________________
====
= w
w
=== =
w
ww
== ========= ==== = == = ===== = wwwsexdows todos os asowawcascoodbadachadondoo
આ દોષ નિવારવા એમ કહેવામાં આવે છે કે શિષ્ટ એટલે વેલામાTયુપત્તા નહિ, કિન્તુ ફલ સાધનતા-અંશમાં ભ્રાન્તિશૂન્ય. જેને સ્વર્ગાદિ ફળના સાધનભૂત યજ્ઞાદિમાં કોઈ ભ્રાન્તિ ન હોય તે શિષ્ટ. આ વ્યાખ્યા મુજબ પેલો બ્રાન્ત પુરુષ શિષ્ટ નહિ કહેવાય. એટલે તેના યજ્ઞમાં શિષ્ટાચારવિષયત્વ જશે જ નહિ. એથી વ્યભિચાર નહિ આવે. પણ હવે નવી આપત્તિ આવી. તે આપત્તિ જોતાં પહેલાં આપણે સાધ્યસફળત્વ એટલે શું ? તે વિચારી લઈએ.
ભયાનક અનિષ્ટના અનુબંધ પડે તેવું ફળ જે પ્રવૃત્તિ કરવાથી આવે તે પ્રવૃત્તિ સફળ (ફળવાળી) છતાં વસ્તુતઃ સફળ ન કહેવાય. એટલે સર્વ વર્તાવનિષ્ટનનુવત્નિ(39)નત્વમ્ એમ જ અર્થ કરવો પડે. હવે પેલી આપત્તિ જોઈએ.
જે ભ્રાન્તિ વિનાનો શિષ્ટ પુરુષ યેનયાગ કરે છે તેના યેનયાગમાં શિષ્ટાચાર| વિષયત્વ તો છે, પણ ત્યાં હમણાં જ કહ્યું તેવું સફલત્વ તો નથી, કેમકે શ્યનયાગની હિંસાથી તો નરકના ભયાનક ફળનો અનુબંધ પડવાનો છે. આમ થવાથી હેતુ જશે અને
સાધ્ય ન જતાં વ્યભિચાર દોષની આપત્તિ આવી. આ આપત્તિ દૂર કરવા માટે |િ વિત’ પર મૂક્યું. અવિવ એટલે બલવરનિષ્ટનો અનનુબંધિ, અર્થાત્ | બલવદનિષ્ટનો અનનુબંધિ જે શિષ્ટાચાર, તેનું વિષયત્વ તે હેતુ બન્યો. શ્યનયાગમાં આ હેતુ હવે જશે જ નહિ, કેમકે તે તો નરકરૂપ બલવદનિષ્ટનો અનુબંધિ શિષ્ટાચાર છે. (હેતુ જાય અને સાધ્ય ન જાય તો ત્યાં વ્યભિચાર દોષ આવે. હવે તો હેતુ પણ નથી જતો એટલે વ્યભિચાર દોષ રહ્યો નહિ.).
અહીં અવિગીતશિષ્ટાચારવિષયત્વ હેતુનું પદકૃત્ય પૂર્ણ થાય છે.
હવે આ હેતુથી મંગલમાં સફળત્વ સિદ્ધ થાય છે એટલે નાસ્તિકનું પહેલું અનુમાન ત્નિ ન વર્તવ્ય નિષ્પન્નત્થાત્ એ ઊડી જાય છે, કેમકે તેની સામે આ અનુમાન ઊભું થયું કે મન્ત્ર ર્તવ્ય સહસ્ત્રવાન્ા मुक्तावली : इत्थं च यत्र मङ्गलं न दृश्यते तत्रापि जन्मान्तरीयं तत् कल्प्यते ।
यत्र च सत्यपि मङ्गले समाप्तिर्न दृश्यते तत्र बलवत्तरो विजो विघ्नप्राचुर्यं वा | बोध्यम् । प्रचुरस्यैवाऽस्य बलवत्तरविघ्ननिवारणे कारणत्वम् । (वा ५६ महीने | વિપ્નપ્રાચર્યમાં પોતાની અરૂચિ બતાવી.)
Grશ્વાસ
જ ન્યાયસિદ્ધાનમુક્તાવલી ભાગ-૧૦ (૧૪)
હોય