________________
गमणस्स य परिमाणे, છઠ્ઠા વ્રતના પાંચ અતિચાર : ૧) ઊર્ધ્વ દિશાના પ્રમાણથી વધારે જવું, હિસાસુ ઉર્ફે મરે મ તિરિ | ૨) અધોદિશાના પ્રમાણને ઓળંગવું, ૩) તિરછી દિશાના પ્રમાણને ઓળંગવું, gટ્ટ સટ્ટ-íતë,
૪) એક દિશાનું પ્રમાણ ઘટાડી બીજી દિશામાં વધારવું તથા ૫) દિશાપ્રમાણ पढमंमि गुणव्वए निंदे ॥१९॥ ભૂલાઇ જવું, દિશાપરિમાણ નામના પ્રથમ ગુણવ્રતના આ પાંચ અતિચારોને
मज्जम्मि अ मंसम्मि अ, સાતમું વ્રત ઃ મદિરા, માંસ (ચ શબ્દથી ૨૨ અભય, ૩૨ અનંતકાય, રાત્રિભોજન पुप्फे अ फले अ गंधमल्ले अ । આદિ લેવા) પુષ્પ, ફળ, સુગંધી દ્રવ્યો, પુષ્પમાળા આદિ (એક જ વાપરી उवभोग-परीभोगे,
શકાય તેવા) ઉપભોગ દ્રવ્યો અને (વારંવાર ઉપયોગમાં લઇ શકાય તેવા) बीअम्मि गुणब्बए निंदे ॥२०॥ પરિભોગ દ્રવ્યો સંબંધી ભોગોપભોગપરિમાણ નામના બીજા ગુણવ્રતમાં લાગેલા
અતિચારોની હું નિંદા કરું છું. ચિત્તે વિશ્લે,
૧) પ્રમાણથી અધિક કે ત્યાગ કરેલા સચિત્ત આહારનું ભક્ષણ કરવું, ૨) સચિત્તથી अपोल-दुप्पोलियं च आहारे । સંયુક્ત આહારનું ભક્ષણ કરવું, ૩) નહીં રંધાયેલો આહાર, તેમજ ૪) કાચાतुच्छोसहि-भक्खणया, પાકા રંધાયેલા આહારનું ભક્ષણ કરવું, તથા ૫) ખાવાનું થોડું અને ફેંકી દેવાનું पडिक्कमे देसिअं सवं ।।२१।। વધારે તેવી તુચ્છૌષધિનું ભક્ષણ કરવું-સાતમા વ્રતના આ પાંચ અતિચારથી
દિવસ દરમ્યાન બંધાયેલ અશુભ કર્મનું પ્રતિક્રમણ કરું છું. ડુંડારી-વ-સાડી
સાતમું ભોગોપભોગ પરિમાણ ગુણવ્રત બે પ્રકારે છે ભોગથી અને કર્મથી, भाडी-फोडीसु वज्जए कम्मं ।
તેમાં કર્મથી પંદર કર્માદાન શ્રાવકે છોડવા જોઇએ તે બતાવે છે. वाणिज्जं चेव दंतનg-રસ-વેસ-વિસવિસર્ચ IIરરા
ગાર કર્મ-ઇંટના નિંભાડા, કુંભાર-લુહાર આદિ અગ્નિના વિશેષ ઉપયોગવાલો
ધંધો. વનીકર્મ-જંગલ કાપવા, તેમાંથી ઉત્પાદિત વસ્તુઓ વેચવી આદિ. एवं खु जंतपीलणकम्मं निल्लंछणं च दव-दाणं ।।
હાટકમ-ગાડા, મોટ૨, ખટારા આદિ વાહનો બનાવવા. ભાટક કર્મ-વાહન સર-હૃતતાચો,
કે પશુઓને ભાડે ફેરવવા. ફોટSBર્મ-પૃથ્વી-પથ્થર આદિ ફોડવાનો ધંધો કસરૂપો ૨ વMિM IIરી છોડવો જોઇએ. દંતવાણિી -હાથીદાંત આદિ પશુપક્ષીના અંગોપાંગથી તૈયાર થતી ચીજવસ્તુઓ વેચવી... લાક્ષાવાણિથ-લાખ, ગળી, સાબુ, હરતાલ આદિ વેચવા. શીવાણિજથ-મહાવિગઇ (મદિરા, માંસ, મધ, માખણ) તથા દૂધ-દહીં-ઘી-તેલ આદિનો વેપાર. કંટાવાણિજથ-બેપના કે ચોપગા જીવતા પ્રાણીનો વેપાર કરવો. વિવાણિયાથીઝેર અથવા ઝેરી પદાર્થો તથા શસ્ત્રોનો વેપાર કરવો. Wપીલાનાકર્મ-અનેકવિધ યંત્રો ચલાવવા જેમકે ઘાણી, ચિચોડો, પવનચક્કી વિ. નિલછિ:કર્મ- પશુઓના નાક-કાન વિધવા, ખસી કરાવવી. Eવીeleaર્મ-જંગલો બાળી કોલસા પાડવા, જમીન ચોખ્ખી કરવી વિ... જલાણીષ:કર્મ-વાવ, કૂવા, સરોવર આદિ શોષી આપવા. ચારાતીપીણણ કર્મ-મનુષ્યો આદિ મારફત હલકા કામ કરાવવા કે પશુઓ આદિના ખેલ કરવા, વેચવા વિ. આ તમામ અતિહિંસક અને અતિક્રૂર કાર્યોને શ્રાવકોએ અવશ્યમેવ છોડવા જોઇએ.
| ચિત્રસમજ - ગાથા ૧૯ : ઊર્ધ્વગમન માટે એરોપ્લેન, અધોગમન માટે સબમરીન કે ડાઇવર્સ વિ. તથા તિર્કીંગમન માટે ગાડી-મોટ૨ આદિ બતાવ્યા છે.
ગાથા ૨૦-૨૧ : ૨૨ અભક્ષ્ય, ૩૨ અનંતકાય, ચાર મહાવિગઇ, રાત્રિભોજન આદિમાંથી કેટલાક અભક્ષ્ય દ્રવ્યો તથા અતિભોગાસક્તિના પ્રતિકરૂપે પુષ્પ-ફળ દેખાડાયા છે.
ગાથા ૨૨-૨૩ : મહાહિંસક, મહાઆરંભ-સમારંભના કારક પંદર કર્માદાનના ધંધામાંથી કેટલાકની રૂપરેખા...અંગારકર્મઇંટનો નિંભાડો તથા સ્ટીલ ફેકટરીની ભઠ્ઠી. વેતકર્મ-ઝાડ (વૃક્ષો) કાપવાનો કોન્ટ્રકટ, શકટકર્મ-મોટર મેન્યુફેકચરીંગ, ભટકકર્મટ્રાન્સપોર્ટેશનની ટૂકો, સ્ફોટકકર્મ-બોગદુ બનાવવા ખોદે, તથા સુરંગ ફોડે.
દંતવાણિજય-હાથીદાંતનો ઢગલો, લખવાણિજ્ય-સાબુની દુકાન, રસવાણિજ્ય-દારૂની બોટલોનો વેપાર, કેશવાણિજ્યકેશ તથા કેશયુક્ત જીવોનું વેચાણ. અહીં રૂંવાટીવાળા પશુઓનું વેચાણ બતાવ્યું છે.
વિષવાણિજય-બેગોન સ્પે, ટિક-૨૦ આદિ તથા તલવાર બંદુક આદિ શસ્ત્રોનો વેપાર.
યંત્રપીલન કર્મ-શેરડીનો સંચો. નિર્માત કર્મ : ગાયને ડામ દેવા. દવાગ્નિદીન-જંગલની આગ. સરદ્રહતગણશોષકર્મ - કૂવા-તળાવનું પાણી મોટરથી ખેંચાય છે. અસતીપોષણ-હલકા કામ કરાવવા મનુષ્યોને વેચતો દલાલ.