________________
[મોડસ્ત વર્ધમાનાય સૂત્ર
' (૧) નમોડસ્તુ વર્ધમાનાય ,
(અર્થ-) • ૧) જે કર્મસમૂહ સાથે લડે છે, (અંતે) જેમણે એના 'स्पर्धमानाय कर्मणा ।
પર વિજય મેળવવા દ્વારા મોક્ષ પ્રાપ્ત કર્યો છે, અને જે મિથ્યા'तज्जयावाप्तमोक्षाय,
દર્શનીઓને પરોક્ષ છે (બુદ્ધિગમ્ય નથી) એવા શ્રી વર્ધમાનपरोक्षाय कुतीर्थिनाम् ।।
સ્વામી (મહાવીર પ્રભુ) ને મારો નમસ્કાર હો. (૨) ચેષાં વિવારવિન્દ્રરાળ્યા,
• ૨) જેમના ઉત્તમ ચરણકમળની શ્રેણિને ધારણ કરનારી 'ज्यायःक्रमकमलावलिं दधत्या । વિકસ્વર કમળપંક્તિએ, (માનો) કહ્યું કે સમાનોની સાથે સંગત सद्दशैरिति संगतं प्रशस्य,
પ્રશંસનીય છે એવા તે જિનેન્દ્ર ભગવાન શિવ (કલ્યાણ-મોક્ષ) कथितं सन्तु शिवाय ते जिनेन्द्राः ।। માટે થાઓ. (3) Sાયતાપાર્જિત-નન્ત-નિવૃર્તિ
• ૩) કષાયોના તાપથી પીડિત પ્રાણીઓને જિનેશ્વર ભગવંकरोति यो जैनमुखाम्बुदोद्गतः । તના મુખરૂપી વાદળથી વરસેલી, જેઠમાસમાં થયેલ વૃષ્ટિના स शुक्रमासोद्भव-वृष्टि-संनिभो
જેવી, વાણીનો જે વિસ્તાર (ધોધ) શાંતિ કરે છે, તે મારા પર दधातु तुष्टिं मयि विस्तरो गिराम् ।। કૃપા કરે. (ચિત્રસમજ :) ૧) સામેના ચિત્રાનુસાર, ‘નમોડસ્ત વર્ધમાનાય’ બોલતાં, અષ્ટ પ્રાતિહાર્ય યુક્ત શ્રી મહાવીર પ્રભુને જોઇ શિર નમાવી વંદન કરવું. * “સ્પર્ધમાનાય કર્મણા' બોલતાં, પ્રભુને કર્મ સાથે લડતા અર્થાત્ કર્મના ઉપદ્રવ (દા.ત. દુષ્ટ દેવથી મસ્તકે ઠોકાતું કાળચક્ર, સિંહવાઘના આક્રમણ-સર્પદંશ, પગ વચ્ચે અગ્નિ આદિ) વખતે અણનમ ચિત્તસમાધિથી ઉભેલા જોવાના. ‘તજ્જયાવાપ્ત મોક્ષાય' બોલતાં એ ઉપદ્રવોમાં અદ્ભુત ઉપશમ-સમતા રાખી કર્મ પર વિજય યાને કર્મધ્વંસ કરી જીવનમોક્ષ-વિદેહમોક્ષ પ્રાપ્ત કરતા જોવાના. ‘પરોક્ષાય..' બોલતાં, મિથ્યાદર્શનીઓ પ્રભુથી મોં ફેરવી લેતા, પ્રભુને જોઇ નહિ શકતા હોય એવા પ્રભુ જોવાના. ૨) “યેષાં વિકચાર..’ વખતે, નીચેના ખંડ - ૧ મુજબ, એ જોવાનું કે આપણી સામે અનંતા તીર્થકર દેવ છે, એમના ચરમકમળ આગળ કમળોની પંક્તિ છે, એની અપેક્ષાએ પ્રભુચરણકમળપંક્તિ અધિક સુંદર છે, છતાં કમળ તરીકે બંને સમાન હોઇ કમળપંક્તિ બોલે છે. કે “સમાનની સાથેનો અમારો યોગ પ્રશંસનીય છે.' આવા પ્રભુ પાસે શિવ-મોક્ષ-કલ્યાણ માગવાનું. ૩) ‘કષાયતાપા...’ બોલતાં, ચિત્ર નીચેના ખંડ-૨ અનુસાર, આ જોવાનું કે, પ્રભુ દેશના દે છે, તે મુખ જાણે વાદળ, અને એમાંથી નીકળતી વાણી જાણે વૃષ્ટિ, એ શ્રોતા પર પડી એમના કષાય-તાપને શાંત કરી દે છે. જેઠનો વરસાદ ભૂમિને કેવી ઠંડીગાર કરી દે ? એવી વાણી અમારા પર અનુગ્રહ (કૃપા) કરો.
ચિંઉ%ચાય સૂત્ર
(१) चउक्कसाय पडिमल्लुल्लूरणु,
दुज्जयमयण-बाण- मुसुमूरणु । सरस-पियंगु-वण्णु गय-गामिउ,
जयउ पासु भुवणत्तय-सामिउ || (૨) બસુ તપુર્વતિ-વUસિદ્ધિs,
સોફ્ટ પfજ-મજિ-પિUT- નિલંs | नं नवजलहर तडिल्लयलंछिउ, सो जिणु पासु पयच्छउ वंछिउ ।।
(અર્થ-) ૧) ચાર કષાયયોદ્ધાઓનો નાશ કરનારા, દુર્જય કામદેવના બાણ તોડનારા, સરસ પ્રિયંગુલતા સમાન (લીલા) વર્ણવાળા, ગજગતિવાળા, ત્રણે જગતના સ્વામી શ્રી પાર્શ્વનાથ ભગવાન (મારા દિલમાં) જયવંતા હો. ૨) જેમનું કાયિક તેજોમંડળ દેદીપ્યમાન છે, જે (શિર પરના) નાગમણિના કિરણોથી વ્યાપ્ત (થવાથી માનો), વિજળીની રેખાથી અંકિત નવીન મેઘ જેવું શોભે છે. તે પાર્શ્વનાથ જિન મનોવાંછિત આપો.