SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ જગચિંતામણિ સૂત્રમાં, કdભૂમિહિં જયઉ સામિઅહ માથા ૩-૪ (३) कम्मभूमिहिं कम्मभूमिहिं पढम संघयणि (અર્થ) - સર્વે કર્મભૂમિઓમાં (મળીને) વજ8ષભનાउक्कोसय सत्तरिसय जिणवराण રાચ સંઘયણવાળા ઉત્કૃષ્ટથી ૧૭૦ જિનેશ્વરો વિચરતા विहरंत लब्भइ । नवकोडिहिं केवलीण, મળે છે. ઉત્કૃષ્ટથી ૯ ક્રોડ કેવળજ્ઞાની (7) कोडिसहस्स नव साहू गम्मइ । ૯૦૦૦ ક્રોડ મુનિ મળે છે. હાલમાં ૨૦ જિનેશ્વરો, संपइ जिणवर वीस, मुणि बिहु कोडिहिं वरनाण, ૨ ક્રોડ શ્રેષ્ઠ (કેવળ) જ્ઞાનવાળા મુનિ, (અને) समणह कोडि सहस्स दुअ, ૨૦૦૦ ક્રોડ શ્રમણો थुणिज्जइ निच्चविहाणि ।। નિત્ય પ્રાતઃકાળે સ્તવવામાં આવે છે. (૪) નયર સાનિય ! નયર સાનિય ! હે સ્વામી ! આપ જયવંતા વર્તો ! હે શત્રુંજય પર રિસE ! સાંનિ, નિતિ પદુ-મિનિ ! ઋષભદેવ ! ગીરનાર પર નેમિજિન ! જયવંતા વર્તો. जयउ वीर ! सच्चउरि-मंडण ! હે સ્વામી ! સાચોર (સત્યપુર) ના શણગાર મહાવીર भरुअच्छहिं मुणिसुव्वय ! महुरि पास ! પ્રભુ ! ભરુચમાં મુનિસુવ્રત સ્વામી ! મથુરામાં દુઃખ૩૪-કુરિઝ-૨ઉંડા ! પાપના નાશક પાર્શ્વનાથ ! આપ જયવંતા વર્તા. (ચિત્રસમજ) - ‘કમ્પભૂમિહિં'નું ચિત્ર પાછળ છે. આપણે જાણે અલોકમાં ઉભા છીએ અને એ ચિત્રમાં બતાવ્યા પ્રમાણે આપણને મૃત્યુલોકમાં અઢી દ્વીપ દૃષ્ટિ સામે આવે છે. એમાં ૫ ભરત, ૫ એરવત, ૫ મહાવિદેહ ક્ષેત્ર, એમ ૧૫ કર્મભૂમિ છે. એમાં બીજા શ્રી અજીતનાથ ભગવાનના કાળે ઉત્કૃષ્ટથી (દરેક ભરત-ઐરવતમાં ૧-૧ એમ ૧૦ તીર્થકર અને ૫ મહાવિદેહની ૩૨x૫=૧૬૦ વિજયો પૈકી દરેક વિજયમાં ૧-૧, એમ ૧૬૦ તીર્થકર, કુલ ૧૦+૧૬૦)=૧૭૦ જિનવર વિચરતા. એમના પરિવારમાં કુલ ૯ ક્રોડ કેવળજ્ઞાની અને ૯૦૦૦ ક્રોડ સાધુઓ હતા. ચિત્રમાં જિનેશ્વરી સમવસરણ પર, કેવલજ્ઞાની ભગવંતો સુવર્ણકમળ પર અને સાધુભગવંતો કાઉસગ્ગ ધ્યાનમાં બતાવ્યા છે. વર્તમાનમાં ૨૦ જિનવર, ૨ ક્રોડ કેવળજ્ઞાની, ૨૦૦૦ ક્રોડ મુનિ વિચરે છે. તે આ જ ચિત્રાનુસાર, પણ પ્રભુ માત્ર દરેક મહાવિદેહમાં ૪-૪ અને કેવલી ૪૦-૪૦ લાખ ને મુનિ ૪-૪- અબજ જોવાના. જિનવરને સમવસરણ પર, કેવળીને સુવર્ણકમળ પર જોવા, અને મુનિ ધ્યાનમાં ખડા. • ‘જયઉ સામિઅo' નું ચિત્ર સામે છે તે મુજબ પાંચ તીર્થમાં ભગવાન જોવાના. સુઅદેવયા રસુતિ સૂત્ર • જેમની શ્રુતસાગર (શાસ્ત્રોના સમૂહ) પર ભક્તિ सुअदेवया भगवइ नाणावरणीअ-कम्मसंघायं ।। છે, એમના જ્ઞાનાવરણીય કર્મોના સમૂહનો પૂજ્ય तेसिं खवेउ सययं, जेसिं सुअ-सायरे भत्ती ।।१।। શ્રુતદેવતા સદા ક્ષય કરતી રહો. ખિદેવયા રસુતિ સૂત્ર • જેના ક્ષેત્રમાં સાધુઓ ચારિત્ર યુક્ત દર્શન- જ્ઞાન जीसे खित्ते साहू, दंसण-नाणेहिं चरण-सहिजेहिं । દ્વારા મોક્ષમાર્ગની સાધના કરે છે એ દેવી વિનોને साहति मुकखमग्गं, सा देवी हरउ दुरिआई ।।१।। દૂર કરો. કમલ-ઇલ સ્તુતિ સૂત્ર • કમળ પત્ર જેવા વિશાલ નેત્રવાળી, કમળ સમાન कमल-दल-विपुल-नयना कमल-मुखी कमलगर्भ-सम गौरी। મુખવાળી, કમળના મધ્યભાગ જેવી ગોર અને કમળ कमले स्थिता भगवती, ददातु श्रुतदेवता सिद्धिम् ।।१।। ઉપર બેઠેલી પૂજ્ય શ્રુતદેવતા સિદ્ધિ આપો. • શ્રેષ્ઠ સુવર્ણ-શંખ-પ્રવાલ-મરકતમણિ અને મેઘની | વ86ીક સૂત્ર સમાન (પીળા-સફેદ-લાલ-લીલા અને શ્યામ વર્ણवर-कनक-शंखविद्रुम-मरकतघनसन्निभं विगतमोहं । વાળા), મોહરહિત અને સર્વ દેવોથી પૂજાયેલા ૧૭૦ सप्ततिशतं जिनानां, सर्वामरपूजितं वंदे ||१|| જિનેન્દ્ર ભગવંતોને હું વંદના કરું છું. | ૩૫ V.GE
SR No.004986
Book TitlePratikraman Sutra Sachitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy