Book Title: Pratikraman Sutra Sachitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 117
________________ સમUા સાવUણ ય, Bldશ્મchયવયં ડુંd$ 1ષ્ઠT अन्ते अहोणिसस्स य, तम्हा आवस्सयं नाम ॥ જે કારણથી દિવસ અને રાત્રિના અંતે સાધુ અને શ્રાવકે (પ્રતિક્રમણ) અવશ્ય કરવા યોગ્ય છે, તેથી આને “આવશ્યક” કહેવાય છે. आवस्सएण एएण सावओ जइ वि बहुरओ होइ। दुकखाणमंतकिरिअं, काही अचिरेण कालेण ॥ જો કે શ્રાવક બહુ કર્મરાજવાળો હોય તો પણ આ આવશ્યકથી (કર્મરજને હટાવી) થોડા જ વખતમાં દુ:ખોનો અંત કરે છે. जइ जिणमयं पवज्जह ता मा ववहारनिच्छए मुयह । $fubUI વિULL તિર્થં છેolS, BIPUL 3 lcd / જો જૈન સિદ્ધાન્તને સ્વીકારો છો તો વ્યવહાર અને નિશ્ચયા (બેમાંથી એકેય)ને છોડો નહિ, કેમકે એક (વ્યવહાર)ના વિના શાસનનો ઉચ્છેદ થાય, અને બીજા (નિશ્ચય)ના વિના તત્ત્વનો ઉચ્છેદ થાય. of C[ પાયાભાવિહdયોdiાખ્યાત્તિનિરોણો પરમેન્દ્રિયગયે વા નિશ્ચિત ઉપાયોપિ, ‘૩સાસં ન નિjમ' (Giાવ નિn oથા 990) ત્યાદionમેન યોગસમાણalorવિવેન बहुलं तस्य निषिद्धत्वात्। ચિત્તનિરોધ અને શ્રેષ્ઠ ઇન્દ્રિયજયની પ્રત્યે પ્રાણાયામ-શ્વાસરૂંધન આદિ હઠયોગ કારણભૂત હોવાનો નિયમ પણ નથી, કેમકે ‘ઉસાસં ન નિર્ભઇ' ઇત્યાદિ આગમવચનથી (કાયોત્સર્ગ ધ્યાનમાં શ્વાસને ન રોકે એમ કહીને) શ્વાસરુંધનનો મોટા ભાગે નિષેધ કર્યો છે, - એ એટલા માટે કે શ્વાસરૂંધન એ યોગસમાધિને વિજ્ઞભૂત છે. ના Focational Use Only soul Gibrary.org ucation international

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122 123 124