________________
( પુર્ણ-દીવઢે (શ્રીug) સૂa. - ૧) પુ9રવર-વીવઢે,
(અર્થ –) પુષ્કરવર દ્વીપના અર્ધ ભાગમાં ને ધાતકી ખંડમાં અને धायइसंडे अ जंबूदीवे य । જંબૂદ્વીપમાં (રહેલ) ભરત-એરવત-મહાવિદેહ ક્ષેત્રોમાં ધર્મ પ્રારંભ भरहेरवय-विदेहे,
કરનારા (તીર્થંકરદેવો)ને નમસ્કાર કરું છું. धम्माइगरे नमसामि ||
૨) અજ્ઞાનાંધકારના સમૂહનું વિધ્વંસન કરનાર, દેવ (૪ નિકાય)ના ૨) તક્ષત્તિનિરપડન-વિધ્વંસUTલ્સ, સમૂહ અને રાજાઓથી પૂજિત, (તથા) મોહજાળને તોડી નાખનાર
सुरगणनरिंद-महियस्स | શ્રત (આગમો) ને વંદન કરું છું. सीमाधरस्स वंदे,
૩) જન્મ-જરા-મૃત્યુ અને શોકનો અત્યંત નાશ કરનાર, કલ્યાણ पप्फोडिय-मोहजालस्स ||
(‘કલ્ય’= ભાવારોગ્યને ‘અણ’= નિમન્નક) રત્નત્રયી સ્વરૂપ, સંપૂર્ણ ૩) નાડુ-નેરા-મર-સો-૫|સ, અને વિસ્તૃત સુખ પમાડનાર (તથા) દેવ- દાનવ-નરેન્દ્રોના સમૂઉના-
પુત્ર-વિસાત-સુણાવસ | હથી પૂજિત શ્રતધર્મની સારભૂતતા = આટલા સામર્થ્યને જાણી વશે વૈવવાળવરિંદ્રાધ્યિમક્સ, કોણ સુજ્ઞ શ્રુતારાધન-શ્રુતોક્તાચરણમાં પ્રમાદ કરે ?
ઘમ્ભસ્મ સૌરભુવનદર્ભે રે પનાયે || ૪) હે (અતિશયજ્ઞાની ! જુઓ કે આટલો સમય હું) સિદ્ધમાં ૪) સિદ્ધે મો ! ય નમો નમ:, (અર્થાત્ સર્વનયને પોતામાં સમાવવા દ્વારા પ્રતિષ્ઠિત=નિશ્ચળ णंदी सया संजमे,
પાયાવાળા અથવા કષ-છેદ-તાપ રૂપ પરીક્ષાની પરિશુદ્ધતાથી પ્રખ્યાત, देवनागसुवन्नकिन्नरगण
જિનમત= જિનાગમમાં હું યથાશક્તિ પ્રયત્નશીલ છું. એ જિનાગस्सब्भूयभावऽच्चिए ।
મને મારી વંદના છે, (વળી તેનાથી મુખ્યપણે પ્રતિપાદિત, અને) लोगो जत्थ पइडिओ,
વૈમાનિકદેવ-નાગકુમાર-સુપર્ણકુમાર-કિન્નરાદિના સમૂહથી પૂજિત जगमिणं तेलुक्कमच्चासुरं, એવા સંયમમાં મારે સદા ‘નંદી’ સમૃદ્ધિ (વૃદ્ધિ) હો, જે જિનમતમાં धम्मो वड्ढउ सासओ विजयओ, લોક” અર્થાત્ (જેનાથી આલોકાય-જણાય તે) પાંચજ્ઞાન (પ્રતિधम्मुत्तरं वड्ढउ ॥
ષ્ઠિત = આશ્રિત છે, અને) આ ત્રૈલોક્ય-મૃત્યુલોક-અસુરલોકાદિ (ચિત્રસમજ-) પૃષ્ઠ ૪૦ પરના ચિત્રમાં સૌથી | સ્વરૂપ જગત પ્રતિષ્ઠિત (= પ્રતિપાદિત) છે (એવો) શ્રતધર્મ (પરઉપર મુજબ પહેલી ગાથા બોલતાં પુષ્કરવર-અર્ધ-| પ્રવાદી-પરવિકલ્પ ઉપર) વિજય દ્વારા હંમેશા વધતો રહો. (તે પણ) દ્વીપ, ધાતકીખંડ અને જંબૂદ્વીપ દેખાય. એમાં ભરત-| ‘ધર્મોત્તર’ અર્થાત્ ચારિત્રધર્મ પ્રધાન બને એ રીતે (અથવા ચારિત્રએરવત-મહાવિદેહ ક્ષેત્રમાં ‘ધર્માદિકર'= કૃતધર્મ-તત્ત્વ-| ધર્મ પછી વિશેષતાએ) વધતો રહો. (‘વઢઉ' પદ બે વાર હોઇ શાસ્ત્રબોધના પ્રારંભક અનંત તીર્થંકરદેવ સમવસરણ પર | મોક્ષાર્થી જીવે પ્રતિદિન શ્રતજ્ઞાન-હૃતોપયોગ-વૃદ્ધિ કરવાનું સૂચિત છે.) દૃષ્ટિમાં આવે. એ પણ ગણધરને સર્વશ્રુતસંગ્રહરૂપ ત્રિપદી આપતા દેખાય. (ચિત્રમાં એટલું અધુરું છે.) ‘તમતિમિર’ ગાથા વખતે ચિત્રમાં નીચેથી બીજા આડા કોલમ મુજબ, ગાથાની ૪ લીટીથી ક્રમશઃ આગમથી અજ્ઞાનાંધકાર-નાશ ૨) સુરગણ - નૃપથી કરાતી આગમ-પૂજા. ૩) સીમાધરને' અર્થાત્ સુવર્ણકમલસ્થ ગણધરોના હૃદયમાં રહેલ આગમજ્ઞાન તથા આગમોને વંદના, અને ૪) મિથ્યાત્વાદિ મોહજાળની આગમથી તોડફોડ દૃષ્ટિમાં આવે. જાઇજરા’ ગાથા વખતે, પૃષ્ઠ ૪૧ પરના સૌથી ઉપરના આઢા કોલમના ચિત્ર મુજબ, ગાથાની ૪ લીટીથી ક્રમશ:-જન્મ-જરા-મરણ અને શોકની પીડાના દેશ્ય દેખાય. એનો શ્રુતથી નાશ દેખાય. કલ્યાણ=ભાવારોગ્યનિમંત્રક દર્શન-જ્ઞાન-ચારિત્રના પ્રતીક મંદિરાદિ દેખી એવા દર્શનાદિ કલ્યાણને સુઝાડનાર અનુત્તરવાસી દેવાદિના પુષ્કળ=સંપૂર્ણ વિસ્તૃત સુખ અને એના શ્રુતથી નિર્માણ દેખાય. વૈદેવ-દાનવ-નરેદ્રગણથી કરાતી શ્રુતપૂજા દેખાય. *શ્રતધર્મનો આટલો પ્રભાવ જાણી સુજ્ઞ મુનિઓનો એમાં અપ્રમાદ (ઉદ્યમ) જોવાનો, ને જાત માટે અપ્રમાદની ભાવના કરવાની. ‘સિદ્ધ ભો’ ગાથા વખતે, ચિત્રમાં પૃષ્ઠ ૪૧ મુજબ, ગાથાની ૪ લીટીથી ક્રમશઃ 'સર્વ તીર્થકરોનો એકજ શ્રુતપ્રકાશ લેવો. તે સર્વ નયથી વ્યાપ્ત અને ત્રિલોકખ્યાત છે, એને પ્રણામ કરવાનો. ‘સંયમે નંદી=વૃદ્ધિ’થી અપ્સરાના નૃત્યાદિથી પણ ચલિત ન થાય એવા ધ્યાન, અનશન, સૂર્યતાપમાં કાયોત્સર્ગ, લૂંટારા જેવા સામે પણ ઉપશમ, ચાલતાં જીવજંતુની રક્ષા, તોફાની હાથી જેવા ઉપદ્રવમાં પણ માર્ગ મૂકી આડા વનસ્પતિ આદિ પર નહિ ચાલવાનું...વગેરે સંયમ દશ્ય જોવાં, એની પ્રાર્થના કરવી. એ સંયમની “દેવં નાગ’=દેવોથી સાચા ભાવે થતી શ્રુતપૂજા જોવી. “લોગો જત્થ૦' સિદ્ધ જિનમતમાં જિનાગમોમાં ‘લોક’=આલોક યાને મતિજ્ઞાનાદિ પાંચ જ્ઞાન આશ્રિત છે એ જોવાનું. તેમજ “જગત' ત્રૈલોક્ય સ્વરૂપ વર્ણિત છે એ જોવું. છેલ્લે “ધમ્મો વઢ ઉ” થી દેઢ પ્રાર્થના-આશંસા કરવાની કે આવા પ્રભાવવંતા જૈનમતની રટણારૂપ શ્રતધર્મ મારે વધો; એ પણ પરવાદી-પર વિકલ્પ ઉપર વિજય દ્વારા વધો-તેમજ ચારિત્રધર્મ પ્રધાન બને એ રીતે એ વધો. | ‘સુઅસ્સે ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગo’–‘ભગવાન'=યશ-મહિમાદિયુક્ત શ્રતના વંદન-પૂજન-સત્કાર-સન્માન નિમિત્તે કાયોત્સર્ગ કરું છું.
| ૪૨