Book Title: Pratikraman Sutra Sachitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 58
________________ | सिवाए सो गाथा - 'Uो वि' इक्को वि नमुक्कारो, जिणवर वसहस्स वद्धमाणस्स | संसारसागराओ, तारेइ नरं व नारिं वा ।। अर्थ - [814 (3AMult)मा प्रधान वर्धमान स्वामी (७२५) એક પણ (સામર્થ્ય યોગનો) નમસ્કાર નર યા નારીને સંસારસાગરથી તારી દે છે. (ચિત્રસમજ)- આ ગાથા બોલતાં, ચિત્ર મુજબ નીચે સુવર્ણકમળ પર કેવળજ્ઞાની મહર્ષિઓને ‘જિનવર' તરીકે દેખવાના (नि= रागद्वेषने जितना अधिशानी बगेरे, अभी १२'= श्रेष्ठ, ते णशानी). मना 6५२ निव२ वृषभ (श्रेष्ठ - प्रधान) મહાવીર સ્વામીને અષ્ટ પ્રાતિહાર્ય યુક્ત અને દેવ-દેવેન્દ્રથી પૂજાતા તથા પાછળ હજારો સાધુ સાધ્વીથી પરિવરેલા જોવાના. પ્રભુની બે બાજુ નરસાધુ નારીસાધ્વી સામર્થ્ય યોગનો નમસ્કાર કરતા ક્ષપકશ્રેણી-કેવળજ્ઞાન પામવા દ્વારા ઊંચે મોક્ષ પામેલા દેખાય. નમસ્કારાદિ કોઇ પણ સાધનાનો ધર્મયોગ ત્રણ કક્ષાનો હોય. (૧) પહેલો ઇચ્છાયોગની કક્ષાનો, જેમાં નમસ્કારાદિ નિરાશસભાવે કરવાની માત્ર ઇચ્છા બળવાન હોય, બાકી સાધના વિધિવિધાનમાં કાળાદિની ખામીવાળી અને નિદ્રાવિકથાદિ પ્રમાદવાળી ચાલતી હોય. ૨) બીજી કક્ષાનો યોગ ‘શાસ્ત્રયોગ' છે. એમાં ચારિત્રભાવ સાથે તીવ્ર શ્રદ્ધા સંવેદન હોય અને બરાબર શાસ્ત્રોક્ત વિધિવિધાનનું પાલન તથા અપ્રમાદ હોય. ૩) ત્રીજી કક્ષા સામર્થ્યયોગની એમાં ૮મા ગુણસ્થાનકનું અપૂર્વ સામર્થ્ય પ્રગટી અપૂર્વ સ્થિતિઘાતાદિ પાંચ અપૂર્વકરણ કરવામાં આવે. એથી અવશ્ય અંતર્મુહૂર્તમાં ક્ષપકશ્રેણિ માંડી ઘાતકર્મ નાશ કરી કેવળજ્ઞાન પમાય. માટે અહીં આવા સામર્થ્યયોગની કક્ષાના એક નમસ્કારને તારનારો કહ્યો. AUG GIRL सूथ पहेले.uulduld (१.८ पापस्थान) सूथ सात लाख पृथ्वीकाय, सात लाख अप्काय, पहेले प्राणातिपात बीजे मृषावाद सात लाख तेउकाय, सात लाख वाऊकाय, त्रीजे अदत्तादान चोथे मैथून दस लाख प्रत्येक वनस्पतिकाय, पांचमे परिग्रह छट्टे क्रोध चौद लाख साधारण वनस्पतिकाय, सातमे मान आठमे माया बे लाख बेइंद्रिय, बे लाख तेइंद्रिय, नवमे लोभ दसमे राग बे लाख चउरिंद्रिय, चार लाख देवता, अगियारमे द्वेष बारमे कलह चार लाख नारकी, तेरमे अभ्याख्यान चौदमे पैशुन्य चार लाख तिर्यंच पंचेन्द्रिय पंदरमे रतिअरति सोलमे परपरिवाद चौद लाख मनुष्य सत्तरमे मायामृषावाद अढारमे मिथ्यात्वशल्य एवंकारे चोराशी लाख जीवयोनिमाहे ए अढार पापस्थानकमाहे मारे जीवे जे कोइ पाप मारे जीवे जे कोइ जीव हण्यो होय, सेव्यु होय, सेवराव्यु होय, सेवता प्रत्ये अनुमोद्यु हणाव्यो होय, हणता प्रत्ये अनुमोद्यो होय ते होय ते सवि हु मन वचन कायाए करी मिच्छामि सवि हु मन-वचन-कायाए करी मिच्छामि दुक्कडं || दुक्कडं । FOCHTE esdal Use Only

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124