Book Title: Munipati Charitram
Author(s): Sanyamsagar
Publisher: Simandhar Swami Jin Mandir Khatu

View full book text
Previous | Next

Page 178
________________ શ્રી મુનિપતિ ચરિત્રમ્ 165 કહ્યુંઃ “હે શેઠ ! પહેલાં તમે મને પાંજરામાંથી બહાર કાઢે. “પછી હું તમને બધી વાત વિસ્તારથી જણાવું.” શેઠે પોપટને બહાર કાઢ એ તે પટે ઊડીને ઘરના આંગણાના ઝાડ ઉપર બેસીને શેઠને બધી વાત જણાવી. તેથી દૂભાઈ ગયેલા શેઠે પોતાની પત્નીનું આ બધું ખરાબ આચરણ જાણીને સંસાર ઉપરથી વૈરાગ્ય પામીને ગુણસુંદરસૂરિ આચાર્ય ભગવંત પાસે જઈને દીક્ષા લીધી. પિોપટ પણ પિતાના શાપને સમય પુરો કરીને ફરી દેવપણું પામી ધરણેન્દ્રની સભામાં ગયે. . - હવે તે મુનિ પણ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી ચુક્ત શાસ્ત્રના અધ્યયનમાં જ તન્મય થઈને અનેક પ્રકારના તપના પ્રભાવથી, અનેક લબ્ધિઓને પ્રાપ્ત કરી એમ અનેક લબ્ધિવાળે તે મુનિ ભવ્ય જીને પ્રતિબંધ કરતા પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા. હવે તે દુષ્ટા ભદ્રા શેઠાણ અને તાપસ લકથી કરાતી નિંદાના ભયથી રાજગૃહ નગરમાંથી નીકળી દરેક સ્થાને કોથી નિંદા પામતા પામતા બ્રમણ કરતા કેટલેક દિવસે અનુક્રમે ચંપાનગરીમાં પહોંચ્યા. ત્યાં કેઈક પાડાના પાળના ખૂણે એક ઝુંપડી બનાવીને તે બંને રહેવા લાગ્યા. , . . . ભદ્રા ત્યાં બીજાનાં ઘરનું પાણી ભરવું, લાકડાં લાવવાં, ખાંડવું, દળવું વિગેરે કામ કરી આજીવિકા ચલાવે છે. તાપસ પણ કઈક ધનવાનને ઘેર ખેતીનું કામ કરે છે.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222