Book Title: Pratikraman Sutra Sachitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
छक्कायसमारंभे,
પોતાના માટે, પારકા માટે કે બન્નેને માટે છ કાયના જીવોની હિંસાથી યુક્ત પુને ૩૫ પયાવળે ક ને વોસા | (આરંભ અને) સમારંભ કરતા, રાંધતા, રંધાવતા (કે અનુમોદન કરતા) જે अत्तट्ठा य परट्ठा,
કર્મો બાંધ્યા હોય તેની હું નિંદા કરું છું. उभयट्ठा चेव तं निंदे ||७|| पंचण्हमणुब्बयाणं,
પાંચ અણુવ્રતો, ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાત્રતોના (તથા તપ, સંલેખના गुणव्वयाणं च तिण्हमइआरे । અને સમ્યકત્વાદિના) અતિચારો અંગે દિવસ દરમ્યાન બંધાયેલા અશુભ કર્મનું सिक्खाणं च चउण्हं, પ્રતિક્રમણ કરું છું. पडिक्कमे देसिअं सव्वं ८।। पढमे अणुव्वयम्मि,
પ્રથમ અણુવ્રત-સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતને વિષે પાંચ અતિચાર-પ્રમાદવશ थूलग-पाणाइवाय-विरईओ ।
કે રાગાદિ અપ્રશસ્ત ભાવથી आयरियमप्पसत्थे,
૧) માર મારવો, इत्थ पमायप्पसंगेणं ॥९॥
૨) અતિગાઢ બંધન બાંધવા, વ૬-ઉંઘ-વિચ્છેર,
૩) અંગ-ઉપાંગ છેદવા, अइभारे भत्तपाणवुच्छेए ।
૪) અતિભાર મૂકવો અને पढम वयस्सइआरे,
૫) ભોજન-પાણીમાં અંતરાય કરવો. પ્રથમ વ્રતના આ પાંચ અતિચારથી पडिक्कमे देसि सबं ||१०||
દિવસ દરમ્યાન બંધાયેલા અશુભ કર્મનું હું પ્રતિક્રમણ કરું છું. बीए अणुब्बयम्मि,
દ્વિતીય અણુવ્રત-સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રતને વિષે પાંચ અતિચાર-પ્રમાદવશ gરિથના-નિયવચT-
વિમો | કે રાગાદિ અપ્રશસ્ત ભાવથી— आयरियमप्पसत्थे,
૧) ઉતાવળથી કે વગર વિચાર્યું અન્યને દોષિત કહેવા, इत्थ पमायप्पसंगेणं ||११|| ૨) અન્યને ગુપ્ત મંત્રણા કરતા જાણીને આળ ચડાવવું, સંસા-ઉસ્સ-રારે,
૩) સ્વપત્ની (પતિ)ની ગુપ્ત વાત પ્રગટ કરવી, मोसुवएसे अ कूडलेहे अ।
૪) ખોટો ઉપદેશ કે સલાહ આપવા, તથા बीयवयस्स-इआरे,
૫) ખોટું લખાણ કરવું. બીજા વ્રતના આ પાંચ અતિચારના કારણે દિવસ पडिक्कमे देसि सव्वं ।।१२।। દરમ્યાન બંધાયેલા અશુભ કર્મની હું શુદ્ધિ કરું છું. तइए अणुव्वयम्मि,
તૃતીય અણુવ્રત-સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતને વિષે પાંચ અતિચાર-પ્રમાદેવશ थूलग-परदबहरण-विरईओ । કે રાગાદિ અપ્રશસ્ત ભાવથીआयरियमप्पसत्थे,
૧) ચોરે લાવેલી વસ્તુ સ્વીકારવી, इत्थ पमायप्पसंगेणं ||१३|| ૨) ચોરને ઉત્તેજન આપવું, તેનાદ્ય-પૂજો,
૩) માલમાં ભેળસેળ કરવી, तप्पडिरुवे विरूद्धगमणे अ । ૪) રાજ્યના કાયદાઓથી વિરૂદ્ધ વર્તવું, તથા कूडतुल-कूडमाणे,
૫) ખોટા તોલ-માપનો ઉપયોગ કરવો. આ અતિચારોથી દિવસ દરમ્યાન पडिक्कमे देसि सव्वं ।।१४।। બંધાયેલ અશુભ કર્મનું પ્રતિક્રમણ કરું છું.' चउत्थे अणुब्बयम्मि,
ચતુર્થ અણુવ્રત-સ્વદારા સંતોષ-પરસ્ત્રીગમન વિરમણ વ્રત અંગે પાંચ અતિચારनिच्चं परदारगमणविरईओ।
પ્રમાદવશ કે રાગાદિ અપ્રશસ્ત ભાવથી आयरियमप्पसत्थे,
૧) વ્રતને મલિન કરે તેમ કુંવારી કન્યા, વિધવા આદિ સાથે, તથા इत्थ पमायप्पसंगेणं ||१५||
(અનુસંધાન પૃ. ૮૫ પર)
al Education Intern
al
ugo
e Only

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124