________________
(અનુસંધાન પૃ. ૭૫ થી ચાલુ). अपरिग्गहिआ-इत्तर
૨) રખાત કે વેશ્યા સાથે ભોગ ભોગવવા, ૩) કામોત્તેજક ચેષ્ટા કરવી, अणंगविवाह-तिब्वअणुरागे।
૪) અન્યના લગ્ન કરાવવા તથા ૫) કામસુખની તીવ્ર અભિલાષા કરવી. चउत्थवयस्स-इआरे,
ચોથા વ્રતના આ અતિચારોથી દિવસ દરમ્યાન બંધાયેલા અશુભ કર્મનું पडिक्कमे देसि सवं ||१६||
પ્રતિક્રમણ કરું છું. इत्तो अणुव्वए पंचमम्मि, પંચમ અણુવ્રત-પરિગ્રહ પરિમાણ વ્રતને વિષે પાંચ અતિચાર-પ્રમાદથી કે आयरियमप्पसत्यम्मि | રાગાદિ અપ્રશસ્ત ભાવોથીपरिमाण-परिच्छेए,
૧) ધન-ધાન્ય, इत्थ पमायप्पसंगेणं ||१७|| ૨) ખેતર તથા બંધાયેલ મકાન ઘન-ઘન્ન-શ્ચિત્ત-વધૂ, ૩) સોનું-રૂપું છપ્પ-સ્તુવન્ને ન તુવિજ-રિનાને | ૪) અન્ય ધાતુઓ તથા રાચરચીલું (ઘરવખરી) અને કુપU-૧૩પ્રન્મિ જ, ૫) માણસો તથા પશુપંખીનું નિયત મર્યાદા કરતાં પ્રમાણ ઓળંગવુંહિને મિં સવં ||૧૮TI પાંચમા વ્રતના આ અતિચારોથી દિવસ દરમ્યાન બંધાયેલા અશુભ કર્મનું
પ્રતિક્રમણ કરું છું. | ચિત્રસમજ - ગાથા ૭ : ભોજન સમારંભના દ્રશ્ય દ્વારા રસોઇ કરવી, કરાવવી તથા છ કાયની જીવહિંસા બતાવી છે.
ગાથા ૯-૧૦ : પૂર્વના કાળમાં ઢોર એ સંપત્તિ ગણાતા તેથી ઢોરને અનુસરીને ચિત્રો બતાવ્યા છે. આજના કાળમાં શેરીમાં રખડતા કૂતરા-બિલાડા, ઘરના નોકર-ચાકર આદિ સાથે થતા વ્યવહાર પણ આમાં ગણી લેવા. પાંચમા ચિત્રમાં પાણી-ઘાસ ખાતા ઘોડામાંથી કેટલાકના મોઢા ચામડાથી બાંધેલા દેખાડ્યા છે.
ગાથા ૧૧-૧૨ : લગ્ન લાયક સ્ત્રી, જમીન તથા ગાય મોટા જૂઠના ત્રણ કારણ બતાવ્યા છે. વાસાપહારમાં ધનવાન વ્યક્તિ સાથે સારી રીતે વ્યવહાર કરી નબળાની થાપણ ઓળવી જતો શઠ વેપારી દેખાડ્યો છે. મોસુવએસેમાં ગામના ચોરા પર બેસી પટલાઇ કરી જૂઠી સલાહ આપતો માણસ છે.
| ગાથા ૧૩-૧૪ : ચોરીનો માલ (સસ્તામાં મળતો હોવાથી) લેનાર વેપારી, તેને પ્રેરણા આપનાર બતાવ્યા છે. આજના કાળમાં ચોરબજાર કે ગુજરીનો માલ લાવનારે સાવધાન બનવું જોઇએ.
ગાથા ૧૫-૧૬ : વેશ્યાના ઘરે જતો કામી પુરૂષ, વિવાહ કરણ, કામચેષ્ટા આદિ દ્વારા તમામ અતિચાર જાણી લેવા.
ભુવનદેવતા સ્તુતિ ज्ञानादिगुणयुतानां, नित्यं स्वाध्यायसंयमरतानां ।
विद्धातु भुवनदेवी, शिवं सदा सर्व साधूनाम् ।। અર્થ : જ્ઞાનાદિ ગુણોથી યુક્ત, સદાકાળ સ્વાધ્યાયમાં તત્પર સર્વ સાધુઓનું ભુવનદેવતા સદાકાળ કલ્યાણ કરો.
ક્ષેત્રદેવતા સ્તુતિ यस्याः क्षेत्रं समाश्रित्य, साधुभिः साध्यते क्रिया ।
सा क्षेत्रदेवता नित्यं, भूयान्नः सुखदायिनी ।। અર્થ : જેના ક્ષેત્રમાં રહીને સાધુઓ દ્વારા આત્મહિતકર ક્રિયાઓ કરાય છે તે ક્ષેત્રદેવતા સદાકાળ
અમને સુખ આપનારી થાઓ.
૮૫ Faduate Produse Only