________________
જાવંત છે વિ શાહ સૂત્ર
जावंत के वि साहू
(અર્થ –) જેટલા પણ ભરત- એરવત-મહાવિદેહમાં (કરણ- કરાવણभरहेरवय-महाविदेहे य ।
અનુમોદન) ત્રણ રીતે ત્રિદંડ (મન-વચન-કાયાની અસહ્મવૃત્તિ)થી વિરામ सव्वेसिं तेसिं पणओ
પામેલા સાધુ છે, તે સર્વને હું નમન કરું છું. तिविहेण तिदंड-विरयाणं ।।
હા આયઢિ ઉવજઝાએ શત્ર आयरिय उवज्झाए।
(અર્થ)-આચાર્ય-ઉપાધ્યાય ની પ્રત્યે, सीसे साहम्मिए कुलगणे य । શિષ્ય પ્રત્યે, સાધર્મિકની પ્રત્યે, કુલ (આચાર્ય પરિવાર), जे मे केइ कसाया,
ગણ (કુલસમુહ) ની પ્રત્યે મારે જે કોઇ કષાય થયો હોય, सब्बे तिविहेण खामेमि || (તેની) તે બધાની આગળ ત્રિવિધ (મન- વચન-કાયાથી) ક્ષમા માંગું છું. (૨) સવસ સUJસંપન્સ, પૂજ્ય સકલ શ્રમણસંઘ (ગણસમૂહ) પ્રત્યે भगवओ अअलि करिय सीसे । મસ્તકે અંજલિ લગાવી બધા सव्वं खमावइत्ता,
(કષાય)ની ક્ષમા માગીને હું પણ એ બધાના खमामि सव्वस्स अहयं पि || (મારી પ્રત્યેના કષાયને) માફ કરું છું (એમના પ્રત્યે ઉપશાંત થાઉં છું). (3) સવસ નીવરાફિક્સ, સમસ્ત જીવરાશિની પ્રત્યે भावओ धम्म-निहिय-नियचित्तो । ઉપશમ ભાવથી ધર્મમાં મારું ચિત્ત સ્થાપિત કરી सळ खमावइत्ता,
સર્વ (કષાય)ની ક્ષમા માંગી, હું પણ સર્વ (જીવો)ના ૨૩માનિ સવસ મફચે fપ // . (મારા પ્રત્યેના કષાયને) માફ કરું છું. (ઉપશાંત થાઉં છું).
(ચિત્રસમજ) - ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ‘જાવંત કે વિ૦' સૂત્ર બોલતાં આ જોવાનું કે આપણે જાણે અલોકમાં ઉભા છીએ, સામે મનુષ્યલોકમાં (અઢી દ્વીપમાં) ૫ ભરત, ૫ ઐરવત, ૫ મહાવિદેહ છે, એમાં ત્રિવિધ (વાણી-વિચાર-વર્તાવના) યોગમાં મુનિઓ રહેલા છે. એમાં કેટલાક વિહાર કરે છે, કેટલાક ધ્યાન કરે છે, કેટલાક કાયોત્સર્ગમાં છે, કેટલાક ભણ- ભણાવે છે, માંદાની સેવા કરે છે. કેટલાક આવશ્યક-ચૈત્યવંદન-પડિલેહણાદિ ક્રિયા કરે છે, લોચકષ્ટ-પરિસહ-ઉપસર્ગ સહે છે વગેરે. આ બધા ત્રિદંડ (ત્રિવિધ દુષ્પવૃત્તિ, અસદ્ વિચાર-વાણી-વર્તાવ) થી ત્રિવિધ કરણ-કરાવણ-અનુમોદનથી વિરામ પામેલા છે. નથી જાતે એ કરતા, નથી બીજા પાસે એ ત્રિદંડ કરાવતા, ને નથી ત્રિદંડ કરનારના ત્રિદંડને પસંદ કરતા. એવા એમને જોતાં આપણે મસ્તકે અંજલિ લગાડી નમીએ છીએ, એ જોવાનું.
આયરિય ઉવન્ઝાએ સૂત્ર બોલતાં, પહેલી ગાથા વખતે જાણે અલોકમાં ઉભા રહી આ જ ચિત્ર પ્રમાણે સામે લોકમાં બધા આચાર્ય-ઉપાધ્યાય-શિષ્ય-સાધર્મિક-કુળ (આચાર્ય પરિવાર)-ગણ (કુળસમૂહ) જોવાના, ને એમની ક્ષમા માંગવાની, નવકારચિત્ર પ્રમાણે આચાર્યો પાટ પર પ્રવચન દેતા, અને ઉપાધ્યાય વાચના દેતા દેખાય.
બીજી ગાથા વખતે મસ્તકે અંજલિ લગાડી પૂજ્ય સાધુસંઘ દેખવો અને ખમાવવું-ખમવું. ત્રીજી ગાથા વખતે સામે ૧૪ રાજલોકના સમસ્ત એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવ જોવા, ને એમની ક્ષમા માંગવી-દેવી. • અઢાઇજેસુ સૂત્રનું ચિત્ર આજ પ્રમાણે. સૂત્ર અને અર્થ જુઓ પૃ. ૫૯ ઉપર.
'ચર્થર્સ વિથ શૂરા (સૂત્ર-) qસ વિ રાઉન (ઉવશિષ) (અર્થ)- દુષ્ટ ચિંતનવાળા, દુષ્ટ ભાષણવાળા અને કાયા- ઇંદ્રિયોની શ્ચિત્તિક કુમાસિક બ્રિ૪િ. દુષ્ટ ચેષ્ટાવાળા રાત્રિ (દિવસ) સંબંધી સમસ્ત અતિચારોનું શું ? એનું
હે ભગવન્ ! આપની ઇચ્છાથી ફરમાવો, ત્યારે ગુરુ કહે ‘પડિક્કમેહ = (इच्छाकारेण संदिसह भगवन् ?
પ્રતિક્રમણ કર’ આપણે કહીએ ‘ઇચ્છે = હું સ્વીકાર કરું છું, તે સર્વ ફ૪, તરૂ) મિચ્છાનિ કુવવ8 | -
અતિચારોનું) મારું દુષ્કૃત મિથ્યા હો. (= દુષ્કતની ને જાતની ધૃણા કરે છે.)
૨૯ |