करता जे कोई अविधि हुओ होय ते सवि हु શ્રાવક સાધુ જેવો થાય છે. એટલા માટે બહુવાર मन-वचन-कायाए करी मिच्छामि दुक्कडं । સામાયિક કરવા જેવું છે. दश मनना, दश वचनना, बार कायाना, ए बत्रीश दोषमाहि जे कोइ दोष लाग्यो होय, ते सवि हु मन, वचन, कायाए करी मिच्छा मि दुक्कडं ।। ૧૯ | D ate
SR No.004986
Book TitlePratikraman Sutra Sachitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy