Book Title: Pratikraman Sutra Sachitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 56
________________ સિદ્ધાણં બુદ્ધાણં માં ગાથા - ૨ ‘જો દેવાણ વિ' जो देवाण वि देवो, (અર્થ-) જે દેવોના પણ દેવ છે, જેમને અંજલિ જોડેલા દેવો નમસ્કાર કરે છે, એ जं देवा पंजली नमसंति । ઇન્દ્રોથી પૂજાયેલા મહાવીર સ્વામીને શિર નમાવી વંદના કરું છું. [અહીં ‘દેવોના तं देवदेवमहियं, ય દેવ' એટલે (૧) દેવતાઓના પણ પૂજ્ય નેતા, તો મનુષ્યોને પૂજ્ય હોવાનું તો सिरसा वंदे महावीरं || પૂછવું જ શું ?] (૨) મિથ્થા દેવોથી ય ઊંચા સાચા મહાદેવ, દેવાધિદેવ. (ચિત્રસમજ-) અહીં શ્રી મહાવીર પ્રભુને વંદના કરવી છે. સામેના ચિત્ર મુજબ, એકેક લીટી બોલતાં તે તે દૃશ્ય કલ્પનાથી નજર સામે લાવવાનું. (૧) ‘જો દેવા’ વખતે, સામે દૂરમાં આપણી જમણી બાજુથી ગુણગાન-નમન કરતા જઘન્યથી ક્રોડ દેવોના મોખરે નેતા - શ્રી મહાવીર પ્રભુ આવી રહ્યા દેખવાના. ૨) “જે દેવા’ વખતે, સામે દુર આકાશમાં આપણી ડાબી બાજુથી હાથ જોડી નમસ્કાર કરતા દેવ ઉતરી રહ્યા દેખાય. ૩) ‘ત દેવદેવ’ વખતે પ્રભુની બે બાજુ ચામર ઢાળતા ઇંદ્રથી પ્રભુ પૂજાતા દેખાય. ૪) ‘સિરસા’ વખતે આવા મહાવીર પ્રભુને જોતાં એમના ચરણે આપણે માથું નમાવી વંદન કરીએ. (ચિત્રમાં પદોના અર્થ પૂરતું બતાવ્યું છે, પણ આપણે પ્રભુની પાછળ હજારો સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાનો પરિવાર, આગળ ઊંચો ધર્મધ્વજ, તથા ‘નમુત્થણ... ભગવંતાણં' પદચિત્ર (પૃ. ૨૦) મુજબ ઊંચે દેવદુંદુભિ, પંખી પ્રદક્ષિણા, નીચે ઝાડ નમતા, વગેરે જોવાનું. દેવસિઅ આલોઉં સત્ર इच्छाकारेण संदिसह भगवन् ! (અર્થ-) હે ભગવન્ ! આપની ઇચ્છાથી મને આદેશ આપો કે હું વસિષ માનોઉં ? મનોનિ | દિવસે લાગેલા અતિચાર પ્રકાશિત કરું ? (ગુરુ કહે, ‘પ્રકાશ’ શિષ્ય जो मे देवसिओ अइयारो कओ કહે) આદેશ સ્વીકારું છું, હું પ્રકાશન કરું છું. જે બે દિવસ સંબંધી काइओ-वाइओ-माणसिओ અતિચાર=દોષસમૂહ સેવ્યો, કાયિક-વાચિક-માનસિક, ૩સુરો-૩ન્મનો સર્વપ્નો-૩મવાન્ગો ઉત્સુત્ર- ઉન્માર્ગ, અકથ્ય-અકરણીય, दुज्झाओ-दुविचिंतिओ अणायारो દુર્ગાનરૂપ દુશ્ચિતનરૂપ, અનાચારરૂપअणिच्छिअव्वो असावगपाउग्गो અનિચ્છનીય, શ્રાવકને માટે સર્વથા અનુચિત, નાખે-વંસને-ચરિત્તારિત્તે -TIFIણ જ્ઞાનના વિષયમાં, દર્શનના દેશવિરતિના શ્રત (મયાદિજ્ઞાન)ના, तिण्हं गुत्तीणं चउण्हं कसायाणं સામાયિક (સમ્યક્ત સામા, ચારિત્રસામા)ના पंचण्ह-मणुब्बयाणं तिण्हं गुणव्बयाणं વિષયમાં (જે કોઇ અતિચાર કર્યો) ૩ ગુપ્તિઓનું, ૪ કષાયોનું चउण्हं सिक्खावयाणं ૫ અણુવ્રતોનું, ૩ ગુણવ્રતોનું, ૪ શિક્ષાત્રતોનું, बारसविहस्स सावगधम्मस्स ૧૨ પ્રકારના શ્રાવક ધર્મનું जं खंडियं, जं विराहियं જે અંશે ખંડયું, જે સર્વથા વિરાધ્યું तस्स मिच्छामि दुक्कडं તત્સંબંધી મારું દુષ્કૃત મિથ્યા થાઓ. (સમજ-) આ સત્રમાં ‘દેવસિઅં’ ‘દેવસિઓ’ સાંજના પ્રતિક્રમણ માટે છે. સવાર માટે ‘રાઇ’ ‘રાઇઓ’ બોલાય. અતિચાર પદો બોલતાં દિવસે-રાત્રે સેવેલા દોષ મનમાં લાવવાના. અતિચારોના બે વિભાગ છે. ૧) “જો મે દેવસિઓ’થી ‘સુએ સામાઇએ’ સુધી. ૨) ‘તિહં ગુત્તીર્ણ” થી “જે વિરાહિઅં’ સુધી આ બંનેનો સંબંધ ‘તસ્સ મિચ્છામિ દુક્કડ' સાથે છે. અર્થાત્ ૧) જે મેં દેવસિક અતિચાર કાયિક...શ્રુત સામાયિક સંબંધી કર્યા અને ૨) ચારિત્ર સામાયિકમાં ત્રણ ગુપ્તિનું... શ્રાવક ધર્મનું જે કાંઇ મેં ખંડ્યું-વિરાધ્યું, તસ્સ મિચ્છામિ દુક્કડું' તત્સંબંધી મારું દુષ્કૃત મિથ્યા થાઓ, એની મને ધૃણા-સંતાપ થાય છે. આમાં પણ ૧લા વિભાગમાં છેડે ‘નાણે દંસણ'...એ પાંચ પદ એના દરેકની સાથે (અર્થાત્ જ્ઞાન સાથે, દર્શન સાથે...) કાયિક-વાચિકમાનસિક ઉત્સુત્ર-ઉન્માર્ગ વગેરે ઠેઠ અસાવગપાઉંગો સુધીના બધા અતિચાર પદ જોડી દરેકના આ અતિચારો સ્મરીને એનું મિથ્યાદુષ્કૃત દેવાનું છે.

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124