________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા પાંચ પ્રકારના સ્વાધ્યાય
૧ વાચના, ૨ પૃચ્છના, ૩ પરાવર્તના, ૪ અનુપ્રેક્ષા, ૫ ધર્મકથા.
મૈં સંયમના સત્તર ભેદ કહે છે ;
પાંચ આશ્રવને રોકે; પાંચ ઇંદ્રિયને રોકે, ત્રણ દંડને ઓસરે, ચાર કષાયને જીતે.
ચાર નિક્ષેપા કહે છે
૧ નામનિક્ષેપો-તે ચોવીસ ભગવાનનાં નામ લેવા, ૨ સ્થાપનાનિક્ષેપો-તે જૈનપ્રતિમા બેઠા છે તે જાણવો. ૩ દ્રવ્ય નિક્ષેપો-તે શ્રેણિક મહારાજ નરકમાં છે તે. ૪ ભાવનિક્ષેપો તે સમવસરણમાં ભગવાન બેઠા હોય તે.
પાંચ ક્ષમાના નામ કહે છે
૧ ઉપકાર ક્ષમા, ૨ અપકાર ક્ષમા, ૩ વિપાક ક્ષમા, ૪ વચન ક્ષમા, ૫ ધર્મ ક્ષમા તે ગજસુકુમારવત્
ચાર અનુષ્ઠાનના નામ કહે છે
૧ પ્રીતિઅનુષ્ઠાન, ૨ ભકિતઅનુષ્ઠાન, ૩ વચનઅનુષ્ઠાન, ૪ અસંગ અનુષ્ઠાન.
હવે આઠ દયાના નામ કહે છે
૧ દ્રવ્યદયા, ૨ ભાવદયા, ૩ સ્વદયા, ૪ પરદા, પ સ્વરૂપદયા, ૬ અનુબંધદયા, ૭ વ્યવહારદયા, ૮ નિશ્ચયદયા.
:: હવે ત્રણ સમકિતના નામ કહે છે
૧ ઉપશમ સમિત ૨ ક્ષાયક સમકિત, ૩ ક્ષયોપશમ સમકિત. (તેમની સ્થિતિ કહે છે.) ૧ ઉપશમ સમકિતની સ્થિતિ
૫૮૮