Book Title: Narendra Nauka
Author(s): Vidyutprabhashreeji
Publisher: Suthari Jain Sangh
View full book text
________________
જિન સ્તવનો
EF (૨૮) સજઝાય ,
(રાગ - ભીમપલાશ) કો નવિ શરણં કો નવિ શરણે, મરતાં કુણને પ્રાણી રે બ્રહ્મદત્ત મરતાં નવિ રાખ્યો, જસ હય ગય બહુ રાણી રે. કો. માતપિતાદિક ટગટગ જોતાં, યમ લે જનને તાણી રે મરણ થકી સુરપતિ નવિ છૂટે, નવિ છૂટે ઈંદ્રાણી રે. કો. જસ હય ગય રથ કોડે વિદ્યાધર, નિત્ય રહે રાણા રાય રે બહુ ઉપાય તે જીવન કાજે, કરતાં અશરણ જાય રે. કો. મરણ ભીતિથી કદાપિ જીવો. જો પેસે પાયાલે રે ગિરિદર વન અંબુધિમાં જાવે, વો ભી હરીએ કાલો રે. કો. અષ્ટાપદ જેણે બલે ઉપાડ્યો, સો દશમુખ સંહરીઓ રે ધર્મ વિના કો જગ નવિ તરીઓ, પાપે કો નવિ તરીઓ રે. કો. અશરણ અનાથ જીવણ જીવન, શાંતિકુમાર જગ જાણો રે પારેવો જેણે શરણે રાખ્યો, મુનિ તમ ચરિત વખાણો રે. કો. મેઘકુમાર જીવ ગજરાજે, સસલો શરણે રાખ્યો રે વીર પાસ જેણે ભવભય કચરો, તપ સંયમ શું કાઢ્યો રે. કો. મત્સ્ય પરે રોગે તરફડતાં, કહો કિણે નવિ સુખી કરીયો રે અશરણ અનાથ ભાવના ભરીયો, અનાથી મુનિ નિસરીયો રે. કો.
પપપ
-
-

Page Navigation
1 ... 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642