________________
વંદિત્ત તથા ભરફેસર સૂત્રોની ચિત્ર કલ્પના, સંકલન-સંપાદન વૈરાગ્યદેશના દક્ષ પ.પૂ.આ. શ્રી વિજયહેમચંદ્રસૂરિજી મ.સા.ના શિષ્યરત્ન મુનિરાજ શ્રી સંયમબોધિવિજયજી મ.સા. એ કરેલ છે.
વંદિત સૂત્ર (શ્રાવક-પ્રતિકમણ શa)
वंदितु सव्वसिद्धे,
સર્વ (અરિહંતોને), સિદ્ધોને, ધર્મના ઉપદેશક આચાર્યોને, (ચ શબ્દથી ઉપાધ્યાય ઇમ્પાયરિ ૩ સવસાહૂ મ | ભગવંતોને) તથા સર્વસાધુઓને વંદન કરીને શ્રાવક ધર્મમાં લાગેલા અતિચારોનું इच्छामि पडिक्कमिउं, પ્રતિક્રમણ કરવા (વ્રતમાં આવેલી મલિનતાને દૂર કરવા) ઇચ્છું છું. सावगधम्माइआरस्स ||१|| जो मे वयाइयारो,
જ્ઞાન, દર્શન અને ચારિત્ર (‘વ’ થી તપાચાર-વીર્યાચાર, સંલેખના તથા સમ્યકત્વ) नाणे तह दंसणे चरित्ते अ। વિષયક મારા વ્રતમાં નાનો કે મોટો જે કોઇ અતિચાર (વ્રતમાં સ્કૂલના કે ભૂલ) सुहुमो अ बायरो वा, લાગ્યો હોય તેને હું (આત્મસાક્ષીએ) નિંદું છું અને (ગુરૂસાક્ષીએ) ગહ કરું છું. तं निंदे तं च गरिहामि ||२|| दुविहे परिगहम्मि,
સચિત્ત અને અચિત્ત (અથવા બાહ્ય-અત્યંતર) એમ બે પ્રકારના પરિગ્રહને અંગે सावज्जे बहुविहे अ आरंभे । તથા પાપમય-હિંસામય વિવિધ સાંસારિક પ્રવૃત્તિઓ કરતા અને કરાવતા (તથા कारावणे अ करणे,
અનુમોદતા) દિવસ દરમ્યાન (સવારના પ્રતિક્રમણમાં રાત્રિ દરમ્યાન) જે જે पडिक्कमे देसि सव्वं ।।३।। અતિચારો લાગ્યા હોય તેનું હું પ્રતિક્રમણ કરું છું. जं बद्धमिदिएहिं,
અપ્રશસ્ત (અશુભ પ્રવૃત્તિમાં પ્રવર્તેલી પાંચ ઇન્દ્રિયો, ચાર કષાયો, રાગ અને વહિં સાહિં પરંત્યેહિં | Àષ દ્વારા મેં જે કર્મ બાંધ્યું હોય તેની હું નિંદા કરું છું અને ગહ કરું છું. रागेण व दोसेण व, तं निंदे तं च गरिहामि ||४|| आगमणे निग्गमणे.
આવતા, જતા, ઊભા રહેતા, વારંવાર કે અહીં-તહીં ફરતા રહેવામાં, ઉપયોગ ठाणे चंकमणे अणाभोगे । શૂન્યતાથી, કોઇના દબાણથી કે ફરજવશ કરાયેલા અપકૃત્ય દ્વારા દિવસ દરમ્યાન अभिओगे अनिओगे, બંધાયેલા કર્મનું પ્રતિક્રમણ કરું છું-શુદ્ધિ કરું છું. (અભિયોગ=દબાણ. રાજા, पडिक्कमे देसि सव्वं ||५|| લોકસમૂહ, બળવાન પ્રતિસ્પર્ધી, દેવતા, માત-પિતાદિ વડીલ જનો તથા દુષ્કાળ
કે જંગલમાં ફસાવું વિ. આપત્તિથી આવેલું દબાણ. નિયોગsફરજ.) संका कंख विगिच्छा, સમ્યકત્વ વ્રત વિષયક પાંચ અતિચાર : ૧) મોક્ષમાર્ગમાં શંકા ૨) અન્ય ધર્મની gia ત સંચો તિરસુ | ઇચ્છા, ૩) ક્રિયાના ફલમાં સંદેહ કે ધર્મીઓ પ્રત્યે જુગુપ્સા, ૪) મોક્ષપ્રાપ્તિમાં सम्मत्तस्स-इआरे,
| બાધક અન્ય દર્શનીઓની પ્રશંસા તેમજ ૫) તેમનો પરિચય. દિવસ દરમ્યાન પરિવને ફેસિ સન્ન llll સમ્યકત્વ વિષયક આ અતિચારોના કારણે બંધાયેલા કર્મની હું શુદ્ધિ કરું છું.
ચિત્રસમજ - ગાથા ૧ : પ્રતિક્રમણના હાર્દરૂપ આ સૂત્રના પ્રારંભમાં પંચપરમેષ્ઠીને નમસ્કાર દ્વારા મંગલ કરવામાં આવે છે. પાંચ પરમેષ્ઠીને પોતાની વિશિષ્ટ મુદ્રામાં જોઇ ભાવથી મસ્તક ઝુકાવી ‘શુદ્ધ આલોચના કરી શકવાનું સામર્થ્ય મળે' તેવી પ્રાર્થના કરવી. | ગાથા ૨ : દેવ-ગુરૂકૃપાથી મળેલ જ્ઞાન-દર્શન-ચારિત્રના યોગો અને ભાવમાં આવેલ મલિનતાને દૂર કરી નિર્મલતાને પ્રાપ્ત કરવાનો પુરૂષાર્થ. તે માટે પશ્ચાદ્ભૂમાં અંધારામાંથી અજવાળા તરફ ગતિ બતાવી છે.
ગાથા ૩ : પરિગ્રહ તથા આરંભના પ્રતિકોથી પાછા ફરતા આત્માને જોવો.
ગાથા ૫ : અનુપયોગ અને બેપરવાહીથી જીવયુક્ત કે જીવરહિતભૂમિ પર સકારણ કે નિષ્કારણ આવવું, જવું, ઉભા રહેવું તથા હરવું-ફરવું. ઘર તથા પાછળ ઉદ્યાનના માણસો જુઓ. અભિયોગમાં રાજાના આદેશને નતમસ્તકે સ્વીકાર કરતો સેવક છે તથા નિયોગમાં રામચંદ્રજીના આદેશથી સીતાજીને જંગલમાં મૂકવા જતા પોતાની ફરજને બંધાયેલા કૃતાંતવદન સેનાપતિ દેખાય છે. | ગાથા ૬ : આલોક વિષયમાં દેવ-ગુરૂના વચન પર અને પરલોક વિષયમાં મોક્ષ, દેવલોક અને નરક જેવા સ્થાનો પ્રત્યે શંકા હોય...અન્ય ધર્મના સ્થાનોની ચમત્કારિક વાતો સાંભળી મન આકર્ષાય તે કાંક્ષા, જેમાં પ્રખ્યાત હિંદુદેવસ્થાન તથા ચર્ચ દેખાડ્યા છે. સાધુના મલિન વસ્ત્ર-ગાત્ર જોઇ મોઢું મચકોડતો યુવાન. તથા અન્ય દર્શનીઓની યજ્ઞ-યાગાદિ ક્રિયા જોઈ તેનાથી પ્રભાવિત થતા અને તેના તરફ ખેંચાતા જીવો...
Far fro
m
the only