SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ઈચ્છકીશ શુંહશઈ इच्छकार 'सुहराई ? (सुहदेवसि) 'सुख तप ? शरीर निराबाध ? "सुखसंजम जात्रा निर्वहो छोजी ? स्वामि ! 'शाता छे जी ? भातपाणी नो लाभ देशोजी । (વિવેચન-) પૃ. ૧૦ ચિત્ર ખાનું-૨ પ્રમાણે ઉભા રહી ‘ઇચ્છકાર’ સૂત્રથી ગુરુને ૧. રાત્રિ (દિવસ), ૨. ત૫, ૩. શરીર, ૪. સંયમ અને ૫. શાતા, આ પાંચ સંબંધમાં સુખપૂર્વકતાના પ્રશ્ન પૂછવામાં આવે છે. એમાં ‘ઇચ્છકાર ” = આપની ઇચ્છા હોય તો હું પૂછું કે “ (૧) ‘સુધરાઇ” (સુહદેવસિ) = આપની રાત્રિ (યા આપનો દિવસ) સુખરૂપ પસાર થયેલ ? ૨) આપનો તપ સુખેથી ચાલે છે ? ૩) આપના પુણ્યદેહને કોઇ બાધા પીડા નથી થઇને ? ૪) આપની સંયમ યાત્રાનો નિર્વાહ સુખરૂપે ચાલે છે ? ૫) આપને સુખશાતા વર્તે છે ?” પછી વિનંતિ કરાય છે કે “ભાત પાણીનો = સંયમોપકારક ભોજન-પાણી-વસ્ત્રપાત્ર-દવા આદિનો (સુપાત્રદાનનો) લાભ આપવા કૃપા કરશો.' (આ સૂત્ર બોલતાં ધ્યાન રહે કે “સુહરાઇ ? વગેરે પાંચે પદનું ઉચ્ચારણ પ્રશ્નના રૂપમાં થાય. મધ્યાહ્ન પહેલાં ‘સુહરાઇ” ને પછી ‘સુહદેવસિ’ બોલાય.) અomક્રિતિમ 'इच्छाकारेण संदिसह भगवन् (અર્થ -) પૃ. ૧૦ ખાનું- ૪ પ્રમાણે જમીન પર નમી પૂછવાનું - 'હે अब्भुडिओमि अमितर ભગવદ્ ! આપની ઇચ્છા હોય તો મને આદેશ આપો (કે હું અભ્યસ્થાન રાઠ્ય (કેવસિર્ચ) સ્થાનેવું; વંદન કરું) “અભિંતર-રાઇ’ = રાત્રિના (દિવસના) (થયેલ અપ इच्छं खामेमि राइयं (देवसिय) રાધો)ની, ‘ખામેઉં’= ક્ષમા માગવા, ‘અભુઠ્ઠિઓમિ' = હાજર થયો "जं किंचि, 'अप्पत्तियं-परप्पत्तियं, છું. (અહીં ગુરુ ‘ખામેહ” કહે.) “ઇચ્છે' = હું આપનો આદેશ સ્વીકારું દમત્તે-પાને, વિMp-, છું, રાત્રિક (દેવસિક) અપરાધોની ક્ષમા માગું છું. (તે આ પ્રકારે-) *જે ‘માનાવે-સંતાવે, કાંઇ (આપને) અપ્રીતિકર, અત્યન્ત અપ્રીતિકર, [(અથવા સ્વાત્મનિ'उच्चासणे-समासणे, મિત્ત કે પરનિમિત્તક) વિનય રહિત કર્યું હોય.] આહારમાં, પાણીમાં, १°अंतरभासाए-उवरि भासाए, વિનયમાં, વૈયાવચ્ચ (સેવા)માં, ‘એકવાર બોલવામાં, અનેકવાર બોલવામાં, ११जं किंचि मज्झ विणय-परिहीणं, (આપના કરતાં) ૯ઊંચા આસનમાં, સમાન આસનમાં, (આપનાથી કોઇને १२सुहुमं वा, बायरं वा, કરાતી વાતમાં) વચમાં બોલવામાં, વધારામાં બોલવામાં, "જે કાંઇ १३तुब्भे जाणह મારો વિનયરહિત સૂક્ષ્મ યા મોટો (અપરાધ) થયો હોય, (તે) આપ अहं न जाणामि, જાણતા હો, હું ન જાણતો હોઉં, તે સંબંધી મારું દુષ્કૃત મિથ્યા થાઓ. १५तस्स मिच्छा मि दुक्कडं । (અર્થાત્ એને હું નિંદ્ય અને ત્યાજ્ય-અકરણીય માનું છું.) | (અનુસંધાન પૃ. ૩૯ થી ઉવસગ્ગહરં સૂત્રનું ચાલુ) (સમજ) આ સૂત્ર બોલતાં લીલા વર્ણના પાર્થ પ્રભુ અષ્ટપ્રાતિહાર્યયુક્ત જોવાના, ૧ લી ગાથામાં ઉપસર્ગહર વગેરે રૂપે જોવા. દા.ત. નાવડું ડોલવા માંડયું ને પ્રવાસીએ દિલમાં પાર્થપ્રભુને લાવતાં ઉપસર્ગ હટી એ સ્થિર ચાલ્યું. એમ કર્મવાદળથી મુકાયેલા મેઘમુક્ત સૂર્ય જેવા છે. એમ સર્ષથી ડસાયેલનું બીજાએ પાર્થ સ્મરણ કરી ઝેર ઉતાર્યું; એમ મંગળ એટલે અંતરાયનાશક તત્વો અને કલ્યાણોના આવાસરૂપ છે, એમ જોવાનું. ગાથા-૨ વખતે કોઇ ‘વિસહર કુલિંગ મંત્ર જપે છે એના દુષ્ટ પ્રહાદિ ટળી એ સ્વસ્થ થતો દેખાય. ત્રીજીમાં ‘પાર્શ્વનાથાય નમઃ” જપી પ્રણામ કરતાં દુઃખ-દુર્દશા ટળતી જોવાની. ૪થીમાં ચિંતામણિ-કલ્પવૃક્ષને સમ્યકત્વની હેઠ જોવાના, ને સમકિતથી જીવો મોક્ષ પામતા જોવાના. પાંચમીમાં ભક્તિભર્યા દિલે બોધિ માગવાની. Fat Private & Personal use only
SR No.004986
Book TitlePratikraman Sutra Sachitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy