________________
સમUા સાવUણ ય, Bldશ્મchયવયં ડુંd$ 1ષ્ઠT
अन्ते अहोणिसस्स य, तम्हा आवस्सयं नाम ॥ જે કારણથી દિવસ અને રાત્રિના અંતે સાધુ અને શ્રાવકે (પ્રતિક્રમણ)
અવશ્ય કરવા યોગ્ય છે, તેથી આને “આવશ્યક” કહેવાય છે.
आवस्सएण एएण सावओ जइ वि बहुरओ होइ।
दुकखाणमंतकिरिअं, काही अचिरेण कालेण ॥ જો કે શ્રાવક બહુ કર્મરાજવાળો હોય તો પણ આ આવશ્યકથી (કર્મરજને હટાવી)
થોડા જ વખતમાં દુ:ખોનો અંત કરે છે.
जइ जिणमयं पवज्जह ता मा ववहारनिच्छए मुयह । $fubUI વિULL તિર્થં છેolS, BIPUL 3 lcd /
જો જૈન સિદ્ધાન્તને સ્વીકારો છો તો વ્યવહાર અને નિશ્ચયા (બેમાંથી એકેય)ને છોડો નહિ, કેમકે એક (વ્યવહાર)ના વિના શાસનનો ઉચ્છેદ થાય,
અને બીજા (નિશ્ચય)ના વિના તત્ત્વનો ઉચ્છેદ થાય.
of C[ પાયાભાવિહdયોdiાખ્યાત્તિનિરોણો
પરમેન્દ્રિયગયે વા નિશ્ચિત ઉપાયોપિ, ‘૩સાસં ન નિjમ' (Giાવ નિn oથા 990)
ત્યાદionમેન યોગસમાણalorવિવેન
बहुलं तस्य निषिद्धत्वात्। ચિત્તનિરોધ અને શ્રેષ્ઠ ઇન્દ્રિયજયની પ્રત્યે પ્રાણાયામ-શ્વાસરૂંધન આદિ
હઠયોગ કારણભૂત હોવાનો નિયમ પણ નથી, કેમકે ‘ઉસાસં ન નિર્ભઇ' ઇત્યાદિ આગમવચનથી (કાયોત્સર્ગ ધ્યાનમાં શ્વાસને ન રોકે એમ કહીને)
શ્વાસરુંધનનો મોટા ભાગે નિષેધ કર્યો છે, - એ એટલા માટે કે શ્વાસરૂંધન એ યોગસમાધિને વિજ્ઞભૂત છે.
ના Focational Use Only
soul
Gibrary.org
ucation international