Book Title: Munipati Charitram
Author(s): Sanyamsagar
Publisher: Simandhar Swami Jin Mandir Khatu
Catalog link: https://jainqq.org/explore/036455/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નિકોષ મુનિ ? મુનિ સંયમસાગર, Jun Gun Aaradhak Trust Page #2 -------------------------------------------------------------------------- ________________ 5-2020 મત મારા પરમ પૂજય પિતાશ્રી સ્વ. કરચંદ ચુનીલાલ મારા પરમ પૂજય કાકાશ્રી સ્વ. ડાહ્યાભાઈ ચૂનીલાલ સ્વ. શનાભાઈ ચૂનીલાલ જત તેમજ - અમારા સમગ્ર કુટુંબની ઈચ્છાને માન આપીને પરમ પૂજ્ય સ્વ. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત નથી માનનીય શ્રી કૈલાસસાગર સૂરિશ્વરજી મ. સા.નો સરૂપ દીક્ષા સમારોહ આજથી 46 વર્ષ પૂર્વે અરિહંદાદાની અસીમ ભા કૃપા વડે અમારા દલાલ મેન્શનવાળા નિવાસસ્થાને કંચ (હાલમાં રસિલા ભુવન, પાલડી) ઉજવાયે હતો. તેની સુમંગલ સ્મૃતિમાં આ ગ્રંથ પરમ પૂજ્ય આચાર્ય ભગવંતને એવી મંગલ કામના સાથે અર્પણ કરીએ છીએ કે આ ગ્રંથ “જેન જયંતિ શાસનમની આરાધના અને સેવા સમર્પણમાં નિમિત્તિરૂ૫ - બની રહે એવી અભ્યર્થના સાથે.. * નરેન્દ્રભાઈ સકરચંદ તથા સમગ્ર કુટુંબ પરિવાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #3 -------------------------------------------------------------------------- ________________ * નિરવ મુનિ કારતક સુદ એકમ વિ. સંવત 2041 2000 નકલ, Serving JinShasan i Si 210 + 12 પૃષ્ઠ gyan2.. bat.h.org પ્રકાશક શ્રી સીમન્દર સ્વામિ જિન મંદિર ખાતુ, મહેસાણા. ( 1 કિંમત 10-00 પદ્મ પ્રિન્ટર્સ અમદાવાદ, ફેન : 25446 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #4 -------------------------------------------------------------------------- ________________ સ - મારા જીવનરૂપી ઉદ્યાનને નવપલ્લવિત કરનાર પરમ તારક ગુરુદેવ શ્રીશ્રીશ્રી 1008 શ્રીમદ્ કલાસસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ! - આપશ્રીએ મારા ઉપર અમદષ્ટિ વરસાવી મારા જીવનને નવપલ્લવિત કર્યા છે. - મારા આત્મારૂપી બાગમાં વ્રતારોપણ રૂપી બીજારોપણ તથા વાણીરૂપી પાણીનું સિંચન કરી મારા જીવનને અંશતઃ પણ મુનિભાવ અને મેહજિત રૂપ બનાવી અનહદ ઉપકાર કર્યો છે. - આપના મારા ઉપર થયેલા આ અનહદ પર તે ઉપકારને બદલે વાળી શકવા તે હું સમર્થ નથી જ છતાં યત્કિંચિત્ ત્રણમુક્ત થવાના પ્રયાસરૂપ આ ગ્રંથ આપના કરકમળમાં વિનમ્રભાવે છે સમ––ણ કરી મારા આત્માની યતિકંચતું કૃતાર્થતા અનુભવું છું. લિ. - આપને ચરણકિંકર સંયમસાગરની કેટિશઃ વંદન, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #5 -------------------------------------------------------------------------- ________________ –શ્રીરતું- . . . * આ ગ્રંથની વિશિષ્ટતા વિવિધ રસથાળથી ભરપૂર આ પ્રતને સરળ ગુજરાતી ભાષામાં મૂકવા માટે વિદ્વન્માન્ય પરમારાથ્યપાદ પરમપૂજ્ય આચાર્ય શ્રીમત્ કૈલાસસાગર સૂરિશ્વરજી મહારાજ સાહેબના સં. 2042. પાલી (રાજસ્થાન)ના ચાતુર્માસ વખતે તેઓશ્રીના શિષ્ય પરમ પૂજ્ય સંયમસાગરજી (સંયમના સમુદ્ર) મહારાજ સાહેબે સંયમની સાધના માટે જાણે અંતરમાંથી અપૂર્વ પ્રેરણા જ ન પ્રાપ્ત કરી હોય તેમ આ પ્રતને સહુ રસપૂર્વક વાંચી શકે અને વ્યાખ્યાનમાં પણ ઉપયોગમાં લઈ શકે એ દષ્ટિ સામે રાખી આ સુંદર ચરિત્રનો ગુજરાતી અનુવાદ તૈયાર કરી પુસ્તક રૂપે છાપવાની * પ્રેરણું આપી આબાલગોપાલમાં ઘણે ઉપકાર કર્યો છે. આ પુસ્તકમાં આવેલા રસને આનંદ તેને વાંચવાથી જ મળી શકે જેથી સુજ્ઞજનેને ખાસ વાંચવા વિનંતિ. લિ. , પંડીતશ્રી લહેરચંદ કેસરીચંદ સંઘવી . . . અમદાવાદ, ઠે. ઢાલગરવાડ, જેનચાલી : છબીલદાસ કેશરીચંદ સંઘવી (શેઠશ્રી કેશવલાલ બુલાખીદાસ સંચાલિત શ્રી ભઠ્ઠીબાઈ સ્યાદ્વાદ સંસ્કૃત પ્રાકૃત પાઠશાળાના પ્રાધાનાધ્યાપક) દાદાસાહેબની પળ–ખંભાત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #6 -------------------------------------------------------------------------- ________________ $ પ. પૂ. ગુરુદેવ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ કૈલાસસાગરસૂરીશ્વરજીના ચરણ કમલેમાં કટીશઃ કેટી વાર વંદના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #7 -------------------------------------------------------------------------- ________________ સ્વ. સાકરચંદ ચુનીલાલ શાહ (વિજાપુરવાળા) : : જ . : 9 , ક * : કે ક , , ti કિરી છે છે.. . : " * સ્વર્ગવાસ : 24-5-1959 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #8 -------------------------------------------------------------------------- ________________ સ્વ. વિમળાબેન સકરચંદ શાહ * *, . *, , , . કર્ક : , . , . . * : - * *** '+" * : R : જન્મ : વિ. સં. 1968 આસે સુદ-૧૫ સ્વર્ગવાસ : વિ. સં. 2024 ચૈત્ર વદ-૮ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #9 -------------------------------------------------------------------------- ________________ રાજાએ વિચાર્યું કે–મારા પૂર્વજે માથામાં પેળો વાળ આવતાં પહેલાં જ સંયમ સ્વીકારી આત્મસાધના કરતા હતા હું કે પ્રમાદી-અભાગી કે હજુ સુધી સંસારના ભેગવિલાસમાં રગદોળાઈ રહ્યો છું. ' આમ ખૂબ ખૂબ આત્મચિંતન કરી સાંસારિક ભાગવિલાસને તિલાંજલિ આપી રાજ પાટ છેડી દઈ પુત્રને રાજ્ય સેંપી ચારિત્ર લઈ આત્મ સાધના કરવા નીકળી પડ્યા. એક વખત આત્મસાધના માટે કાર્યોત્સર્ગ ધ્યાનમાં લીન બનેલા હતા તેવા સંજોગોમાં અગ્નિના તણખા ઉડવાથી તેમનું શરીર દાઝી ગયું. તેથી ગોવાળીયાઓએ ખબર આપતાં તે નગર માં રહેલાં + કુંચિક નામના શ્રાવક શેઠે ગામમાં લાવી ત્યાં રહેલા બીજા મુનિઓ પાસે અચંકારી ભટ્ટ! ને ત્યાંથી લક્ષપાક તેલ વહોરી લાવી તેનું વિલેપન કરાવી મુનિને સાજા કર્યા. ત્યારપછી તે મુનિપતિ કુંચિક શેઠના આગ્રહથી કુંચિક શેઠને ત્યાં ચાતુર્માસ રહ્યા. ત્યાં તેમના ઉપર કુંચિક શેઠે પોતાના ઘરની ચેરીને આરોપ મૂકયે. + આખાય નગરના ધર્મસ્થાનકેની ચાવીઓ શેઠના ઘેર રહેતી હોવાથી તે શેઠ કુંચિક શેઠ તરીકે પ્રસિદ્ધિને પામ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #10 -------------------------------------------------------------------------- ________________ તો પણ મુનિ ઉગ ન પામતાં સમતાભાવમાં રહ્યા તે સંબંધમાં તે બંને–મુનિ તથા શેઠને જુદી જુદી રીતે એક બીજાને સમજાવતાં દૃષ્ટાંતે પરસ્પર કહ્યાં તેમાં એક દૃષ્ટાંત શેઠે છે, તેના ઉપર સમજણ આપતું બીજું મુનિએ, એમ 18 દૃષ્ટાંત આપ્યાં. આમ પરસ્પર વાર્તાલાપરૂપે આપેલાં મુખ્ય 18 દૃષ્ટાંતે વાંચકને અતિરસતરબળ રાખવા સાથે વૈરાગ્યરસનું પોષણ મળે તેવાં આપેલાં હોવાથી ચરિત્ર અતિરસિક બન્યું છે. એ એનાં રચયિતાની ખૂબી છે. આ દૃષ્ટાંતે રૂપે થયેલા વાર્તાલાપ પછી મુનિ નિષ્કલંક બન્યાં અને કુંચિક શેઠે પણ વૈરાગ્ય પામી ચારિત્ર લીધું અને ગામેગામ વિહાર કરતાં નિરતિચાર ચારિત્ર પાળી અંતે સમાધિપૂર્વક કાળધર્મ પામી પહેલા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા ત્યાંથી મહાવિદેહમાં ઉત્પન્ન થઈ મોક્ષપદને પામશે. - મુનિ પતિ મુનિનું ચરિત્ર અદ્દભૂત હોઈ અવશ્ય વાંચવા ગ્ય છે અને તેમાં આવતાં દષ્ટાંતે ઘણાં જ રસિક અને અસરકારક હોવાથી ચરિત્ર નાનું હોવા છતાં અતિરસમય બન્યું છે. જે વાંચશે તે જરૂર વૈરાગ્ય પામશે. આ ગ્રંથ અંગે જુદા જુદા કર્તાની ત્રણ હસ્તપ્રતો =શ્રી કમલસૂરિ જ્ઞાન ભંડાર–અમર જૈનશાળા-ટેકરી ખંભા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #11 -------------------------------------------------------------------------- ________________ - તના ભંડારમાંથી તેમના સૌજન્યથી મળતાં તેને પણ - કેટલેક અધાર લેવામાં આવેલ છે તે બદલ તેમના wણ છીએ. આ સંબંધમાં એક બીજી વાત પણ ટાંકવી જરૂરી માનીએ છીએ– શ્રી જ બૂકવિએ વિક્રમસંવત્ 1025 માં સંસ્કૃત ' ભાષામાં શ્રી મણિ પતિ ચરિત્ર રચ્યું છે તેનું સંશોધન પંડિત પ્રવરશ્રી ભગવાનદાસ હરખચંદ પાસે પરમ પૂજ્ય આચાર્ય ભ. શ્રીમન્નીતિ સૂરીશ્વરજી મહારાજ સાહેબે કરાવી તેઓશ્રીની પ્રેરણાથી વિકમસંવત્ ૧૯૭૮માં શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથમાળા-અમદાવાદ તરફથી શ્રી ચુનીલાલ દોલતરામની સહાયથી બહાર પાડેલ. - - આ મણિપતિચરિત્ર-પ્રસ્તુત મુનિ પતિચરિત્ર રૂપે જ છે અને વિસ્તારથી છે. શ્રી મુનિ પતિ ચરિત્રના કર્તા જુદા જુદા મહાપુરુષે છે. તેને ટુંક ખ્યાલ નીચે પ્રમાણે છે— 1. ઉપરોક્ત મણિપતિ ચરિત્રરૂપે 2. આચાર્ય ભગવંત શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબે વિક્રમસંવત ૧૧૭રમાં પ્રાકૃત ભાષામાં પદ્યમય રચેલ છે અને તે અતિસંક્ષિસ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #12 -------------------------------------------------------------------------- ________________ 3 પ્રાકૃત ચરિત્રના અનુવાદરૂપે કેઈક આચાર્યે સંસ્કૃતમાં ગદ્યમાં રચેલ છે. 4. પ્રાસંગિક જુદી જુદી કથાઓના સંગ્રહરૂપે વિસ્તારથી સંસ્કૃત ભાષામાં ગદ્યબંધ વડે કેઈક આચાર્યે રચેલ છે. જેનું પંડિતશ્રી હીરાલાલ હંસરાજ જામનગરવાળાએ પ્રકારાન કરેલ છે અને મારા ખ્યાલ પ્રમાણે તેની જ બીજી આવૃત્તિ-સંશોધન કરી પ. પૂ. પંન્યાસ શ્રી રત્નાકર વિજયજી મ. સા. એ પ્રકાશિત કરેલ છે. આ બધો ખ્યાલ આપવામાં કે નેધ લખવામાં કાંઈ શાસ્ત્રવિરુદ્ધ લખાઈ જવામાં દેષ રહ્યો હોય તે બમારે છે અને સાર સાર હોય તે પ્રેરણું આપનાર મહાપુરુષને છે, મુનિ શિવસાગર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #13 -------------------------------------------------------------------------- ________________ >> ૐ મ નમ : શ્રી મોહજિત ચરિત્ર અંગે અંશત: એ આગમધર વિદ્વાનોને ધન્ય છેકે - કષદ અને તાપની કસેટીએ થયેલ શુદ્ધ સુવર્ણરૂપ આગમવાણીને ભાજનહિતાર્થે સરળ અને સુસંગત અર્થમાં ઉતારી આપી છે. વર્તમાનયુગમાં ભવચકપુરની પળે પળે ઝગડાએ ઘર ઘાલ્યું છે માનવીને ચારે તરફથી ક્રોધ-માન-માયા-લોભની ભૂતાવળ વળગી છે ' . . એને દ્રવ્ય મેળવવાથી શાંતિને શ્વાસ મળતું નથી” કીર્નિનાં કોટડાંમાંથી શાંતિનો અવાજ સરખેએ આવતો નથી.' ચારે તરફથી શાંતિની શોધખોળ ચાલી છે પણ કયાંય શાંતિનું નામ નિશાન નજરે પડતું નથી. એક મજુરને પણ શાંતિ નથી અને એક કોડપત્તિને પણ શાંતિ નથી. આમ શાંતિની ચારે બાજુ શોધ થઈ રહી છે છતાં સાંસારિક કોઈ હેતુઓ માં શાંતિ મળતી જ નથી અને જંજાળ જળ બનીને લેહી ચૂસી રહી છે તેવા અતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #14 -------------------------------------------------------------------------- ________________ કપરા અને–સદ્દગુણ પ્રાપ્ત કરવામાં અતિ મેંઘા બનેલા આ કામમાં આધ્યાત્મિક અમૃતરસનું પવિત્ર ઝરણું જ દેટ મૂકતા જગતને થોભાવી શકે તેમ છે. શાંતિ આપી શકે તેમ છે. પ્રેરણાનું અમૃત પાઈ શકે તેમ છે. આવું અમૃતપાન કરાવવા માટે પરમપૂજ્ય મુનિરાજશ્રી ક્ષેમસાગરજી મહારાજ સાહેબે અર્થ ઘટન પૂર્વ કનાં નામો કલપી– " શ્રી મેહજિત્ ચરિત્રની” રચના કરી છે. મેહજિતુ રાજા વાસ્તવિક રીતે મેહને જીતનાર તરીકે ઓળખાવ્યા છે. જ કોઈ એક પ્રસંગે ઈદ્ર મહારાજે ઈદ્ર સભામાં કહ્યું કે મેહજિત્ રાજાએ અને તેના પરિવારે ખરેખર સાચા અર્થમાં મેહને જીતેલે છે તેને કોઈ તેમાંથી ચલિત કરી શકે તેમ નથી. આ રીતે ઈદ્રસભામાં મેહજિત્ રાજાના વખાણ સાંભળીને એક મિથ્યાત્વી દેવને વિશ્વાસ ન આવવાથી તેને ચલિત કરવા માટે આવે છે પણ રાજા તેમજ તેમનું આખુંય કુટુંબ કઈ રીતે ચલિત થતું નથી તેનું ખરેખર સુંદર ભાષામાં વર્ણન કર્યું છે. ગ્રંથકર્તા અને રચના સમય આ ચરિત્રના કર્તા ખરતરગચ્છીય આચાર્ય શ્રીમદ્ મૈલોક્ય સાગરજી મ.ના સામ્રાજ્યમાં રહેલા શ્રી સુખસાગરજી મહારાજના શિષ્ય પૂર્ણ સાગરજીના શિષ્ય ક્ષે મસા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #15 -------------------------------------------------------------------------- ________________ ગરજી મહારાજે કયા નામના નગરમાં વીર સંવત 2439 અને વિક્રમ સંવત્ 1970 માં રચના કરેલ છે - આ ચરિત્ર આધ્યાત્મિક ઉત્ક્રાંતિ પ્રાપ્ત કરવામાં ઉત્તમોત્તમ સાધન રૂપ છે. આ ગ્રંથ પહેલાં પાલી (રાજસ્થાન) નિવાસી સૂજીબાઈએ સંસ્કૃત ભાષામાં પ્રગટ કરાવેલ છે અલભ્ય બનતાં તેની બીજી આવૃત્તિ. પ. પૂ. જિનેન્દ્રવિજયજી મ. સા. એ પ્રગટ કરેલ છે. આ ગ્રંથને સરળ ગુજરાતી ભાષામાં મૂકવા વૈરાગ્ય રસરત્નાકર પરમારાપાદ પરમ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રીમત્ કૈલાસ સાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબનાં, શિષ્યરત્ન પ. પૂ. સંયમ સાગરજી મહારાજ સાહેબે તેઓશ્રીના પરમ પૂજ્ય ગુરુવર સાથેના સં. 2040 ના , પાલીના ચાતુર્માસ વખતે પ્રેરણા આપી ગુજરાતી અનુવાદ કરાવી છપાવેલ છે.. જ્યાં જ્યાં ક્ષતિ રહી જવા પામી હોય તે બદલ વાંચકને ધ્યાન ખેંચવા વિનંતી છે. લી. મુનિ વિમલસાગર મુનિ પ્રશાન્તસાગર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #16 -------------------------------------------------------------------------- ________________ ॐ अहम् શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમોનમઃ અનંતલબ્લિનિધાન શ્રી ગૌતમ સ્વામિ ગણધરેજો નમોનમઃ શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરેજો નમ : શ્રી કૈલાસ સાગર સૂરિભ્ય નમ : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #17 -------------------------------------------------------------------------- ________________ 1 શ્રી જિનાય નમઃ | પૂર્વાચાર્ય પ્રણીત શ્રી મુનિ પતિ ચરિત્રમ્ H મંગલ : યાદ્વાદ, અનેકાન્તવાદ, સિદ્ધાન્તાથના ઉપદેશક અને સદ્દગુરુસ્વરૂપ શ્રી વીર ભગવાનને નમસ્કાર કરીને– –ગદ્ય બંધ રૂપે અ૯૫ વિસ્તૃત શ્રી મુનિ પતિની કથા કહીશ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #18 -------------------------------------------------------------------------- ________________ ( 4 બુદ્વીપના દક્ષિણ ભારતના અંગ નામના દેશમાં મુનિ પતિ નામનું નગર છે. જે નગરમાં શ્રીમંતોનાં રહેઠાણે દેવતાઓના વિમાન જેવાં શેભી રહ્યાં છે. તે નગરમાં લોકો રોજ શ્રેષ્ઠ ઘી ની જ મુખ્યતાવાળાં ભજન કરતા હતા. અનેક જિનમંદિરોમાં મનોહર જિનેશ્વરની પ્રતિમાઓ ભી રહી. તે નગરમાં મુનિ પતિ નામે મહાપ્રતાપી પરાક્રમી અને ન્યાયનિષ્ઠ રાજા રાજ્ય કરતો હતો, તે રાજાને પૃથ્વી નામની રાણી હતી, તે રાણી વિવેક, વિનયશીલ વિગેરે ગુણથી સુશોભિત હતી. જાણે ગુણોરૂપી સુગંધથી ભરપૂર પુષ્પની માલા જ ન હોય...! . તે બંને દંપતીને સુનિચંદ્ર નામનો પુત્ર થશે રાજકુમાર-દેવગુરુ માતાપિતાનો ભક્ત અને રાજ્યભારની ધુરાને વહન કરી શકે તે હતો. કહ્યું છે કે તે તેનું જ જીવન–જીવવું સફલ છે કે–જેને પિતાના ચિત્તને અનુસરનારી ભાય મળી હોય, વિનયમાં તત્પર પુત્રો હોય અને રાજ્ય પણ એવું હોય જે રાજાને કોઈ શત્રુ ન હોય. +તે જ રાજ્ય ભાયમાન ગણાય છે કે–જે + આ લેકમાં બધા “વ” ને પ્રાસ મેળો છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિ પતિ ચરિત્રમ રાજ્યમાં વાવડીઓ હેય, કિલ્લે મજબૂત હોય, વિહારક્ષેત્ર (ફરવાનાં સ્થાને) સુંદર હોય, શ્રેષરૂપયુક્ત વનિતા (સ્ત્રી) સુંદર બોલનારી હોય, વને પણ સુંદર હોય, ઉદ્યાન હોય, વૈદ્યો સારા હોય, બ્રાહ્મણે વાદવિવાદ કરતા હોય, હોંશિયાર પુરુષ, વેશ્યાઓ, વેપારીઓ, નદીઓ હોય, વળી જેમાં મુનિઓ વિદ્યાવાન હોય, પરાક્રમી, વિવેકરૂપી ધનવાળા અને વિનયયુક્ત શ્રેષ્ઠીઓહોય, શ્રેષ્ઠ વસ્ત્રો મળતાં હોય, હાથી, ઘોડા, ખચ્ચર વિ. પણ જે રાજ્યમાં હોય તે જ રાજ્ય શેભે છે. હવે એક વખત એવું બન્યું કે–અંતઃપુરમાં રહેલા તે મુનિ પતિ રાજાના મસ્તક ઉપરના વાળને રાણી જુએ છે (ઓળી રહી છે. તે વખતે તેમાં એક પળીયુ (સફેદ વાળ)ને જોઈને મશ્કરીમાં રાણીએ રાજાને કહ્યું કે હે સ્વામી, ચાર આવ્યો તે સાંભળીને આકુળ વ્યાકુળતાથી આમતેમ જે તે રાજા કહેવા લાગ્યો “હે પ્રિયા ! કયાં છે તે ચર? ત્યારે રાણીએ કહ્યું કે “ઘડપણે મોકલેલો આ ચાર આવ્યો” એમ કહીને તે સફેદવાળ રાજાને બતાવ્યો, ત્યારે રાજાએ વિચાર્યું— અરે ! હજુ પણ હું વિષયોની આસક્તિથી બંધાયેલ છું ! હું હજી સંસારમાં જ રહ્યો છું કારણકે આશા માટે કહ્યું છે કે1 “અંગ ગળી જાય, મસ્તક સફેદવાળવાળું થઈ મુખ બોખું (દાંત વિનાનું થઈ જાય), આમ વૃદ્ધ પુરુષને લાકડી લઈને ચાલવું પડતું હોય તો પણ આશારૂપી પિંડને છોડતું નથી, અર્થાત કે તેની આસક્તિ ઓછી થતી નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ “ઘડપણ આવ્યા પછી પ્રાણી ધર્મ કરવાની શક્તિવાળે રહેતો નથી. ખરેખર મેં તે વૃદ્ધાવસ્થા આવવા છતાં મારી આત્મસાધનાનો વિચાર સરખે કર્યો નહીં, હવે તો હું પુત્રને રાજ્ય આપીને દીક્ષા જ ગ્રહણ કરૂં. આમ વિચારી રાજાએ પુત્રને રાજ્ય આપ્યું. - એ જ વખતે તે જ નગરના ઉપવનમાં ધર્મઘોષ નામના મુનિ સમેસ–આવ્યા. રાજા વિગેરે બધા પરિવાર સહિત મુનિને વંદન કરવા ગયા. ગુરુએ પણ તેઓને વર્મને ઉપદેશ આપે. “જે મનુષ્ય કૃતન (કરેલા ઉપકારને ભૂલી જનાર) હોય, નિર્દય હોય, પાપાચરણ કરનાર હોય, બીજાઓનો દ્રોહ કરનાર હોય, રૌદ્ર ધ્યાનમાં જ તત્પર હોય, અને ક્રૂર હોય, તે મરીને નરકે જ જાય છે” જેનામાં કાવ્યશક્તિ હોય, રોગરહિત હોય, અત્યંત બુદ્ધિ હોય, સ્ત્રીઓને પ્રિય લાગતો હોય, જેને સુવર્ણ લાભ થતો હેય દેવામાં પણ પૂજાપાત્ર થતો હોય, અને વજનો ઉપર જેની ભક્તિ હોય, આ માનવી સ્વર્ગમાંથી આવેલ હોય તેમ જાણવું. નરકમાંથી આવના૨ મgષ્યનાં લક્ષણે નીચે પ્રમાણે છે : “રોગી હોય, સ્વજનો ઉપર વેર રાખતો હેય, દરિદ્ર હોય, મૂર્ખાઓની જ સબત કરતે હોય, અત્યંત ક્રોધ કરતે હોય, જેના બેલ પણ કડવા જ હોય, આ માનવ નરકમાંથી આવેલ હોય તેમ સમજવું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ મેટી માટી આશાઓ રાખતો હોય, ગમે તેટલું મળે તો પણ સંતોષ ન હોય, કપટી હોય, લેભી હોય, ભૂખાળવો હોય, મૂંગે, માંદે, આળસુ હોય, આવો માનવ તિયોનિમાંથી આવેલા જાણો. સર્વને અનુકૂળ વર્તનવાળે, વિનયયુક્ત, તેમજ દયા દાનની રુચિવાળે હોય, પ્રસન્ન મુખવાળ હોય, સૌમ્ય હાય, આવો માનવ મનુષ્ય ગતિમાંથી આવેલ જાણવો. વળી કોમળતા, સરળતાથી ભરપૂર હોય, કષાય રહિત હેય, ન્યાયયુક્ત હય, ગુણને જ ગ્રહણ કરનાર હોય, તે મરીને મનુષ્યમાં જનારે હોય છે. * | ચાડીઓ હોય, દુષ્ટબુદ્ધિવાળ હોય, મિત્રોની સાથે પણ કજીયા જ કરતે હોય અને આત્ત ધ્યાનમાં જ રહ્યા કરતો હોય તે જીવ મરીને તિર્યંચ ગતિમાં જનારે હોય છે. . . આવાં પ્રકારનાં ગુરુનાં વચનો સાંભળીને બેધ પામેલા રાજાએ પરિવારની રજ લઈને તે જ ગુરુની પાસે દીક્ષા લીધી. . . - જેણે બંને પ્રકારની (ગ્રહણ અને આસેવન) શિક્ષણને અભ્યાસ કર્યો છે છ એ પ્રકારના જીવ સમૂહની રક્ષા માં તત્પર, અષ્ટ પ્રવચનમાલાનો આરાધક તે રાજર્ષિ હંમેશા સૂત્રોનું અધ્યયન કરવા લાગ્યો. એમ કરતાં અનુક્રમે છઠ્ઠ અઠ્ઠમ આદિ તપના પ્રભાવથી તેને આમષ ઔષધિ લબ્ધિઓ, P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ ઉત્પન્ન થઈ ત્યાર પછી અનુક્રમે ગીતાથ સ્વરૂપવાળા થયેલા આ રાજર્ષિ ગુરુની આજ્ઞા પામી એકાકી વિહાર કરવા લાગ્યા. હવે એક વખત ઠંડીની તુમાં વિહાર કરતા કરતા તે અવંતી નગરીના બહારના ઉદ્યાનમાં આવ્યા અને ત્યાં નગરની નજીકમાં જ કાયોત્સર્ગ પ્રતિમાપૂર્વક મેરાની જેમ અત્યંત નિશ્ચલ, જેટલામાં થયા તેટલામાં કેટલાક ગેવાનીઆઓના બાલકો ગાયોને ચરાવીને વનમાંથી પાછા ફરતા તે મુનિની નજીકમાં આવ્યા અને તે મુનિને ધ્યાનમાં રહેલા જોઈને તેઓએ વિચાર્યું કે, અરે ! એ રાતે મહાન ઠંડા વાયુથી પગ, ભવ પામતાં આ સાધુને ધણું કષ્ટ થશે. એમ વિચારી તેમની ઠંડીથી રક્ષા કરવા તે ગોપાલ - બાળકેએ ભક્તિથી પોતપોતાના વસ્ત્રો ચારે બાજુ વીંટાળી દીધાં અને પછી તેઓએ વિચાર્યું કે, પ્રભાત સમયે આવીને આપણે આપણાં વસ્ત્ર લઈ લઈશું. ત્યાર પછી તે ગોપાલ બાલકો પોતપોતાના સ્થાને ગયા.' હવે તે જ નગરીમાં બોધિભટ્ટ નામને એક બ્રાહ્મણ રહે છે તે બ્રાહ્મણ–ધનાઢય છે, દાનેશ્વરી અને દયાળુ તરીકે લેકમાં પ્રસિદ્ધ છે તે સરળ આશયવાળો છે અને ખેતીના કાર્યમાં કુશળ છે તેને ધનશ્રી નામની પત્ની છે, પરંતુ અસતીઓમાં અગ્રેસર, પાપમાં રક્ત, ખરાબ આચરણવાળી પરપુરુષમાં જ આસક્ત અને અત્યંત ધૂતારી છે, કહ્યું પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ જીરું બોલવું, સાહસ કરવું, કપટ કરવું, મૂર્ખતા કરવી, અતિલભીપણું અપવિત્રતા, નિર્દયતા આ બધા દોષે સ્ત્રીઓમાં સ્વભાવરૂપે બની ગયેલા હોય છે. તે બ્રાહ્મણ તલ એકઠા કરવા લાગ્યા તેથી તે બ્રાહ્મણ લોકોમાં તિલાભટ્ટ એ નામથી ઓળખાવા લાગ્યા. પરંતુ, તે ભેળા ભલે હોવાથી પોતાની પત્નીના ખરાબ આચરણને. ખાવા લાગે. પ જાણતા હોવાથી પોતાની હવે પરપુરુષમાં આસક્ત થયેલી તે પાપી ધનશ્રીએ. ભોગ-ઉપભોગ વિ. માં લુબ્ધ થઈને તાંબૂલ સુખડી-મિઠાઈ વિ. મેળવવા ગુપ્ત રીતે પોતાના પતિએ એકઠા કરેલા તે. બધા તલ વેચી નાખ્યા, ત્યારપછી એક વખત તે દુષ્ટાએ વિયું - બધા તલ તે વેચી નાખ્યા, હવે ભર્તારને હું શું જવાબ આપીશ ! પણ તે જ વખતે તત્કાલ ઉત્પન્ન થયેલી બુદ્ધિવાળી તેણીએ કાળી ચૌદશને દિવસે બે પ્રહર વીતિ ગયેલ એટલે મધ્યરાત્રિએ નગરમાંથી બહાર જઈને જે સ્થાને તે મુનિ પતિ સાધુ કાર્યોત્સર્ગમાં રહેલા હતા. ત્યાં આવીને પોતાનું પહેરવાનું વસ્ત્ર ત્યાં મૂકીને અને પિોતે નગ્ન થઈને પંખીઓનાં પીંછાંથી પિતાના શરીરને ચારે બાજુથી ઢાંકી દીધું. ત્યારપછી તેણે કંકાલથી પિતાના મોંઢાને કાળું કરી એક હાથમાં ખેરના અંગારાથી સરેલ. એક શરાવ ધારણ કરીને અને બીજા હાથમાં એક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ પાપી ભય પામેલા મસ્તક ઘણાવ જવા લાગ્યા, તરવાર ધારણ કરીને છૂટા કેશવાળી સાક્ષાત જાણે શક્તિ જ ન હોય તેમ તે ક્ષેત્રમાં પોતાને ભરથાર તિલ ભટ્ટ હને ત્યાં જઈને આ પ્રમાણે કહેવા લાગી— તલને ખાઉં કે તિલ ભટ્ટને ખાઉં " આમ વારંવાર બેલતી અને વચમાં વચમાં હાથમાં રહેલ અગ્નિ ભરેલા શરાવને રૃ કથી ઉદ્દીપન કરતી તે પોતાનું મસ્તક ધૂણાવવા લાગી. આથી તેને જોઈને ભય પામેલો બ્રાહ્મણ જેટલામાં થરથર ધ્રુજવા લાગ્યું, તેટલામાં તેની નજીક આવીને તે પાપીણી કહેવા લાગી કે–અરે પાપી બ્રાહ્મણ ! ઘણું કાળે મેં તને જે, હવે તે હું મારા હાથે જ તને મારી, નાખીશ. તે સાંભળી ભયભીત થયેલો તે બ્રાહ્મણ કહેવા લા - “હે દેવિ ! હું ગરીબ છું” તમે કહે તેમ કરનારે. હું તમારો દાસ છું. માટે મારા ઉપર દયા લાવો. એમ કહી તે બ્રાહ્મણ તેના પગમાં પડયો ત્યારે તેણીએ કહ્યું– હે બ્રાહ્મણ ! શું તું મને નથી ઓળખતો, હું તો જગ-- પ્રસિદ્ધ તિલભક્ષિણ (તલખાના) દેવી છું. જે તારી જીવવાની ઈચ્છા હોય તે તારા બધા તલ મને આપી દે. હવે પછી તારે તે તલનું નામ પણ ન લેવું. મરણથી ભય પામેલા બ્રાહ્મણે પણ તે સ્વીકારી લીધું. ત્યારપછી તેણુએ કહ્યું: “હે બ્રાહ્મણ ! મેં તારા તે બધા તલ ખાઈ નાખ્યા છે. અને તને મેં છોડી દીધો છે. હવે તું સ્વસ્થ થઈ પોતાના ઘેર જા એમ કહીને પોતાનું કાર્ય જેણે, તેણીએ એવા બ્રાહ્મણ 1 નામ પણ લ મને આપી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિ પતિ ચરિત્રમ્ પુરૂં કર્યું છે એવી તે પણ ત્યાંથી ચાલીને ત્યાં જ તે સાધુની પાસે આવી. ત્યાં પાણીથી પોતાના શરીરને સાફ કરીને પિતાનાં વસ્ત્રો પહેર્યા. એટલામાં ત્યાં તે વખતે તે સાધુ પાસે કેટલાક પુરુષો એક મરેલા પુરુષ (મડદાને)ને સળગાવીને ચાલ્યા ગયા. તે અગ્નિમાં વાયુથી પ્રેરિત એક ઘા ને પળે પડે તેથી ત્યાં પ્રકાશ કર્યો. તે પ્રકાશમાં તે પાપણીએ તે મુનિપતિ મુનિ ત્યાં ધ્યાન રહેલા જોયા. તેમને જોઈને તે દુષ્ટાએ વિચાર્યું : અરે ! આ મુનિએ મારૂં ચરિત્ર જોઈ લીધું છે અને તે મારૂં બધું ચરિત્ર લોકેની આગળ કહેશે. આમ વિચારી તેણીએ તે અગ્નિ તે જ સુનિધિ મુનિના મસ્તક ઉપર નાખ્યો ત્યારે ગોપાલ બાલકોએ તે મુનિ ઉપર તેમની ઠંડીથી રક્ષા કરવા માટે નાખેલા વસ્ત્રો સળગ્યાં તેથી તે મુનિ પણ કંઈક દાઝયા અને પૃથ્વી પર પડી ગયા અને તે મુનિને ઘણી જ પીડા થઈ - હવે તે દુષ્ટા તો પિતાને ઘેર ગઈ અને તેનો પતિ પણ ભયથી ધ્રુજતા અંગવાળો ઘેર આવીને તે પોતાની સ્ત્રી સામે કહેવા લાગ્યો -- “હે પ્રયા ! હાલમાં મને વનદેવતાએ હેરાન કર્યો છે માટે મારા માટે શય્યા તૈયાર કર” તેણીએ પણ તે પ્રમાણે : અને જેટલ માં તે શય્યામાં સૂતે તેટલામાં તે તે દાહજવરથી (તાવમાં) મરીને સદ્ગતિને પામ્યું. ત્યાર પછી તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિ પતિ ચરિત્રમ 13. પાપિણીનું ખરાબ આચરણ લોકેએ જાણી તેની નિંદા કરી અને ગામની બહાર કાઢી મૂકી. તે પાપિણી ઘણું પાપ કરી મરીને નરકે ગઈ - હવે સવાર થતાં તે ગોપાલ પાલક પિતાનાં વસ્ત્ર, લેવા માટે તે મુનિ પાસે આવ્યા; પરંતુ, ત્યાં બળી ગયેલા અને પડી ગયેલા જોઈ ને એ મનમાં ખૂબ દુખી થયા. કહ્યું છે કે - “વગર વિચાર્યું કરેલું કાર્ય પસ્તાવા માટે જ થાય. છે. વિચારીને કામ કરનારાઓ આપત્તિરૂપી સમુદ્રમાં પડતા ગેવાળીઆઓ વિચારવા લાગ્યા કે, અરે ! આપણને. તો મેટું પાપ લાગ્યું. આપણને લાભ મેળવવા જતાં મૂલની જ હાનિ થઈ અમે તા સાધુના સુખ માટે આ કયું, પણ તે તે ઉલટું દુઃખરૂપ થયું. હવે તે બધા મળીને નગરની અ દર કુંચિક નામના. શેઠને ઘેર ગયા. નગરમાં જેટલાં જિનમંદિરો હતાં તે બધાંની. કુચિઓ તે શેઠને ઘેર રહેતી, તેથી તે શેઠનું કુચિક. એવું નામ પ્રસિદ્ધ થયું.” = * = " * - તે ગોવાળીઆઓએ તે શેઠની પાસે જઈ તે સાધુનું સર્વ વૃત્તાંત તે શેઠને જણાવ્યું. તે સાંભળી દુભાયેલા તે તે બધાંની મ પ્રસિદ્ધ થાક ઉતી, તેથી તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #27 -------------------------------------------------------------------------- ________________ 14 શ્રી મુનિપતિ ચરિત્રમ્ શેઠ જલદી જલદી તેઓ સાથે તે સાધુ પાસે ગયા. ત્યાર પછી તે સાધુને સુખાસન (પાલખી)માં બેસાડીને તે પોતાને ઘેર લાવ્યા. એકાંતસ્થાનમાં તેમને રાખ્યા. ત્યાર પછી શેઠ નગરની અંદરના ઉપાશ્રયમાં રહેલ બીજા મુનિઓની પાસે ‘જઈને કહ્યું : હે મહાત્માઓ ! કોઈ એક મુનિ નગર બહાર કાયોત્સર્ગમાં રહેલા હતા. તેમને રાત્રિમાં કઈ પાપીએ અગ્નિથી દઝાડયા છે, અમે તેમને મારા ઘેર લાવ્યા છીએ હવે તેમની સેવા માટે તમે સાવધાન થાઓ. મુનિઓએ કહ્યું, હે ઉત્તમશ્રાવક! તેને લગતું અમારે ઉચિત હોય તે કામ બતાવે ! “ત્યારે શેઠે કહ્યું” તમે અચંકારિભટ્ટાને ઘેર જઈને લક્ષપાક તેલ લાવો. બાકીનું બધું ઔષધ વિગેરે હું કરીશ ત્યારપછી તેઓ મુનિઓમાંના બે મુનિઓ તે અચંકારભટ્ટાને ઘેર ગયા. તેણે પણ ઊઠીને બંને મુનિ યુગલને વંદન કર્યું. તે મુનિયુગલે તેમની પાસે તે તેલ માગ્યું. અચ્ચકરીભટ્ટાની ક્રોધ નહીં કરવાની દેવસભામાં પ્રશંસા અને તેમની થયેલી પરીક્ષા સૌ ધર્મ દેવલોકમાં પોતાની સભામાં ઉપસ્થિત થયેલા સૌ ધર્મેન્દ્ર દેવેની આગળ કહ્યું કે “હે દેવ ! હાલમાં મનુષ્યલકમાં અચંકારિભટ્ટા સમાન કઈ ક્ષમા રાખનાર નથી અને ક્ષમાથી ચલિત કરવા માટે કઈ સમર્થ નથી. આવું ઈદ્રનું વચન સાંભળીને કોઈક મિથ્યાષ્ટિ દેવ તેની પરિક્ષા કરવા માટે અચંકારીભટ્ટાના ઘેર આવીને તે વખતે અદશ્યરૂપે રહ્યો. ) ' . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ 15 . . . અઍકારિભઠ્ઠાએ તે વખતે સાધુને આપવા માટે દાસી પાસે તે તેલને કુંભ ઘરમાંથી લવડાવ્યું પણ તે દેવે પિતાની શક્તિથી વચમાં જ તે કુંભ દાસીના હાથમાંથી પાડી નાખે; તેથી, તે બધું તેલ ભૂમિ ઉપર પડી નાશ પામ્યું. ત્યારે તેણીએ દારસી પાસે તેલનો બીજે કુંભ લેવ-ડાવ્યો તે પણ તે દેવે પાડી નાખે. એમ ત્રણ વાર થઈ મહામૂલા ત્રણેય લક્ષપાક તેલના કુંભે દેવે પાડી દીધા તો પણ અચંકારિભટ્ટાએ પોતાની દાસી ઉપર કોપ ન કર્યો ત્યારે મુનિઓએ કહ્યું: “હે શ્રાવિકા ! સાધુને ન ખપે એવું હોઈ હવે અમે તેલ નહીં લઈએ. અમારા નિમિત્તે તારૂ ઘણું તેલ નાશ પામ્યું, તે પણ હે મહાભાગ ! તે કોઈના પેટ ઉપર કેપન કર્યો, અચંકારિભટ્ટાએ કહ્યું : હે મહાનુભાવો મારે ઘેર ઘણુંય તેલ છે તો તમારે તે સુખે ગ્રહણ કરી શકાય તેવું છે. મારે આજ દિવસ સફલ થયો કે જેથી આજે હું સુપાત્રદાન આપી શકીશઃ કહ્યું પણ છે કે - " સુપાત્રદાનથી ધનાઢય થાય છે. ધનના સારા ઉપચોગથી પુણ્ય મેળવે છે, પુણ્ય પ્રભાવથી સ્વર્ગ મેળવે છે અને સ્વર્ગમાં ઘણાં સુખ પ્રાપ્ત થાય છે " : ; વળી દાન પાંચ પ્રકારના છે– (1) અભયદાન (2) સુપાત્રદાન (3) અનુકંપાદાન (4) ઉચિતદાન (5) કીર્તિદાન આમાંનાં પહેલાં બે દાનથી મોક્ષ અને પછીનાં ત્રણ દાનથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ ભાગ વિ. મળે છે. એમ કહી તેણે ચોથે કુંભ પિતાના. ઘરમાં જઈને લઈ આવી અને તે કુંભ તેણીના શીલ પ્રભાવથી ફૂટી ન ગયો કે કહ્યું છે કે “દેવ, દાન, ગંધર્વો, યક્ષે, રાક્ષસ, કિન્નરો, બધા બ્રહ્મચારીને નમસ્કાર કરે છે. કારણ કે બ્રહ્મચારી દુષ્કર કાર્ય કરનાર છે.” ત્યાર પછી તેણીએ તે તેલ તે બંને મુનિઓને આપ્યું. મુનિઓએ જરૂરિયાત પ્રમાણે તે ગ્રહણ કર્યું ત્યારે અકારિભાએ તે મુનિઓને કહ્યું કે હે મુનિ ભગવંતે, આ ભવમાં જ મેં કોઇનું ફલ ભેગવ્યું છે તેને યાદ કરી મેં કૈધના પચ્ચકખાણ કર્યા છે ત્યાર પછીથી હું મોટો અપરાધ કરનાર ઉપર પણ ક્રોધ કરતી. નથી ? કહ્યું છે કે કોધ અનર્થોનું મૂલ છે, સંસારને વધારનાર કોઈ છે, ધર્મને નાશ કરનાર કોઈ છે, માટે ક્રોધને છેડી જ દેવો. જોઈએ” . . . . , ત્યાર પછી મુનિઓએ કહ્યું : “હે સુશ્રાવિકા ! આ ભવમાં તે ક્રોધનું ફલ કેવી રીતે ભોગવ્યું અને કઈ રીતે તે ક્રોધનો ત્યાગ કર્યો ? આ તારૂં બધું ચરિત્ર અમારી આગળ કહે; ત્યારે તેણીએ કહ્યું- . . . આ જ નગરમાં ધન નામે શેઠ રહેતા હતા. તેમને કમલશ્રી નામની પ્રિયા હતી તે બંને દંપતિને આઠ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #30 -------------------------------------------------------------------------- ________________ 17 શ્રી મુનિપતિ ચરિત્રમ પુત્રો થયા. અને તે પુત્રો ઉપર હું એકની એક પુત્રી થઈ. મારું ભદ્રિકા એવું નામ પાડયું. હવે એક વખત મારા પિતાએ પોતાના સ્વજને પાસે કહ્યું આ મારી પુત્રી મને મારા પ્રાણથી પણ પ્રિય છે, તેથી તેને કોઈએ પણ અચંકાર (તિરસ્કાર) ન કરે ત્યારથી માંડીને મારૂં અચકારભટ્ટા નામ પ્રસિદ્ધ થયું. આમ સ્વજનથી લાલન-પાલન કરાતી હું આઠ વરસની થઈ કલાચાર્ય પાસે હું કલાઓને શીખી, ત્યાર પછી કલાચાર્ય પાસે નવ તત્ત્વ વિગેરે અધ્યયન કરીને મેં સમ્યકત્વ. મૂલ બાર વ્રત ગ્રહણ કર્યો. અનુક્રમે યૌવન પામવા છતાં પણ મારૂં મન પાણિગ્રહણ કરવા (પરણવા) ઈછતું નથી એક વખત મારા પિતાએ પાણિગ્રહણ માટે મને પૂછયું ત્યારે મેં કહ્યું કે હે પિતા હું તે જ પુરૂષ સાથે પાણિગ્રહણ કરીશ કે જે મારા વચનને સ્વીકાર જ કરનારે હોય—મારૂં કહ્યું જ કરનારો હોય નહીં તે હું ધર્મ જ કરતી રહીશ ત્યારે મારા પિતાએ કહ્યું કે હે પુત્રી તું વિવાહ કરવાનું સ્વીકાર કારણ કે કહ્યું છે કે - સ્ત્રીઓને પહેલે આધાર પિતાનો પ્રિય (પતિ) બીજો આધાર પુત્ર, ત્રીજે આધાર ભાઈ આ સિવાય બીજે કઈ સ્ત્રીઓને પૃથ્વી ઉપર આધાર નથી.” પિતાએ આ પ્રમાણે કહેવા છતાં પણ મેં મારો પિતાને અભિગ્રહ છેડયે નહીં. - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #31 -------------------------------------------------------------------------- ________________ 18 શ્રી મુનિપતિ ચરિત્રમ હવે અનેક વર મારા પાણિગ્રહણ માટે આવવા લાગ્યા અને તે બધાંની પાસે મારા પિતા મારા કહ્યા પ્રમાણે કહેવા લાગ્યા; પણ, કોઈ તે વાતને સ્વીકારતું નહોતું. એમ ઘણું દિવસે જતાં હું પણ પૌઢ કન્યા થઈ - હવે તે જ નગરના રહેવાસી સુબુદ્ધિ નામનો પ્રધાન મને જોઈને અત્યંત કામાતુર થયે અને મારા પિતાની પાસે તેણે મારી માગણી કરી ત્યારે મારા પિતાએ તેને કહ્યું કે જે મારી પુત્રીના કહ્યા પ્રમાણે કરે તેને જ હું મારી પુત્રી આપીશ, નહીં તો નહીં આપું. ત્યારે મંત્રીશ્વરે પણ મારા પિતાનું તે વચન સ્વીકાર્યું. ત્યાર પછી મહોત્સવ કરવા પૂર્વક મારા પિતાએ તે પ્રધાન સાથે મારું પાણિગ્રહણ કરાવ્યું. ત્યાર પછી હું મંત્રીને ઘેર રહેતી. મારા દિવસો સુખમાં વ્યતીત થવા લાગ્યા. તેનો પરિવાર પણ મને ઘરના દેવની જેમ માનવા લાગ્યા - હવે એક દિવસ મેં મારા પતિની આગળ કહ્યું : હે સ્વામી સંધ્યા વખતે જ તમારે ઘેર આવી જવું તેમજ રાત્રિમાં ભય થવાના કારણે ઘર બહાર કયાંય જવું નહીં. મંત્રાએ વિચાર્યું કે આ તો અતિસુંદર વાત છે અને મેં મારા હિતની વાત જ તે કહે છે, એમ વિચારી મંત્રીએ તે વાત સ્વીકારી લીધી. હવે આ પ્રમાણે હંમેશાં તે કરતા હતા ત્યારે એક વખત રાજાએ મંત્રીને પૂછ્યું: “હે મંત્રી ! હમણું તમે સંધ્યા સમયે જ કેમ ઘેર જતા રહે છે?” ત્યારે મંત્રીનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિ પતિ ચરિત્રમ 19 વૃત્તાન્તને જાણનાર એક સભ્ય કહ્યું: “હે સ્વામિની આ મંત્રી પોતાની પત્નીના ભયથી જ હંમેશાં જલદી જલદી ઘેર જતા રહે છે ત્યારે આશ્ચય પામતાં રાજાએ પૂછ્યું: આમાં પત્નીને શે ભય છે? ત્યારે મંત્રીએ બનેલી બધી વિગત રાજાને વિસ્તારથી જણાવી દીધી. આથી રાજાએ પણ તે મંત્રીને આનંદ પ્રમોદ માટે રાત્રે બે પહોર સુધી પિતાની પાસે જ રાખ્યા ત્યાર પછી મુક્ત કરાયેલા તે મંત્રી બાકી રહેલી રાત્રિના સમયે ઘેર આવ્યા. તેમનું આગમન જોતાં જ મેં ક્રોધથી કમાડને અત્યંત બંધ કરી દઈને ઘરની અંદર જ રહી. મંત્રીએ ઘણીવાર કહેવા છતાં મેં કમાડ ઉઘાડયાં નહીં. અંતે મેં વિચાર્યું કે મારે પ્રિય મારે માટે કરીને ખિન્ન થાય છે, તે કમાડ તે ઉઘાડું, પછી મારા વિચાર પ્રમાણે હું કરીશ. એમ વિચારી મેં કમાડ ઉઘાડયા. ત્યાર પછી જ્યારે મારા પ્રિય પતિ ઘરમાં આવ્યા ત્યારે હું કોધથી ધમધમેલી હતી મેં વિચાર્યું કે હમણાં જ પિતાના ઘેર ચાલી જાઉં એમ વિચારી હું તે જ વખતે ઘરની બહાર નીકળી ગઈ. તે વખતે મારા પતિએ વિચાર્યું કે આ લઘુચિંતા માટે બહાર ગઈ હશે. હવે રાત્રિમાં બહાર ચાલી મને. ચોરેએ પકડી લીધી. અને મારાં વસ્ત્ર અને આભરણુ લઈને તે મને પિતાની પહેલીમાં લઈ ગયે. ત્યાં તે ચરે મને પહલી પતિને ભેટરૂપે ધરી દીધી. તે પલલી પતિએ ભેગ ભેગરવા : માટે મારી પાસે માગણી કરી મેં તે માગણી સ્વીકારી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #33 -------------------------------------------------------------------------- ________________ 20 શ્રી મુનિપતિ ચરિત્રમ 4 નહીં. તેથી મારા ઉપર ક્રોધાયમાન થયે. અને પત્ની પતિ મને રોજ ખૂબ માર મારવા લાગ્યા. મેં પણ તેને કહ્યું. કે હું પ્રાણત્યાગ કરીશ (મરી જઈશ) પણ મારા શિયળનું ખંડન તો નહીં જ કરૂં. આમ તેણે મને ઘણી પીડા, પમાડી પણ મેં તેનું વચન માન્યું જ નહીં, ત્યારે તેની માતાએ તે પલ્લીપતિને કહ્યું: “કે–પુત્ર ! આ મહા સતી છે. એને બહુ પીડ. વાથી જે શ્રાપ આપશે તે ખરેખર પુરુષનું મરણ થઈ જશે. આ સંબંધમાં હે પુત્ર ! તને હું દૃષ્ટાંત કહું છું તે તું સાંભળ...” 4 - પરિવ્રાજકની કથા એક ગામમાં કોઈ પરિવ્રાજક (સાધુ) રહેતો હતો. તે અખંડ તપ કરતો હતો. તપના પ્રભાવથી તેને તેજેલેશ્યાની લબ્ધિ ઉત્પન્ન થઈ. એક વખત વૃક્ષની નીચે રહેલા તેના મસ્તક ઉપર કોઈ બગલીએ વિષ્ટા કરી, ત્યારે તે પરિવ્રાજકને મહાનકે ઉત્પન્ન થયે; અને તેથી તે. બગલી ઉપર તેણે તેજલેશ્વા મૂકી, તેથી તે બળી ગયેલી. બગલી મરણ પામી. . - હવે તે તાપસે વિચાર્યું કે આજથી માંડીને હવે પછી જે કઈ મારી અવજ્ઞા (તિરસ્કાર) કરશે તેને હું ની તેજલેશ્યાથી બાળી નાખીશ. એમ વિચારી તે તાપસં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #34 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ્ 21 હારમાં ભિક્ષા વૈવાળી મહાસતા તે કારણે તે નગરમાં ભિક્ષા લેવા કોઈ શ્રાવકને ઘેર ગયે. તે શ્રાવકની પત્ની પતિવ્રતા શીલવાળી મહાસતી હતી; અને ભેજના કરતા પોતાના પતિની પાસે બેઠેલી હતી, તે કારણે તેણીએ કંઈક વિલ બે ભિક્ષા લાવી, તેથી ક્રોધાયમાન થયેલા તે તપસે તેના ઉપર તેજલેશ્યા મૂકી. પરંતુ, પોતાના શિય ના પ્રભ વથી તે બળી નહીં અને તે મહાસતીએ તાપસને કહ્યું : “હે દંડી હું તે બગલી નથી, તે સાંભળી ચમત્કાર પામેલા તાપસે કહ્યું : “હે સુશીલા, વનમાં બનેલી આ વાત તેં કેવી રીતે જાણું ?" તે એ કહ્યું : “હે તાપસ ! આ બધી વાત વારાણસી નગરીમાં રહેતો કુંભાર તને કહેશે, માટે યાં જઈને તેને તું પૂછ. ત્યાર પછી અત્યંત આશ્ચર્ય પામેલા તે તાપસે ત્યાં જઈને તેને પૂછ્યું, તેણે કહ્યું કે હે તાપસ ! શીલના પ્રભાવથી તેણીને જ્ઞાન ઉત્પન્ન થયું છે, તે જ્ઞાનના બળથી તે બધું જાણે છે. મને પણ શીલના નભાવથી તેવું જ જ્ઞાન થયું છે, તેથી હું પણ તે બધું જાણું છું. આથી તું પણ તે જ્ઞાન મેળવવાના વિષયમાં પ્રયત્ન કરે ! . . :- - આ કથાનક સાંભળીને તે ભીલોને નાયક પલ્લી પતિ મારા ઉપરથી વિરક્ત (વિરાગવાળ) થયે. હવે તે જ નગરમાં કઈક પુરુષ વેપાર કરવા માટે માવ્યો. તેની પાસેથી ધન લઈને પલ્લી પતિએ મને તે _પારીને વેચી. તેણે પણ ભેગને માટે મારી પાસે માગણી રી. તેનું કહેવું પણ મેં ન જ કર્યું, તેથી તેણે નિર્દય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #35 -------------------------------------------------------------------------- ________________ 22 શ્રી મુનિપતિ ચરિત્રમઃ પણે મારા શરીરમાંથી લેહી બહાર કાઢીને એક વાસણમાં નાખ્યું. આમ સાત દિવસ સુધી તેણે મારા શરીરમાંથી લેહી કાઢયું. અને વાસણમાં નાંખ્યું તે લેહીમાં ઘણું. કીડા ઉત્પન્ન થયા. તે કીડાવાળા લોહીથી તે રંગાટી. વેપારી વસ્ત્રો રંગવા લાગ્યા. આમ મારા શરીરમાંથી લેહી ખેંચવાથી મારું શરીર ફીકું પડી ગયું. - હવે એક વખત તે જ નગરમાં મારો ભાઈ વેપાર કરવા માટે આવ્યો. તેણે મને ઓળખી, ત્યારે તેણે તે રંગાટી વેપારીને પૂછ્યું: “હે રંગાટી ! આ સ્ત્રીને તે કયાંથી મેળવી ? તેણે કહ્યું “કોઈક વેપારી પાસેથી મેં તેનું મૂલ્ય આપીને ખરીદેલી છે. મેં ભેગ માટે માગણી કરવા છતાં તે માની જ નહીં, તેથી હું આ રીતે તેના લેહીને બહાર કઢાવું છું. ત્યારે મારા ભાઈ એ વિચાર્યું કે આ તો મારી બહેન છે તો પણ એને હું પૂછું તેથી તે મારા ભાઈએ મને પૂછયું : “હે ભદ્ર તું કોણ છું? કયાંની રહેવાસી છું? કેની તું પુત્રી છું? ત્યારે મેં કહ્યું : “હે મહાસત્વશાલી પુરુષ હું અવંતીમાં રહેનાર ધનશ્રેષ્ઠિની પુત્રી, સુબુદ્ધિ છું. મંત્રીની પત્ની છું. મારા કર્મના દોષથી હું અહીં આવી ચડી છું. ત્યારે તેણે મને પોતાની બહેન તરીકે ઓળખીને, તે રંગાટીને ધન આપીને, મને તેની પાસેથી છોડાવી, પિતાને ઉતારે લા . : , . . . . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #36 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ્ 23 ત્યારપછી તે મારા ભાઈએ મને સારાં વસ્ત્ર, આભરણ વિગેરેથી શણગારીને ઘેર લઈ જઈને પિતાને સોંપી, ત્યાર પછી આ મારે બધે વૃત્તાન્ત મારા સ્વામિએ પણ સાંભ . ત્યાર પછી તે મારા ભત્તર મને પિતાના ઘેર લઈ ગયા અને તે જ દિવસથી મેં પણ ક્રોધના પચ્ચકખાણ કર્યા. (હવે કદિ ક્રોધ કરવો નહીં.) તેથી હવે હું મરણાંત કષ્ટ આવે તે પણ કેઈના ઉપર કોઈ કરતી નથી. ' હવે દેવે પણ તેનાં આ બધાં વચનો સાંભળીને પ્રગટ થઈને તેને ખમાવીને શું કહેલે સમસ્ત વૃત્તાન્ત તેને જણાવ્યા. તેથી સંતેષ પામેલા તે દેવે પૂર્વે ફેડી નાખેલા તે તેલના કુંભને સાજા (સાકા) કરીને તેને કહ્યું: “હે મહાસતી ! તું વરદાન માગ” કારણ કે કહ્યું છે કે- " દિવસે થયેલી વીજળી, રાત્રે ગર્જના થવી, સફળ હોય એટલે વરસાદ લાવે જ, તેમ રાજાનું સન્માન અને દેવદર્શન સફળ જ હોય એટલે ફળ આપનારું બને.” છે. તેણીએ કહ્યું : “હે દેવ ! મને કેઈપણ વસ્તુની ઈચ્છા જ નથી. ત્યારપછી તે દેવ ત્યાં સોનૈયાની વૃષ્ટિ કરીને પોતાને સ્થાને ગયે. ' આવું તે અચંકારિભટ્ટાનું ચરિત્ર સાંભળીને તે બંને મુનિવરે પણ તે તેલ લઈને કુંચિક શેઠને આપીને પિતાના ઉપાશ્રયમાં ગયા. શીલરૂપી અલંકાર ધારણ કરનારી અર્ચકારિભટ્ટા પણ અંતે સમાધાનપૂર્વક મરીને દેવલોકમાં ગઈ અને દેવને લગતાં સુખ ભેગવીને તે મહાવિદેહ ક્ષેત્રમાં મેક્ષે જશે. - " અચ્ચે કારિભદ્રાની કથા સમાપ્ત ?' ': P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિ પતિ ચરિત્રમ ત્યાર પછી–તે કુંચિક શેઠે તે તેલથી તે મુનિ પતિ સાધુને શાહિત નિરોગી) કર્યા. સ્વસ્થ થયેલા તે મુનિ પતિ સાધુએ કુંચિક શેઠને ધર્મને ઉપદેશ આપ્યો ધમ કરવાથી સારા કુલમાં જન્મ મળે છે. ધર્મ કરવાથી સુંદર શરીર મળે છે, સૌભાગ્ય મળે છે આયુષ્ય બલ વિગેરે ધર્મથી મળે છે, ધર્મથી જ નિર્મલ યશ, વિદ્યા, અર્થ, સંપત્તિ, બધું ધર્મ કરવાથી જ મળે છે. (આ બધાં ધર્મનાં જ ફળ છે.) - હવે એક વખત વિહાર કરવા ઈચ્છતા તે મુનિ પતિ સાધુની પાસે રાગી થયેલા તે કુંચિકશેઠે વિનંતિ કરી છે મહામુનિ ! વાંકાલ નજીક આવી રહ્યો છે. આથી, ચાર માસ સુધી અહીં જ સ્થિરતા કરે. મુનિએ પણ તેની તે વિનંતિને સ્વીકાર કરી તેના ઘરની નજીકના એક ઓરડામાં ચોમાસું રહી હંમેશાં તે કુંચિક શેઠને ધર્મોપદેશ આપવા લાગ્યા. અને રાતાં પડતાં કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહેવા લાગ્યા. - કુંચિક શેઠનો પુત્ર ધન વિગેરે માટે હુંમેશા પિતા જે કઈ ક હતો ત્યારે શેઠે વિચા: ખરેખર ' મા ના પુત્ર ભાઈ ધન લઈ જ લેશે, આથી તે ધકે ગુમ થયાનમાં હું પાપી દઉં એમ વિચારી તેણે છે છે કાબુ હ હતા ત્યાં ગુપ્ત રીતે પોતાનું ધન છેડી હી, પરંતુ, કોઈપણ રીતે તેના પુત્રે તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #38 -------------------------------------------------------------------------- ________________ ----- 25 શ્રી મુનિ પતિ ચરિત્રમ જાણી લીધું. તેથી તે પુત્રે ગુપ્ત રીતે તે ધન તે ભૂમિમાંથી લઈને તેની જગ્યાએ એક મેટે પથરો ભૂમિમાં મૂકી દીધો. હવે ચોમાસું વીતિ જતાં તે શેઠે તે થાપણને જોઈ–પરંતુ યથા સ્થાને મળી નહીં ત્યારે શેઠે વિચાર્યું ખરેખર ! આ મુનિએ જ મારૂં ધન લીધું હોય એમ લાગે છે. આમ વિચારીને તે શેઠે મુનીને કહ્યું: હે સ્વામી આપે તો સેચનક હાથીની જેમ કૃતન થઈને મારું ધન લઈ લીધું. સાધુએ કહ્યું “હે શેઠ, સેચનક હસ્તિની શી વાત છે ?" શેઠે કહ્યું સાંભળે સેચનક હતિની કથા છે. - ગંગાનદીના કિનારે એક હાથીઓનું ટેળું હતું તે ટોળા માલીક હાથી ભેગની ઈચ્છાથી પેદા થતા પુરુષ હાથીઓ (બચ્ચાંઓ) ને મારી નાખતો હતો અને હાયિણુઓ હોય છે. તેમને સાચવતો હતો. તેનું તે ચેષ્ટિત જોઈને એક હાથણીએ તપસ્વિએના આશ્રમે જઈને ગુપ્ત રીતે બચ્ચા હાથીનો જન્મ આપે. અનુક્રમે મોટે થયેલો તે હાથી સૂંઢમાં ભરેલા પાણીથી આશ્રમનાં વૃક્ષોનું સિંચન કરતો હોવાથી સેચનક એવા નામથી પ્રસિદ્ધ થયો. હવે યૌવનાવસ્થા પામેલા તે સેચનક હાથીએ તે ટેળામાં રહેલા પિતાના પિતા હાથીને જોઈને તેને મારી નાખ્યો અને પિતે જ યૂથ માલીક થયો. ત્યાર પછી તે સેચનકે વિચાર્યું કે જેમ મને મારી માતાએ આ આશ્રમમાં જન્મ આપે તેમ બીજી કઈ હાથિણી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #39 -------------------------------------------------------------------------- ________________ 26 શ્રી મુનિ પતિ ચરિત્રમ બીજા કોઈ હાથીને પણ જન્મ આપશે અને પેદા થયેલ હાથ કઈક કાલે મને પણ મારનારો થશે. માટે આ આશ્રમનો નાશ કરવો, એ જ મારા ભવિષ્ય માટે હિતકારક છે. એમ વિચારીને તેણે તે આશ્રમનો જ નાશ કર્યો. * સેચનક હાથીની કથા સમાપ્ત આમ તે સેચનક હાથીએ જેમ તે ઉપકારી તાપસના આશ્રમનો નાશ કર્યો તેમ હે મુનિ ! તમે પણ આપને આશ્રય આપનાર મારૂં જ ધન લઈ લીધુ. વળી તે સાધુ: આ વિષય ઉપર એક બીજું પણ દૃષ્ટાંત છે તે સાંભળે - કૃષ્ણ પાક્ષિક મંત્રીની કથા જબૂદ્વીપના દક્ષિણાધભરતક્ષેત્રના મધ્યખંડમાં પૃથ્વી ભૂષણ નામનું નગર છે ધમ અર્થ, કામ, મોક્ષ, વિગેરે પુરુષાર્થોને પ્રાપ્ત કરવાના નિરૂપ તીથ"કર ચકવતી વિગેરે સત્પરુષરૂપી રત્નોની ઉત્પત્તિના સ્થાનરૂપ છે નગરમાં- . . ! દેવ, દાનવ, માનવ વિગેરે જુદી જુદી જાતના વેષને ધારણ કરનાર સર્વ સંસારી જીવોના નાચને જોવામાં તત્પર શુકલપક્ષ નામનો રાજા રાજ્ય કરતો હતો તેને શુભ પરિણુમા નામની પટ્ટરાણું છે, તે રાજાને નિર્દમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિ પતિ ચરિત્રમ 27. અગ્રેસર સમાન, બેટી, સાક્ષવાળ કપટનું ઘર, એ કૃષ્ણપાક્ષિક નામને મંત્રી છે. હવે એક વખત તે નગરમાં વિદેશથી આવેલા એક વેપારીએ રાજાને ઊલટી શિક્ષાવાળો એક ઘોડે ભેટ કર્યો. તેની પરીક્ષા કરવા માટે રાજા તે ઘેડા ઉપર ચઢીને વન. તરફ ચાલે અને એમ કરતાં તે ઘડાથી અપહરણ કરાચેલે તે રાજા શૂન્ય જંગલમાં આવી પડે. ઘોડો મરી ગયે. ભુખ તરસથી પીડાયેલો રાજા નજીકમાં રહેલા સરોવરમાંથી પાણી પીને હવે શું કરવું એમાં જ મૂઢ થઈ ગયેલો, વનમાં ભમવા લાગ્યો. એટલામાં તેણે એક તાપસને જે. તે તાપસને નમસ્કાર કરીને રાજા તેની સાથે તેના આશ્રમે ગયે. એક કન્યાને જોઇને રાજા આશ્ચર્ય પામતે વિચારે છે કે-અહો રૂપ સૌભાગ્ય અને સૌન્દર્યથી ભરપૂર આ કેની. કન્યા હશે? આવી તેને જોઈને તે રાજા તેનાં ઉપર રાગી. થયે, તે કન્યા પણ રાજાને જોઈ તેના ઉપર રાગવાળી થઈ, કારણકે - - દાન જલદી જલદી પ્રીતિ ઉપજાવે છે * સ્ત્રીઓ જલ્દી જલ્દી મનને હરણ કરે છે ? ધમ કરવાથી જલ્દી જલ્દી મોક્ષ મળે છે અને પાપી જલ્દી જલ્દી પતન પામે છે હવે તે રાજાને તેવા પ્રકારની ચેષ્ઠાવાળો જોઈને તાપસે. કહ્યુંઃ “હે મિત્ર! તું શું જોઈ રહ્યો છે?” “રાજાએ કહ્યું: “હે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #41 -------------------------------------------------------------------------- ________________ 28 શ્રી મુનિપતિ ચરિત્રમ તાપસ! આ કન્યા કોની પુત્રી છે! કની પ્રિયા છે? આ આશ્રમમાં શા માટે રહે છે?” ત્યારે તાપસે જવાબ આપોઃ વિવેકાઢિ નામના પર્વત ઉપર ધર્મસેન નામને વિદ્યાધર રાજા છે તેની આ નિવૃત્ત નામની પુત્રી છે. એક વખત આ કન્યા ઉપરની ભૂમિમાં ગેખમાં રહેલી હતી ત્યારે આકાશમાગે કેઈક વિદ્યારે પોતાની વિદ્યાના બળથી તેનું અપહરણ કર્યું. ત્યારે તેના પિકારને સાંભળીને તેના પિતા તેની પાછળ દોડયા. ત્યારે ભય પામેલા તે વિદ્યાધરે તે કન્યાને ભૂમિ ઉપર નાખી દીધી. ત્યારે તેના પિતાએ તે કન્યાને પોતાના હસ્તકમલમાં ધારણ કરીને તે કન્યાને મારી પાસે મૂકી છે, અને તેમણે મને કહ્યું કે હું તે વેરી વિદ્યાધરને મારીને જ્યાં સુધીમાં ન આવું ત્યાં સુધી તમે આનું રક્ષણ કરજે. કદાચ તે વિદ્યાધર સાથે લડાઈ કરતાં મારૂં મરણ થઈ જાય તો કન્યાને તમારે કઈ પરકાયા પ્રવેશની વિદ્યાને જાણનાર, કોઈ પુરુષને આપવી. આમ કહીને તે ગયા છે. આ વાતને ઘણો કાલ વીતી ગયે. પરંતુ, તે વિદ્યાધર હજુ સુધી આવ્યા નથી. ત્યાર પછી તે તાપસે તે રાજાને તે કન્યા ઉપર રાગી થયેલ જાણુંને, સારા મુહૂતે તે રાજા સાથે કન્યાનું પાણિગ્રહણ (લગ્ન) કરાવ્યું. એટલામાં તે રાજાનું સૈન્ય ત્યાં આવી પહોંચ્યું. રાજા 'નિવૃત્તિ કન્યા સહિત સૈ સાથે જેટલામાં પિતાના નગર તરફ જવા તૈયાર , તેટલામાં તાપસે રાજાને કહ્યું : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ 29. “હે રાજા ! જ્યારે તમે પરકાય પ્રવેશ વિદ્યાને પ્રાપ્ત કરો. ત્યારે જ તમે આ કન્યાને અંતઃપુરમાં દાખલ કરજે. વિદ્યા પ્રાપ્ત ન થઈ હોય ત્યાં સુધી અંતઃપુરમાં દાખલ કરશે. નહી” એવા સોગન લેવડાવવાપૂર્વક તાપસે રાજાને વિસજન કર્યા. હવે રાજાએ પણ પિતાના નગરી. નજીકમાં આવી તે કન્યાને બહારના ઉધાનમાં, મહેલમાં મૂકીને પિતે મહાવપૂર્વક નગરમાં પ્રવેશ કર્યો. એક વખત રાજાએ મંત્રીને પૂછ્યું: “હે મંત્રી ! હવે. મારે પરકાય પ્રવેશવિદ્યા કેવી રીતે મેળવવી?” મંત્રીએ કહ્યું : હે સ્વામી! તમે અહીં એક દાનશાળા ખોલો કે જેથી તેમાં દાન લેવા માટે ઘણુ યોગીઓ, વિદ્યાસિદ્ધ પુરુષે આવશે. તેઓમાંના કોઈકની પાસે તો જરૂર તે વિદ્યા તમને મળી જશે” રાજાએ તે પ્રમાણે કરાવ્યું ત્યારે તે દાનશ ળામાં કાપડિયા વિગેરે ઘણું મુસાફરો દાન લેવા માટે આવવા લાગ્યા. આમ છ માસ વીતી ગયા. એક વખત ત્યા આવેલા એક કાપડવાને મંત્રીએ. પૂછયું : “હે કાપડિયાભાઈ! વિદેશમાં ભ્રમણ કરતા તમે કઈ સ્થાને પરકાય પ્રવેશવિદ્યાને ધારણ કરનારે કોઈ એગી. જે ખરો ? તેણે કહ્યું: “હે મંત્રી ! મેં ખરેખર એ જ એક ચગી જોયો છે. મારા નગરથી બાર યોજન દૂર એક મોટું વન છે. તે વનમાં પ્રવેશમાર્ગમાં બે તાડના ઝાડ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિ પતિ ચરિત્રમ તેમાં એક ઝાડ ઉપર જ્યારે કાગડાનું દર્શન થાય ત્યારે ત્યાં ન જવું, પણ જ્યારે રાજહંસનું દર્શન થાય ત્યારે ત્યાં જવું. અને પછી તે જંગલને વટાવીને લોકાગ્ર નામનો પર્વત આશે. તે પર્વતના શિખર ઉપર સદાનંદ નામના ગીઓન અગ્રેસર પાસને રહેલો છે. તે ચોગીન્દ્રની પાસે પરકાય પ્રવેશ નામની વિદ્યા છે. તે સાંભળી ખુશ થયેલા પ્રધાને તે સ્વરૂપ રાજાને જણાવ્યું. ખુશ થયેલા રાજાએ - ત્યાં જવા માટે તે કાપડિયાને માર્ગ છે. તેણે કહ્યું: “હે રાજન તમારા દેશની આગળ બાર ગામ આવશે, તેનાથી આગળ નવ મહાનગરી આવશે, તેનાથી આગળ જતાં પાંચ મહાપાટ (કોડપતિ વસતા હોય તે નગરીને પાટણ કહેવાય છે.) આવશે. એમ કહી તે કાપડિયે પિતાને આને ગ. હવે રાજા ત્યાં જવા માટે બધી સામગ્રી ભેગી કરીને નિવૃત્તિના ઘેર ગયે. નિવૃત્તિએ કહ્યું : હે સ્વામી ત્યાં જતાં તમારે મંત્રી સાથે ન રાખવે. કારણકે તે દુષ્ટ છે, દ્રોહ - કરનાર છે અને અસત્યમાં જ આનંદ માનનારે છે. કારણકે– " સર્વ રીતે જે મેળવવા યોગ્ય હોય તે તો રસ્તે * જતા મુસાફર પાસેથી પણ મેળવી શકાય છે. પણ જે ન જ મેળવવા ચેશ્ય હોય તે તો પુત્ર, સગાં વહાલાં કે ભાઈઓ પાસેથી પણ મેળવી શકાતું નથી” હવે તે રાજા રસ્તાનું ભાથું વિ. લઈને ત્યાંથી ચાલ્ય, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિ પતિ ચરિત્રમ .જાની સાથે તેની જાણે છાયા , ત્યારે પ્રધાન પણ રાજાની શરીરની જાણે છાયા જ ન હોય તેમ રાજાની સાથે ચાલ્યું. રાજાએ એને આવતે રેક; પણ, તે પાછા ન ફર્યો, ત્યારે સરળ સ્વભાવના રાજાએ દયા લાવી તે કપટી પ્રધાનને સાથે લીધું. આમ તે બંને નિરંતર પ્રયાણ કરતાં કરતાં સાતસો જન ગયા અને અનુક્રમે બાર ગામ, નવ નગર અને પાંચ પાટણને ઓળંગીને તે બંને પર્વતના શિખર ઉપર પહેાંયા. ત્યાં તે બંનેએ પદ્માસને રહેલા એક ગીન્દ્રને જોયા. જોગીન્દ્રને જોઈને તે બંને ખૂબ હર્ષિત થયા, ત્યારપછી રાજા તે ગીન્દ્ર પાસે બેસીને એક ધ્યાનથી તેમની સેવા કરવા લાગ્યા. આમ કેટલાય દિવસો જતાં તે સદાન દ નામના રોગીન્દ્ર સંતુષ્ટ થઈ રાજાને કહેવા લાગ્યા : “હે રાજન ! હું તારા ઉપર તુષ્ટ થયો છું; આથી તમે વરદાન માગો.” ત્યારે રાજાએ કહ્યું : “હે સ્વામી, મને પરકાય. પ્રવેશવિદ્યા આપો. રોગીએ પણ રાજાને તે વિદ્યા આપી ત્યારે તે મંત્રી આંખમાંથી આંસુ સારતે વિલાપ કરવા લાગ્યો. તેને આંસુ સાતો જોઈને રાજાએ તે ચગીને વિનંતી કરી “હે ભગવન ! મારા ઉપર મહેરબાની કરીને આ મારા મંત્રીને પણ વિદ્યા આપો” સદાનંદ એગીએ કહ્યું : “હે રાજન ! આ તમારો મંત્રી મહાપાપી છે, મેલા હૈયાવાળો છે, કંપાકફળ સરખે દેખાવમાં સારે છે. અંતરથી ઝેરી છે; આથી, તેને વિદ્યા આપવાથી ઉલટો તને જ અન ઉત્પન્ન થશે.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #45 -------------------------------------------------------------------------- ________________ 32. શ્રી મુનિપતિ ચરિત્રમ . રાજાએ કહ્યું : “હે હવામી આ મંત્રી આશા રાખીને આવ્યે છે, તે મારા ઉપર કૃપા કરીને તેને પણ તે વિદ્યા આપો.” આમ રાજાને આગ્રહ થવાથી તે ગીએ તે મંત્રીને પણ તે વિદ્યા આપી. હવે તે રાજા અને મંત્રી તે ચગીને નમસ્કાર કરી ત્યાંથી પાછા ફર્યા અને જંગલને વટાવીને એક સરોવરમાં જલકીડા કરવા (નહાવા) આવ્યા. તેના કાંઠે રાજાએ એક મરેલા હાથીનું કલેવર પડેલું જોયું ત્યારે રાજાએ વિચાર્યું આ કલેવર માં પેસીને હું મારી વિદ્યાની પરીક્ષા કરૂં. આમ વિચારી તે રાજાએ પિતાનું કલેવર મંત્રીને સેકીને હાથી- કલેવરમાં પ્રવેશ કર્યો અને ત્યાર પછી હાથીરૂપે થયેલો તે રાજા જંગલમાં ફરવા લાગ્યું. હવે મંત્રીએ વિચાર્યું : અરે આ પણ સરસ અવસર પ્રાપ્ત થયો છે. એમ વિચારી તે મંત્રીએ વિદ્યાર્થી પોતાને. આમા રાજાના શરીરમાં સ્થાપન કર્યો અને પિતાનું શરીર હતું તેના ટુકડે ટુકડા કરીને પોતે વૃક્ષની મધ્યમાં રહ્યો હતો એટલામાં ત્યાં આવેલા હાથીરૂપ ધારી રાજાએ પિતાનું કલેવર ન જોયું. . . . : - - ત્યાર પછી રાજાના રૂપને ધારણ કરનાર મંત્રીએ મહોત્સવ પૂર્વક નગરમાં પ્રવેશ કર્યો. સામતે વિગેરેની આગળ તેણે કહ્યું : કે જે મંત્રી હતો તેને માર્ગમાં સિંહે મારી નાખ્યા. , , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #46 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ્ 33 - હવે તે મંત્રી નિવૃત્તિ કન્યાના ધવલ ગૃહમાં ગયે ત્યારે તેણીએ કહ્યું: “હે સ્વામી ! તમે જ્યારે દેશાંતર ગયા ત્યારે મેં અભિગ્રહ લીધેલ છે કે છ માસ સુધી મારે ભુમિશયન કરવાપૂર્વક બ્રહ્મચર્ય પાળવું તેમજ ત્યાં સુધી આયંબીલનું તપ કરવું” . હવે રાજાના રૂપને ધારણ કરનાર મંત્રીએ વિચાર્યું કે છ માસ ક્ષણવારંની જેમ હમણાં ચાલ્યા જશે એમ વિચારી તે પોતાના સ્થાને ગયે. તે નિવૃત્તિ કન્યાએ વિચાર્યું કે અશુભના વખતે કાલ વિતાવવો એ જ શ્રેષ્ઠ છે, એમ વિચારી તે તપ કરવા લાગી. તે હવે અહીં હાથીના કલેવરમાં રહેલ રાજાને જીવ વિલાપ કરી કરીને પિતાના નગર તરફ ચાલ્યો. તેટલામાં તો તે હાથીને મારી નાખવા પ્રધાને પિતાનાં પુરુષને મોકલ્યા. તે પુરુ એ થાકી ગયેલા શરીરવાળા, સામે આવતા તે હાથીને મારી નાખે ત્યારે રાજાના જીવે તે હાથીના કલેવરને છેડીને પોતાને આમ એક હરણના કલેવરમાં નાખ્યો. તે હરણને પણ મારી નાખવા માટે મંત્રીએ પારધિઓને મેકલ્યા. તે પારધિઓએ તે હરણ મારી નાખ્યું. ત્યારે રાજાના જીવે એક પોપટનાં કલેવરમાં પ્રવેશ કર્યો ત્યાર પછી તે આકાશ માગે ઊડીને સાંજના ટાઈમે નિવૃત્તિ કન્યાના ધવલગૃહની નજીકના ઉદ્યાનમાં ગયે અને રાતે એક આંબાના વૃક્ષ ઉપર બેઠે. ત્યારે મંત્રીએ તેને મારી નાખવા માટે પાશિકને મોકલ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #47 -------------------------------------------------------------------------- ________________ 34 - શ્રી મુનિપતિ ચરિત્રમ તેઓએ યુક્તિ કરી તે પોપટને પોતાની જાળમાં પાડશે. ત્યાર પછી જેટલામાં તે પાશિક પોપટનું ગળું મરડવાનું કહે છે તેટલામાં પોપટે તેઓની સામે કહ્યું હેપેશિકે, તમારે મને કોઈ ધનવાનને વેચી એક લાખ સોનામહોર ગ્રહણ કરવી. જેથી તમને પણ મેટા દ્રવ્યને લાભ થશે. તે સાંભળી લોભમાં આવી ગયેલા તેઓ એ પોપટને લઈ ચૌટામાં ગયા. . . . . : : : કે હવે તે પોપટના શરીરમાં રહેલે રાજા વિચારે છે કે " સમુદ્રને પાર પામવાની જેમ ' મારે એક દુઃખને જ્યાં પુરે અંત આવતો નથી ત્યાં તે બીજું દુધ આવી ને ઊભું જ રહે છે. છિદ્રો હોય ત્યાં ઘણું જ અનર્થો થતા હોય છે . - 1 કે , તે પિટને જોઈને બધા લોકો તેની કિંમત પૂછ લાગ્યા. પેલા પાશિકો તેનું એક લાખ મૂલ્ય બતાવે કે ત્યારે કોઈ તેને વેચાણ રાખતું નથી. - હવે એટલામાં નિવૃત્તિ રાણીની દાસી ત્યાં શા. વિગેરે લેવા માટે આવી, તે દાસીને જોઈને પોપટે કમ્ “અરે કપિંજલા! તારી સ્વામિની (નિવૃત્તિ રાણી) નિ રે છે ને ! તે બધી રીતે, કુશલ છે ને ? તે સાંભળી આશ્ચર્ય પામેલી દાસીએ જલ્દી જલ્દી નિવૃત્તિ - રણું પાસે જઈને તે પિોપટની તે વાત કહી. ત્યારે રાણી લાખ સોનામહોરે લાવવા માટે તે દાસીને રાજા પાસે મોકલે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રા મુનિપતિ ચરિત્રમ્ 31 દાસીએ જ્યારે પોપટને ખરીદ કરવા માટે લાખ સોનામહોર રાજા પાસે માગી ત્યારે રાજાએ કહ્યું “લાખ સોનામહોરથી તે હાથીઘડા ખરીદ કરાય. પણ સ્ત્રીઓ ઓછી બુદ્ધિવાળી બુદ્ધિવિનાની હોય છે કે જેઓ આ રીતે એક પિપટને ‘ખરીદવા માટે કરીને લાખ સોનામહેનો વિનાશ કરવા તૈયાર થાય છે, એમ કહીને રાજાએ તે દાંસીને તિરસ્કાર કરીને કાઢી મૂકી. - - * . . . . ! :: :: દાસીએ રાણીની પાસે જઈને રાજાએ કહ્યા પ્રમાણેની વાત કહી ત્યારે રાણીએ દાસીને કહ્યું છે કપિંજલા ! ખરેખર આ મારે સ્વામી જ નથી. મારે સ્વિામી ઘણું જ ઉદાર છે, આ તે કોઈ લોભી વાણીઓ છે !" . . : : : :* - ' ત્યાર પછી રાણીએ સવાલાખ સોનામહોરની કિંમતની પિતાની મુદ્રિકા (વીટી) દાસી હસ્તક તે પાક્ષિકે આપી તે પિોપટને લેવડાવીને સોનાના પાંજરામાં રા. તે જે વખતે રાણીનું ડાબું અંગ ફરકયું અને તે ફરકવાની સાથે શરીરમાં રોમાંચ પણ થયો ' ) ... હવે અહી: રાજાના રૂપને જેણે ધારણ કર્યું છે તે મંત્રી પણ ત્યાં આવ્યો. પણ તેના ઉપર રોષ પામેલી નિવૃત્તિ રાણી તેની સાથે વાત પણ કરતી નથી. મંત્રી તો પિપટને જોઈને તેને ઓળખી, ગ અને ઓળખીને પાંજરામાંથી બહાર કઢાવીને તેના ઉપર વેર રાખી તેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિ પતિ ચરિત્રમ મરાવી નાખ્યો. તે જ વખતે રાજા તે પોપટના કલેવરને છેડીને ત્યાં જ રહેલા એક ભમરાના કલેવરમાં પેસી ગયે. હવે રાણીએ કહ્યું- હે દેવી! તમે મારા પિપટને 'કેમ મરી નાખ્યો. મેં મારું પોતાનું જ દ્રવ્ય ખચીને વેચાતે લીધે હતો, તો હવે આ પોપટને તમે સજીવન કરી આપો ! જે સજીવન નહીં કરે તે હું અગ્નિમાં પડી બળી મરીશ. ત્યારે મંત્રી તે રાણુના મરી જવાના ભયથી પિતાનું શરીર એરંડામાં પથારીમાં મૂકીને પ પટના કલેવરમાં પેઠે તે જ વખતે રાજાએ પોતાનું શરીર શૂન્ય - પડેલું જોઈ ભમરાના શરીરમાંથી નીકળી તે રાજાના શરીરમાં પેસી ગયો. ત્યાર પછી તે રાજા બહાર આવ્યો. રાણી પણ તે રાજાને જોઈ અત્યંત ખુશ ખુશ થઈ ગઈ અને - રાજાએ પોતાની બધી વાત વિસ્તારથી રાણીને જણાવી ત્યારે મંત્રીના જીવવાળા તે પોપટને રાણીએ લેઢાના પાંજરામાં નાખ્યો છે હવે ખુશ થયેલો તે રજા તે નિવૃત્તિ રાણીની સાથે દિવ્યભેગ ભેગવવા લાગ્યું. આ પરકીય પ્રવેશને લગતી કથાની ઘટના નીચે પ્રમાણે સમજવી– ". : - નગરી તે સંસારી જીના નિવાસરૂપ સમજવી. તેમાં દુકાનોની શ્રેણીઓ તે ચોરાશી લાખ જીવોની નિરૂપ સમજવી. તેમાં શુકલપાક્ષિક નામને રાજા એટલે અર્ધ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ - 37. ' પદ્દગલ પરાવર્તનકાળ સુધી જ રહેનારે સંસારી . જીવવિશેષ સમજ; અને કૃષ્ણ પાક્ષિક નામને મંત્રી તે અનંતા ભવભ્રમણ કરનાર જીવવિશેષ સમજ. તેમાં વિવેકરૂપ પર્વત, શુકલધ્યાનમાં પરાયણરૂપ તાપસ, ચારિત્રરૂપી વિદ્યાધર રાજા તેની મુક્તિરૂપી નિત્તિ નામની પુત્રી, કાપડિયારૂપી સાત્ત્વિક ઉપદેશ આપનારા ગુરુ, સતસો જિનરૂપ સાતરાજ પ્રમાણ ઉલેક, બાર દેવક, નવ ગ્રવયક, પાંચ અનુત્તરવિમાન, તાડના ઝાડ ઉપર રહેલા કાગડારૂપી દીરકાલીન સંસારી જીવ, થોડો જ સમય સંસારમાં પરિભ્રમણ કરનાર છવરૂપ રાજહંસ, સદાનંદ નામના ચોગીરૂપ શ્રી વિતરાગ ભગવંત જાણવા. તેમની પાસે રહેલ પંચાંગીરૂપ પરકાય પ્રવેશ વિદ્યા જાણવી, હાથીના કલેવરરૂપ નરકગતિ સ્થાન જાણવું, હરણના કલેવરરૂપ તિર્યંચગતિ સ્થાન, પિપટના કલેવરરૂપ મનુષ્યગતિ સ્થાન અને ભમરાના કલેવરરૂપ દેવગતિ સ્થાન અને ફરી : રાજા પાછો મનુષ્યગતિરૂપ પોતાના દેહમાં પાછો આવ્યો ત્યાર પછી તે પાંચમી મુક્તિ ગતિને પામે.. .! તેથી હે ભગવન ! મારૂં ધન લઈ લેતા તમે પણ કૃષ્ણપાક્ષિક મંત્રી જેવું કામ કર્યું. કૃષ્ણપાક્ષિક મંત્રીની કથા સમાપ્ત મુનિએ કહ્યું: “હે શેઠ, તે મંત્રી સરખા અમને તું ન કહે, કારણકે સાધુઓ તે નિર્લોભી હોય છે, જેમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #51 -------------------------------------------------------------------------- ________________ 38 શ્રી મુનિપતિ ચરિત્ર સુહસ્તિસૂરિના ચાર શિષ્ય હતા. તેમ. શેઠે કહ્યું તે કથા સાધુઓ હતા મુનિએ કહ્યું : : : : * ... સુહસ્તિસૂરિના ચાર શિષ્યોની કથા - 32 , મગધ દેશમાં રાજગૃહ નામે નગરમાં શ્રેણિક. નામે પ્રજા રાજ્ય કરતા હતા. તેમને સુનંદા અને ચેલ્લણા નામની બે રાણીઓ હતી તે બંનેમાંથી સુનંદાને પુત્ર અભંયકુમાર નામને ચારેબુદ્ધિ (ઔત્પાતિકી ચૈનવિકી , કામિકા અને પારિણુમિકી) ના નિધાનરૂપ રાજાનો મત્ર હતો. : : : : : : : : - ક છે. હવે એક વખત 34. અતિશયેથી સુભિત, 14 હજારુ સાધુઓ અને 36 હજાર સાધ્વીજીઓથી પરિવારેલા, ચા દેવ-દેવીઓથી વ્યાપ્ત, આઠ મહાપ્રાતિહાર્યોથી યુક્તક સુશાંતિ ભગવાન શ્રી મહાવીરપ્રભુ પૃથ્વી ઉપર વિહાર કરતા કરતા રાજગૃહનગરના ગુણશીલ નામના ત્યાં સમોસ ! . દેએ કરેલા સમોસરણમાં ભગવાને પૂર્વના દ્વારેથી પ્રવેશ કરીને પૂર્વસમ્મુખ સિંહાસન ઉપર બેસીને સવભાષામાં પરિણામ પામનારી વાણીથી માલકોશરાગમાં ધર્મ દેશના આપી. ડાં - - * હવે એટલામાં જિનેશ્વર ભગવાન પધાર્યાના સમાચાર આપતી ઉદ્યાનપાલકે વધામણી આપતાં મહારાજા શ્રેણિકે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ 39 તેને ઉચિત દાન આપી પિતાના પરિવાર સહિત ભગવાનને વંદન કરવા ઉદ્યાન માં આવ્યા. ભગવાનને ત્રણ વાર પ્રદક્ષિણા કરી, વિધિપૂર્વક નમસ્કાર કરી ગ્યસ્થાને બેઠેલા રાજાએ દેશન સાંભળી - ; , , , , , a , એટલામાં ત્યાં કાઢથી નષ્ટ થઈ ગયેલા શરીરવાળા દુર્ગધથી ભરેલે, કઈ એક પુરુષ આવ્યું, અને તેણે આવી ભગવાનને નમસ્કાર કરી, ભગવાનની પાસે આવી પોતાના શરીરમાંથી નીકળતા લેહી વિગેરેથી ચંદનથી જાણે. લેપ કરતે હેય તે ભગવાનના ચણોને લેપ કરવા લાગ્યું. તેનું તેવું સ્વરૂપ જોઈને રોષ પામેલા શ્રેણિક મહારાજાએ વિચાર્યું કે આ પાપી તો ત્રણ જગતને માન્ય દેવ, દાનવ, માનવેના ઈંદ્રોથી પૂજ્ય ભગવાન શ્રી જિનેશ્વર દૈવની આશાતના કરે છે, એથી આ માણસ, તો ખરેખર હણવા ગ્ય ગણાય. આમ રાજા જ્યાં વિચારે છે તેટલામાં જિનેશ્વર ભગવતે છીંક કરી ત્યારે તે કઢીઆએ તું મર એ પ્રમાણે કહ્યું. એટલામાં શ્રેણિક રાજાએ પણ છીંક કરી ત્યારે તું ઘણું જીવ એમ તે કેઢિીઆએ કહ્યું તે જ વખતે અભયકુમારે પણ છીંક કરતાં તેને તું જ કે મર એમ તે કોઢીઆએ કહ્યું અને તે જ વખતે કાલસૌરિકે છીંક કરતાં તેને તું ન જીગં ન મર એમ તે કઢીઆએ કહ્યું. આવાં તે કઢીઆનો વચન સાંભળીને ફરી શ્રેણિક રાજાએ વિચાર્યું. ખરેખર આ દુર્ટો જિનેશ્વર ભગવાનને તું મર એમ કેમ કહ્યું ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #53 -------------------------------------------------------------------------- ________________ 0deg શ્રી મુનિ પતિ ચરિત્રમ આમ વિચારીને રોષ પામેલા રાજાએ પોતાના સુભટેને હુકમ કર્યો કે હે સુભટો ! આ સ્થાનેથી ઊઠે એ જ આ કઢીઆને તમારે જલદી પકડી લેવો અને મારી નાખવે. હવે દેશના પૂરી થતાં ભગવંતને નમસ્કાર કરીને જે તે કેઢીઓ બહાર આવ્યો તે જ તેને શ્રેણિક રાજાના સુભટોએ ઘેરી લીધે; પરંતુ, તે કઢીઓ તે બધા સુભટોને જોઈ રહ્યો ને તે તો દેવતાઈ સ્વરૂપને ધારણ કરી આકાશમાં ઊડી ગયે. ' આ બધું વૃત્તાન્ત જાણીને અત્યંત આશ્ચર્ય પામેલા રાજાએ શ્રી સર્વજ્ઞ ભગવાનને પૂછયું : “હે ભગવન્આ તે આવે કે પુરુષ છે કે જેણે પોતાના શરીરમાંથી નીકળતા લોહીથી આપના ચરણેને લીંયા !" ભગવાને કહ્યું : “હે રાજન, તેના વૃત્તાંતને તમે સાંભળે ? . કોઢીઆની કથા - વત્સ દેશમાં કૌશાંબી નામની એક પ્રસિદ્ધ નગરી છે. તે નગરીમાં શતાન્તક નામનો રાજા રાજ્ય કરતો હતો. ત્યાં જ મહાદરિદ્રી મૂર્ખશિરોમણિ સે મુક નામને બ્રાહ્મણ રહેતો હતો. તેને પ્રિયકાન્તા નામની પત્ની હતી. તે બ્રાહ્મણ રેજ સાત ગામેામાં ભિક્ષા માગે અને તેથી અતિકષ્ટપૂર્વક પિતાનો પેટગુજારો કરે. હવે એક વખત તેની સ્ત્રીને ગર્ભની પ્રાપ્તિ થઈ, તે વખતે તે પત્નીએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિસ્પતિ ચરિત્રમ 41 તેને કહ્યું: “હે નાથ! મને પ્રસૂતિનો અવસર પ્રાપ્ત થશે છે; આથી તમે મારા માટે ઘી વિગેરે લઈ આવે.” બ્રાહ્મણે જવાબ આપેઃ હે પ્રિયા, મારી પાસે તે કાંઈવિદ્યા વિગેરેની કુશળતા નથી કે જેથી વી વિગેરે કંઈ મેળવી શકું ! કારણ કે કલાકારો જ ધનને મેળવી શકે છે. સ્ત્રીએ કહ્યું: “તો હે સ્વામી ! તમે રાજા પાસે જાઓ, રાજાની સેવા કરે, જેથી ખુશ થયેલે રજા તમને ધન આપશે. ત્યારે તે ભટ્ટ બીજોરું વિગેરે ફૂલ લઈને રાજા પાસે ગયે અને રાજા પાસે તે ફળ ભેટણારૂપે કરીને તે રાજ્યની સેવા કરવા લાગ્યું. એક વખત ખુશી થયેલા રાજાએ કહ્યું: “હે બ્રાહ્મણ ! તું અહીં શેને માટે આવ્યો હતો?” બ્રાહ્મણે કહ્યું “હે સ્વામી! ધનવિનાના અને મૂર્ખ શિરોમણિ મને કયાંયથી ધનની પ્રાપ્તિ થતી નથી, તેથી ધન માટે હું આપની સેવા કરૂં છું. રાજાએ કહ્યું. “તો તારે રે જ વનમાં જઈ પુ લાવીને મને આપવાં અને હંમેશાં બે રૂપિયા મારા ભંડારી પાસેથી લેવા” હવે તે બ્રાહ્મણ પણ હંમેશાં તે પ્રમાણે કરવા લાગ્યો. - હવે એક વખત તે કૌશાંબીના રાજાને ચંપા નગરીના રાજા સાથે વિરોધ થયું. ત્યારે ચંપાનગરીને રાજા ચતુરંગ સેના સાથે આવ્યો અને કૌશાંબીમાં આવીને નગરીને ઘેરો ઘાલ્યો. હવે કૌશાંબીને શતાન્તક રાજા બિલની અંદર પિસી ગયેલા સાપની જેમ કૌશાંબીની - મધ્યમાં રહ્યો રહ્યો જ તે ચંપા નગરીના રાજા સાથે યુદ્ધ કરે છે. તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ . એમ કરતાં વરસાદને સમય આવતાં ચંપાનગરીન રાજાએ વિચાર્યું: હવેં પાછા જવું એ તે સારું નહીં; અહી જ રહેઠાણ બનાવીને જ રહેવું. એમ વિચારી ચંપાનગરીને રાજ કૌશાંબીમાં જે પિતાના સૈન્ય સાથે રહ્યો. *** * છે. હવે અહીં એવું બન્યું કે તાન્તક રાજાનું સૈન્યૂ બહું થોડું છે એમ માનીને ચંપાનગરીના રાજાના કેટલાક સુભટો વર્ષા ઋતુમાં પોતાના સ્વજનેને મળવા માટે પાછી ચાલ્યા ગયા અને કેટલાંક પિતાનાં ખેતરોમાં અનાજ વાવવા માટે ગયાં. આમ ઘણું ચાલ્યા જવાથી છેડા જ સૈન્ય સહિત ચંપાનગરીનો રાજા ત્યાં નિશ્ચિત થઈને રહ્યો. - હવે એક વખત વર્ષાઋતુના સમયમાં તે મુક બ્રાહ્મણ પુપ લેવા માટે જ્યારે વનમાં ગયે ત્યારે ચંપાનગરીના રાજાને થોડા જ તૈન્યવાળે ત્યાં જોઇને જલ્દી જલદી નગરની અંદર આવીને પોતાના માલિક શતાતક રાજાને તેણે તે બધી વાત કરી. તે સાંભળીને ખુશ ખુશ થયેલે શતાબ્લક રાજા જદી જલદી પિતાના બધા સૈન્ય સાથે નગરની બહાર નીકળીને ચંપાનગરીના રાજાના સૈન્ય ઉપર એકદમ તૂટી પડો. અકસ્માત આવી ચડેલાં તેને જોઈને ચંપાનગરીના રાજાના સેવે સૈનિકો ભયભીત થઈ ત્યાંથી ભાગી ગયા, ચંપેશ પણ હવે કયાં જવું એનો વિચાર કરતાં તે ભયંભીત થયેલો એક જ ભાગી છુટ ત્યારે શતાન્તક રાજાએ વિજય, પ્રાપ્ત કરીને ચંપાનગરીના રાજાના હાથી ઘૉડા વિગેરે બધું ગ્રહણ કરીને મહોત્સવપૂર્વક પિતાના નગરમાં પ્રવેશ કર્યો. ત્યારપછીતે મુક બ્રાહ્મણને બોલાવીને તેને બહુમાન આપવાપૂર્વક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ કહ્યું. “હે ઉત્તમ બ્રાહ્મણ! હું તારા ઉપર ખુશ થશે છું: તારી ઈચ્છા પ્રમાણે તું મારી પાસે માગ. તું જે માગે તે હું આપીશ.” બ્રાહ્મણે કહ્યું: “હે રાજેન્દ્ર ! મારી પ્રિયાને પૂછીને પછી માગીશ, ત્યારપછી રાજાની રજા લઈને મુક બ્રાહ્મણે ઘરે આવીને પિતાની પત્નીને કહ્યું–હે પ્રિયાએ આજે રાજા મારા ઉપર ખુશ ખુશ થયેલ છે. તેણે હું માંગુ તે આપવાનું કહ્યું છે. પણ મેં તો તને પૂછીને જ માંગવાનું નક્કી કર્યું, છે ! તે તું કહે હું રાજા પાસે શું માગું “આ સાંભળીને બુદ્ધિમાન બ્રા ઘણીએ મનમાં વિચાર્યું કે જે બુદ્ધિહીન બ્રાહ્મણ રાજા પાસે ગામ નગર કે. એવું માગશે તે તે આ બ્રાહ્મણ બીજી પત્ની કરીને મારું અપમાન કરશે. આમ વિચારી તેણે બ્રાહ્મણને કહ્યું તો તે હે સ્વામી! આ રાજાના દેશમાં બધાને હંમેશાં એકેક દિવસ ભોજન મળે, એમ એકેક સેનામહોર, દક્ષિણમાં મળે તેવી તમે માગણી કરી. તે સાંભળી બ્રામણે તે રાજા પાસે આવીને તે જ રીતે માણ્યું ત્યારે રાજાએ કહ્યું: “અરે મૂર્ખ ! તે આવું જ શું માગ્યું ! બીજું કંઈ ગામ વિગેરે માગ.” બ્રાહ્મણે કહ્યું: “હે સ્વામી! ગામ વિગેરેના લાંબા વ્યવહારની.વિડંબનામાં મને ગમતું નથી. તેથી આટલું જ મને સંતેષ પમાશે. એથી એ જ આપો? ત્યારે રાજાએ પિતાના દેશમાં પહદુષણ-ઢોલ વગાડીને જાહેરાત કરવા પૂર્વક બ્રાહ્મણને તેના માગ્યા પ્રમાણે આપ્યું. : હવે આ ખુશ થયેલે બ્રાહ્મણ હંમેશાં ઘેર ઘેર ભોજન કરે છે અને દક્ષિણામાં એક સેનામહોર ગ્રહણ કરે છે. - અને રાજ માન્ય હોવાથી લોકો પણ હંમેશાં તેને મિષ્ટાન્ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #57 -------------------------------------------------------------------------- ________________ 44 શ્રી મુનિપતિ ચરિત્રમ વિગેરે ખૂબ સન્માન આપવાપૂર્વક જમાડે છે અને દક્ષિણે આપે છે. આમ કરતાં તેના ઘણા દિવસો વતિ ગયા. - હવે એક વખત તે બ્રાહ્મણે લોભને વશ થઈ એમ વિચાર્યું કે ગામ ઘણું છે, અને મારું આયુષ્ય તો થોડું છે, આથી; હું એક જ દિવસમાં ઘણાં ઘેર ભોજન કરૂં તો ઘણું સોનામહોર મેળવી શકું ! એમ વિચારીને તે હંમેશાં પહેલાંનું ખાધેલું હોય તેનું વમન (ઉલટી) કરી કરીને એક જ દિવસમાં ઘણું ઘેર ભજન કરે છે અને ઘણું સોનામહોરોને મેળવે છે. આમ તે બ્રાહ્મણ છેડા જ ટાઈમમાં ઘણું ધન ધાન્ય પુત્ર પૌત્ર વિગેરે પરિવાર વાળે થયો. પરંતુ આ રીતે નિરંતર વારંવાર નહીં પાચન થયેલા અન્નનું વામન (ઉલટી) વિગેરે કરવાથી અને ફરી કરીને ભજન કરવાનું ચાલુ રાખવાથી અનુક્રમે તેના શરીરમાં કોઢરોગ પેદા ઘો; અને તેથી તેનું માથું હાથ પગ વિગેરે સડી ગયાં. આ રીતે કેઢ રેગવાળે થવા છતાં પણ તે હંમેશાં રાજા પાસે જાય છે. હવે એક વખત મંત્રીઓએ રાજાને જણાવ્યું : હે સ્વામી ! આ બ્રાહ્મણ કોઢ રેગથી વ્યાપ્ત થયે છે; તેથી, તે હવે ઘેર જ રહે તે જ સારૂં. વળી આને ઘણું પુત્ર અને પુત્રના પુત્ર છે. તેમાંથી કોઈ એક લોકોના ઘેર ભેજન કરે તે સારૂં. “તે સાંભળી રાજાએ કહ્યું : એમ હોય તો હવેથી એમ કરે ત્યારે મંત્રીઓએ તે બ્રાહ્મણને બેલાવીને એમ કહ્યુંઃ “હે બ્રાહ્મણ! રાજાને -હુકમ છે, કે હવેથી તમારે તમારી જગ્યાએ ભજનના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #58 -------------------------------------------------------------------------- ________________ - * * * * * માટે લોકોના ઘેર તમારા એક પુત્રને મોકલવો તમારે તે હવે ઘેર જ રહેવું. આ હવે તે બ્રાહ્મણ રાજાને તે હુકમને માન્ય રાખીને હમેશાં પિતાના પુત્રને જ લોકોના ઘેર જમવા મોકલવા લાગ્યો. માખીઓના સમૂહથી ભરપૂર મધપૂડાની જેમ ઘરના દરવાજા બહાર તેને પુત્રોએ સ્થાપી દીધેલ, ઝુંપડીના એક વિભાગમાં પડયે રહે છે. ઘરની અંદર કેઈ તેની આજ્ઞાને–વાતને સાંભળતું નથી. તેના પુત્રે પણ તેને કૂતરાની જેમ લાકડાના વાસણમાં ભેજન આપે છે અને બધા કુટુંબીજને તેને મશ્કરીમાં ઊડાવે છે. યૌવનમાં ચકચૂર થયેલી વસ્તુઓ પણ તેની સામે નાક મચકડી (મરડી)ને થુંકે છે. - હવે આ રીતે પુત્ર અને પુત્રની વહુઓથી પરાભવ પામેલો તે બ્રાહ્યણ વિચારે છે કે ખરેખર મેં જ જેઓને શ્રીમંત બનાવ્યા તે મારા પુત્રો વિગેરે મારે જ તિરસ્કાર કરે છે અને એમ સમજે છે કે–આ કઢીએ ખુશ થઈને કે નાખુશ થઈને આપણને શું કરવાનો છે? આમ વિચારી ક્રોધાંધ થઈને તેમના ઉપરના વેરનો ઈલાજ–બદલે લેવાની ઈચ્છાવાળો થયેલે પિતાના પુત્રોને બોલાવી આ પ્રમાણે કહ્યું: “હે પુત્રો! હવે હું જીવનથી કંટાળી ગયો છું; તેથી, હું હવે તીર્થયાત્રા કરવા ઈચ્છું છું. આથી તમારે મારા કહ્યા પ્રમાણેને એક કુલમાં ચાલ્યો આવતે અચાર કરવાને છે તે સાંભળી પુત્રોએ કહ્યું: “હે પિતા! આપે આ ખૂબ સારે વિચાર કર્યો, તે હવે અમને કુલ પરંપરાથી ચાલ્યો આવતે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #59 -------------------------------------------------------------------------- ________________ - શ્રી મુનિપતિ ચરિત્રમ આચાર-જશું જેથી અમે આપના કહ્યા પ્રમાણે કરીએ !" સમુક બ્રાહ્મણે કહ્યું તમે એક બકરો લાવે; જેથી તેને દેવેને બલિ અપાય જેથી, તમારા સર્વની ત્રાદ્ધિ વૃદ્ધિ અને - કલ્યાણની પરંપરા ચાલુ જ રહે તે સંભળીને તે પુત્રોએ એક બકરો લ વીને પિતાને આપે. બ્રાહ્મણે કહ્યું: “હવે હું કેટલાક દિવસ સુધી આ બકરાને મંત્રોથી પવિત્ર કરીશ અને તમે એને માટે ભીના-લીલા જવ લાવો” ત્યારે તેઓએ તે બકરાને ચરાવવા માટે લીલા જવ પણ લાવીને પિતાને હવેં તે સે મુક બ્રાહ્મણ તે લીલા જવને ગુપ્ત રીતે પિતાના લેહી વિગેરેથી ભીંજવીને તે બકરાને જ ખવ'ડાવવા લાગ્યા. આમ કેટલેક દિવસે તે પણ અનુક્રમે કઢીઓ થઈ ગયો. ત્યારપછી તે પાપી બ્રાહ્મણે તે બકરાને હણને તેનું માંસ પોતાના પુત્રો વિગેરેને આપ્યું. પિતાના મનના મિલિન આશયને. નહીં જાણતા સરળ આશયવાળા તે પુત્રો વિગેરેએ પણ તે માંસ ખાધું. આવું અકાર્ય કરીને તે સેમ્ક હ્મણ પોતે થાડુંક ભાથું લઈને યાત્રા માટે દેશાંતર -ગ.. કેટલેક દિવસે એક ભયંકર અટવી માં આવી પડયો. ત્યાં ખૂબ તરસ્યા થયેલ તે બ્રાહ્મણ પાણી માટે અહીંથી તહીં ભટકતો, જુદી જુદી જાતનાં ઝાડનાં સડેલાં પાંદડા અને મૂળીયાંઓથી મિશ્ર થયેલા અને સ્વાદમાં લગભગ ત્રા - પાણીવાળું એક સરવેર જોયું.. ખૂબ તરસ્યા થયેલા તે બ્રાહ્મણે તે. ખરાબ સ્વાદવાળા, તડકામાં તપી ગયેલા ઊકળતા પાર્થને કંઠ સુધી–તૃપ્તિ થાય ત્યાં સુધી પીધું. ઘડી બે ઘડીમાં તે પાણી પીવાથી તેને મહા વિરેચ-મેટે રેચ લાગે. - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #60 -------------------------------------------------------------------------- ________________ ત્રા માનપાત યાત્રા ઝાડા થયા; તેથી તેને બધા જ કઢને રોગ નાશ પામ્યું. - ત્યારપછી કેટલાય દિવસસુધી ત્યાં જ વનમાં ફલ વિગેરેનું ભક્ષણ કરતે રહેવા લાગ્યા. તે પાણી પીવાથી અને તે તળાવના પાણીમાં સ્નાન કરવાથી અનુક્રમે તે સર્વથા રેગ વિનાને થઈ ગયે. અને અત્યંત મનહર–તેજસ્વી શરીરવાળે થઈ ગયે. ત્યારપછી તે બ્રાહ્મણ પાછા ફરીને પિતાના નગરમાં આવ્યો. નગરીમાં પેસતાં જ તે બ્રાહ્મણને નગરજનોએ પૂછ્યું: “હે બ્રાહ્મણ! નીરોગી કેવી રીતે થઈ ગયો” બ્રાહ્મણે કહ્યું: “મેં દેવની આરાધના કરી અને તે દેવતાના પ્રભાવથી હું નિરોગી થઈ ગયો. તે સાંભળીને આશ્ચર્ય પામેલા લોકે તેને ભાગ્યશાળી માનવા લાગ્યા. . હવે ઘેર ગયેલો પિતાના પુત્રે વિગેરેને કોઢ રોગથી રેગી બનેલા જોઈને ખુશ થઈને કહેવા લાગ્યોઃ “હે પુત્રો ! સારું થયું કે તમે લોકોએ મારી- અવજ્ઞા–તિરસ્કાર કર્યો તેનું તાત્કાલિક ફલ પામ્યા.” તે સાંભળી પુત્રોએ વિચાર્યું? ખરેખર! આ આપણું પિતાએ જ આ અકાર્ય કર્યું છે કે કિઢથી વ્યાસ બકરાનું માંસ આપણને ભક્ષણ કરવા માટે આપ્યું. આવા પિશાચ જેવા પિતા હોવા છતાં પણ તેને ધિક્કાર હો. આમ તે પુત્રોએ તેને વારંવાર ધિક્કારીને તેઓએ પોતાના પિતાને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો. તે બધું વૃત્તાંત જાણીને નગરવાસીઓએ તે બ્રાહ્મણનો તિરસ્કાર કર્યો અને તિરસ્કારાયેલ તે સે મુક બ્રાહ્મણ નગરમાંથી નીકળીને રાજગૃહ નગરમાં આવીને પિતાની આજીવિકા ચલાવવા માટે નગરના દ્વારપાલની સેવા કરવા લાગ્યા. એવા અવસરે અમે ત્યાં વિહાર કરતા કરતા સમેસર્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #61 -------------------------------------------------------------------------- ________________ 48 શ્રી મુનિ પતિ ચરિત્રમ સવે નગરવાસીઓ અમને વંદન કરવા માટે ત્યાં આવ્યા ત્યારે તે દ્વારપાલ પણ પોતાના સ્થાને તે બ્રાહ્મણને મૂકીને અમારાથી અપાતી ધર્મદેશનાને સાંભળવા માટે અમારી પાસે આવ્યો ! હવે તે નગરના દરવાજે શું થયું તે સાંભળો તે દરવાજાની આગળ નવદુર્ગા નામની વ્યંતરદેવીનું સ્થાનક હતું અને નગરના લેક તેને ઈચ્છિત આપનારી. છે એમ માનીને માનતા કરતા અને હંમેશાં ધૂપ દીવો વિગેરેથી પૂજતા. તે નગરના નવદુર્ગા - છત પર હવે એક વખત કોઈ મોટી ઋદ્ધિવાળો હોવા છતાં પુત્ર વિનાના વેપારીએ ત્યાં આવીને દેવીને નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું: “હે માતા ! જે મને પુત્ર થશે તે તને - ત્રણ રત્ન આપીશ. ત્યારપછી કેટલેક કાળે તેને પુત્ર થયો. રત્ન આપતો નથી. તે દેવી પણ તેને વારંવાર સ્વમામાં આવીને તે રત્ન માગે છે. પરંતુ; ધૂતારાઓનો અગ્રેસર વેપારી આપતું નથી ત્યારે એક વખત તે દેવીએ સ્વમામાં તે વેપારીને કહ્યું: “જે મને તું તે ત્રણ રત્ન નહીં આપે તો હું તારા પુત્રને મારી નાંખીશ” તે સાંભળીને ભય પામેલ આ વેપારી પ્રભાતમાં ત્રણ રત્નો સહિત પરિવાર સાથે દેવી પાસે આવ્યા, ત્યાં દેવીની સામે તે ત્રણ રત્નો મૂકીને તે ધૂતે કહ્યું: “હે માતા ! તમારી મહેરબાની મારા ઉપર થવાના પ્રતીકરૂપ એક રત્ન મારા માટે. બીજુ રત્ન પુત્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિ પતિ ચરિત્રમ માટે અને ત્રીજું રત્ન મારી પત્ની માટે હું ગ્રહણ કરું છું. એમ કહીને તેણે તે રત્ન પાછાં લઈ લીધાં અને ત્યારપછી તે દેવીને નમસ્કાર કરીને પિતાના ઘેર આવ્યા. હવે દેવીએ વિચાર્યું કે અરે આ પૂર્વે તે મને પણ ઠગી–છેતરી ! આમ તે દેવી જ્યાં ચિંતાતુર બની, એવામાં એને એક નાયક યક્ષ તે દેવીને મળવા માટે ત્યાં આવ્યું અને તે દેવીને ચિંતામુક્ત જોઈને ય પૂછયું: “હે દેવી! આજે તું ચિંતાતુર કેમ જણાય છે? તે સાંભળી તે દેડીએ તે વેપારીને બધે વૃત્તાંત તે યક્ષને જણાવ્યું. તે સાંભળી તે યક્ષે તેને કહ્યું: “હે દેવી! તું તે ખરેખર મહાભાગ્યશાળી છું કે તે વેપારીએ પોતે મૂકેલાં પિતાના રત્નો માત્ર લઈ લીધાં; પરંતુ, એક તેના કરતાંય મહાધૂત વેપારીએ તે મારા શરીરમાં પણ મોટી પીડા ઉત્પન્ન કરી હતી એમ કહીને તે યક્ષે ઘણું ઘાવાળું પોતાનું શરીર તે દેવીને બતાવ્યું. તે જોઈને આ ર્ય પામી ગયેલી તે દેવીએ તેને પૂછ્યું: “હે યક્ષરોજ ! તમને એવી પીડા કઈ રીતે પેદા થઈ? યક્ષે કહ્યું: “એક વેપારીનું વહાણું સમુદ્રની અંદર? જલની અંદર રહેલા પર્વત ઉપર અટકી ગયું, ત્યારે હવે કરવું શું! તેમાં જ મૂઢ થઈ ગયેલા તે વેપારીએ મારું સ્મરણ કર્યું અને કહ્યું: “હે યક્ષરાજ! જો મારું વહાણ “અહીંથી બહાર નીકળી જશે તે હું તમને એક પાડે આપીશ. ત્યારે મેં પણ તેનું વહાણ ત્યાંથી તાયું, બહર કાઢયું, ત્યારપછી ઘેર આવેલા તેણે મને માનેલો પાડે ન આપો કેટલાક દિવસ પછી મેં સ્વમામાં તેને કહ્યું. “હે P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #63 -------------------------------------------------------------------------- ________________ 50 શ્રી મુનિ પતિ ચરિત્રમ વેપારી ! જે તું મને તે માનેલો પાડો નહીં આપે તો હું તને મારી નાખીશ. ત્યારે તે મહાધૂત એક જંગલી પાડો લાવ્યું. ત્યારપછી પિતાના માણસોથી પરિવરેલા તેણે ગીત, ગાન, નાટક, વાજિંત્ર વગાડવાપૂર્વક મારી પાસે આવીને તે પાડ મારા પગે બાંગે ત્યારે લોકોએ તે વેપારીને કહ્યું કે આ પાડાને તું માર ત્યારે તે પૂતે કહ્યું: “આ બધું કામ તો યક્ષ પોતે જ કરી લેશે એમ કહીને તેણે વાજિંત્રો વગાડવાનો માટે અવાજ ત્યાં કરાવવા માંડે તેના તે અવાજથી આકૂલવ્યાકૂલ થયેલો તે જંગલી પાડે મને પણ મૂળમાંથી ઉખેવને, મને ઊ એ ઉપાડીને કૂદીદીને શેરીઓમાં દોડવા લાગ્યો. તેથી ભૂમિ ઉપર પથ્થર વિગેરે સાથે ઘસાતાં મારા શરીરમાં મોટા ઘા પડી ગયા. આમ મને ભૂમિ ઉપર ઘસાતે જઈ વચમાં જ લોકેએ દેરડું કાપી નાખીને મને ત્યાંથી ઉપાડીને મારા મૂળ સ્થાનમાં મૂકો. તેથી તે પૂતે કરેલી મને પણ આવા પ્રકારની પીડા થઈ છે, માટે તું હવે બેલ્યા ચાલ્યા સિવાય જ મૌન થઇને અહીં સુખે ૨હ. આમ ચક્ષે આશ્વાસન આપતાં તે દેવી પણ માન થઈને ૨હી. : - હવે એક વખત તે શેઠની ત્યાં જતી તે પત્નીને તે દેવીએ ઈ. તે શેઠની પત્નીને જોઈને પિતાનું પૂર્વનું વેર ચાદ આવવાથી તે દેવીએ તેના શરીરને પોતાનાથી અધિષ્ઠિત કર્યું. દેવીએ તેના શરીરમાં પ્રવેશ કર્યો તેથી તે ગાંડી થઈ ગઈ અને ગાંડી થઈને ઘેર આવીને પોતાના પુત્રને સ્તન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ પાન વિગેરે પણ કરાવતી નથી–ધવડાવતી નથી. શેઠે ઘણાય ઉપાય કર્યા, પરંતુ તે ગાંડપણમાંથી સાજી ન થઈ. રાત્રિમાં તે દેવીએ શેઠને સ્વપ્નની અંદર કહ્યું: “જે તું મને લાપશી વડાં વિગેરે નૈવેદ્ય આપીશ તો જ તારી પત્ની સાજી થશે નહીં તો નહીં જ થાય.” * : - કે હવે પ્રભાતે તે બધી જાતનું નૈવેદ ત્યાં દેવી આગળ ધર્યું. - હવે ત્યાં ધરાયેલું તે નૈવેદ્યરૂપે વડાં વિગેરે જઈને ખૂબ ભૂખ્યા થયેલા સમુક બ્રાહ્મણે તૃપ્તિ થાય ત્યાં સુધી ખાધું; તેથી, તેને પાણી પીવાની ખૂબ તરસ લાગી અને ખૂબ તરસ લાગવાથી આકૂલવ્યાકૂલ થયેલા તે બ્રાહ્મણે દ્વારપાલના ભયથી તે સ્થાન છોડીને જ્યાં કયાંય કૂવા તળાવ વાવમાં પાણી હોય ત્યાં જવા સમર્થ ન આયે. અને ખૂબ તરસથી ઉદ્વેગ પામેલે તે આ પ્રમાણે વિચારવા લાગ્યો તે જલચર (પાણીમાં રહેનારા) ને ધન્ય છે કે જેઓ હંમેશાં ઈચ્છા પ્રમાણે જલમાં કીડા-રમતગમત કરે છે. હું તે તદ્દન અભાગી કે પાણી વિના અત્યારે ખૂબ દુઃખી થઈ રહ્યો છું. ત્યારપછી તે પાણે પાણ” એમ બેલ અને ખૂબ બૂમ પાડતા મારીને તે આજ નગરમાં દરવાજા પાસેની વાવમાં દેડકાપણે ઉત્પન્ન થયો. હવે ફરી પણ અમે આ નગરમાં સમોસર્યા ત્યારે પનિહારીઓના મુખેથી અહીં અમારા આગમનને સાંભળીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #65 -------------------------------------------------------------------------- ________________ પર શ્રી મુનિપતિ ચરિત્રમ જેને જાતિસ્મરણ (પૂર્વ—જન્મનું સ્મરણ) થયું છે એ તે દેડકે ઉલ્લાસયુક્ત ભાવથી-ભાલ્લાસથી અમને વંદન કરવા વાવનાં પગથીયાંના માગે કૂદી કૂદીન વાવની બહાર નીકળીને જ્યાં માર્ગની વચ્ચે આવ્યાં ત્યાં જ તમારા ઘેડાના પગનો પ્રહાર થતાં-પગની લાત વાગતાં મરી ગયે. શુભ ભાવમાં મર્યો, તેથી સૌધર્મ દેવલોકમાં દર્શક નામના વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયે. હવે ઈ કે તે દેવસભામાં તમારી આ પ્રમાણેની પ્રશંસા કરી હમણાં ભરત ક્ષેત્રમાં શ્રેણીક રાજા જે ક્ષાયિક સમ્યકવને ધારણ કરનાર કોઈ નથી. ઈદના આ વચન ઉપર શ્રદ્ધા ન આવવાથી આ દેવ તમારી પરીક્ષા કરવા માટે અહીં આવ્યો હતો. તે દર્દશંક દેવે ગાશીષ ચંદનથી જ મારા ચરણેને પૂજ્યા. માત્ર તમારી દષ્ટિને મેહ પમાડવા માટે જ દેવમાયાથી તમને વિષ્ટા એ પડતું હોય તેમ વિપરીત દેખાડ્યું. - હવે ફરી શ્રેણિક રાજાએ પૂછયું“હે ભગવન! તમે જ્યારે છીંક કરી ત્યારે આ દેવે મરે” એમ અમંગલ શબ્દ કેમ કહ્યા? અને બીજાઓએ જ્યારે છીક કરી ત્યારે તેનાથી ઉલટું કેમકહ્યું?“તે સાંભળી ભગવતે કહ્યું “હે રાજેન્દ્ર, મેં છીંક કરતાં તે દેવ એમ બેલ્યો કે, હે ભગવન! તમે હજુ સુધી સંસારમાં કેમ રહ્યા છે? જલદી મેલે જાએ. એવાં આર્શીવાદનાં વચને તેણે કહ્યાં. વળી તમને ઘણું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ છો ”એવું આશીવચન તેણે કહ્યું કારણકે, અહીં આપને સુખ છે. પરંતુ મર્યા પછી તમે નરકે જવાના છે.' . અને અભયકુમાર માટે બંને બાબતો સારી છે. જીવે તે ધર્મ કરે અને મારે તે અનુત્તર વિમાનવાસી દેવ થાય. માટે જ અભયકુમારને કહ્યું કે તું જીવ કે મર.. ' - જ્યારે કાલસાકરિક તો અહીં હંમેશાં જીવહિંસા કરે છે અને મરીને સાતમી નરક જશે. તેથી તેણે તેને કહ્યું કે “તું જીવ પણ નહીં કે મર પણ નહીં.” આ બધું સાંભળી આશ્ચર્ય પામેલા શ્રેણિક રાજાએ ફરીથી કહ્યું : “હે ભગવન! તમે મારા નાથ હોવા છતાં મારી નરક ગતિ કેમ થાય? ત્યારે ભગવંતે કહ્યું : “રાજન ! તમે પહેલેથી જ નરકાયુષ બાંધેલું છે, તેથી તમે ખરેખર નરકમાં તે જશે જ. કારણ કે શુભ કે અશુભ કર્મનું ફલ પ્રાણીઓને અવશ્ય ભોગવવું જ પડે છે. એ બાબતમાં રામારાથી પણ કંઈ ફેરફાર કરી શકાતું નથી. તેમજ હે રાજન ! તમે પદ્મનાભ નામના પહેલા તીર્થકર માટે તમે કંઈ ચિંતા ન કરે. ફરી શ્રેણિક રાજાએ કહ્યું : “હે ભગવ! એ કેઈ ઉપાય બતાવો કે જેથી મારે નરકગતિમાં જવું ન પડે. ભગવંતે કહ્યું. “જે તમારી કપિલા નામની દાસી મુનિઓને ભાવપૂર્વક દાન આપે !" * કાલૌરિક જે પાપ કાર્યને છોડી દે! " - રોજ પાંચસામાયિક કરનાર પુણીઓ શેઠ જે તમને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #67 -------------------------------------------------------------------------- ________________ 54 શ્રી મુનિ પતિ ચરિત્રમ પોતાના એક સામાયિકનું ફલ આપે છે તો તમારે નરક ગતિથી છુટકારે થાય. બીજી ઈ રીતે થાય તેમ નથી. આ સાંભળીને શ્રેણિક રાજા શ્રી મહાવીર ભગવંતને પ્રણામ કરીને પોતાના ઘર તરફ ચાલ્યા. એટલામાં તે દદુશંક દેવે વિકલાં કઈ મુનિવેષધરી મનુષ્ય સરોવરના કાંઠે રહેલ વૃક્ષ ઉપરથી લીલાં ફળને ગ્રહણ કરીને પિતાની ઝોળીમાં નાંખતે હોય તેમ રાજાએ જોયું. આમ છ જીવ નિકાયન વિરાધના કરનાર હોઈને જિનશાસનની ઉપજાવતા તે સાધુવેશધારી મનુષ્યને જોઈને હદયમાં ખેદ પામવા છતાં રાજાએ તેને પ્રણામ કરીને અને એકાંતમાં લઈ જઈને તે અકાર્ય કરવામાંથી અટકાવ્યે. 1. . . : - ત્યાંથી આગળ ચાલતાં શ્રેણિક રાજાએ તે જ દર્દરાંત દેવે વિકુલ એક સાધ્વીના વેષ ધારણ કરેલી, કાજલ આંજેલી આંખેવાળી, પડખામાં જેણે બે પુત્રો તેડેલા છે અને કાંખમાં રાખેલા રજોહરણ (ઘા) વાળી મુખ ઉપર જેણે મુહપત્તિ રાખેલી છે એવી અતિસિગ્નગ્ધ અને એકદમ કાળાશયુક્ત માથાના વેણરૂપ દંડવાળી કોઈ એક ગર્ભિણ સ્ત્રીને સરોવરના કાંઠે હાથપગ ધોતી જોઈ. - : - :' આવી અત્યંત જિનેશ્વર ભગવાનના શાસનની અત્યંત મલિનતા પેદા કરાવતી તે સ્ત્રીને જોઈને શ્રેણિક રાજાએ કહ્યું : “હે સ્વામીની ! તમારે અહીં રહેવું યોગ્ય નથી અને તમારે આવું અકાય પણ ન કરવું જોઈએ.” સાધ્વીએ કહ્યું : “હે રાજેન્દ્ર! શ્રી વીર ભગવાનના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ 55 શાસનમાં આવા બધા મારા જેવા જ છે. કેટલાકનું આવા પ્રકારનું કાર્ય કર્મ સંગથી પ્રગટ થાય છે, જ્યારે કેટલાકનું ગુપ્ત રહે છે. * - | , રાજાએ કહ્યું : “હે મહા ભાગ્યશાલિની! તમારે કર્મને ઉદય આવ્યો છે, પરંતુ, જિનશાસનને તો મહાન પ્રભાવ છે ! આથી તમે મારા ઘેર આવી જાઓ. તમારી સારી રીતે સેવા કરીશું અને સંતાનની ઉત્પત્તિ થઈ ગયા પછી તમારે જવાનું. ત્યાં સુધીમાં તમને બધી રીતે સાચવી લઈશું. " હવે તે દેવે તે શ્રેણિક રાજાને પિતાના જ્ઞાનથી અત્યંત દઢ સમકિતી છે એમ જાણીને પ્રત્યક્ષ પ્રગટ થઈને કહ્યું : “હે રાજન ! ઇંદ્ર મહારાજે દેવસભામાં જે રીતે તમારા સમ્યકત્વની પ્રશંસા કરી તે ખરેખર ! બરાબર સાચી છે, પણ તેમાં અશ્રદ્ધાવાળે થયેલો હું અહીં આવ્યું અને મેં આપની આ રીતે, પરીક્ષા કરી છે. ખરેખર! સાચું છે કે આપના જે આ ભરતક્ષેત્રમાં હાલમાં કેઈ દઢ સમકિતી, નથી; આથી, ખરેખર! તમે ધન્ય છે અને હવે તમે મારી પાસે કંઈક વરદાન માગે.” રાજાએ કહ્યું: “હે દેવ ! મારે છે એ જ ઘણું છે. કોઈ જાતની એાછાશ નથી. છતાં પણ દેવે દેવતાઈ અને નક્ષત્રોની શ્રેણિમાંથી જાણે બનાવેલ ન હોય એવો એક હાર અને માટીના બે ગોળા રાજાને આપીને કહ્યું: “હે રાજન ! જે આ તૂટી ગયેલા હારને સાંધશે તે મરી જશે” એમ કહીને તે દેવ પોતાના સ્થાને ચાલ્યો ગયે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ - ત્યાર પછી આનંદિત થયેલા શ્રેણિક રાજાએ તે દેવતાઈ હાર ચેલાણા રાષ્ટ્રને અને બે ગોળા નંદા જાણીને આપ્યા. તે વખતે ઈર્ષાથી નંદારાણી બેલીઃ “હે સ્વામી ! ચેલાણીને તમે આ સુંદર દેવતાઈ હાર આપે અને મને તે માત્ર આ માટીના બે ગોળા આયા, તો હું આ બે ગેળાને શું કરું? એમ કહી તેણે તે બે ગેળા થાંભલાને અફાકી ફેડી નાખ્યા ત્યારે એક ગળામાંથી ચંદ્રનું જાણે બિંબ જ ન હોય તેવાં બે કુંડલ નીકળ્યાં અને બીજા ગોળામાંથી દેવતાઈ સુંદર બે વસ્ત્ર નીકળ્યાં. ' ત્યારે નંદારાણી ખૂબ આનંદ પામી અને તે વસ્તુઓને તેણીએ ગ્રહણ કરી. - હવે રાજાએ પોતાની કાપલા દાસીને બોલાવી કહ્યું : “હે કપિલા ! તું નિર્મલ ભાવથી મુનિઓને દાન આપ, હું તને ઘણું ધન આપીશ.” - કપિલાએ કહ્યું: “હે સ્વામી! તમે જે મને આપીએ આખી સુવર્ણમય બનાવી દ્યો તો પણ તમે કહે છે તેવું મુનિઓને દાન આપવાનું કામ પ્રાણાને પણ નહીં જ કરી શકું.” તે સાંભળી રાજાએ વિચાર્યું કે- વીર ભગવાનનું વચન કયારેય ખૂટું પડે જ નહીં.' ત્યાર પછી રાજાએ તે કાલસૌરિકને બે લાવીને કહ્યું : હે કાલ સૌરિક ! તું મારી પાસેથી તારે જોઈએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #70 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિ પતિ ચરિત્રમ તેટલાં અને જોઈએ તેવાં સોનું, મણિ માણેક, વિગેરે લે પણ હંમેશાં પાંચસે પાડાઓને મારવારૂપ હિંસાને છેડ” કરી ત્યારે કાલસૌરિકે કહ્યું: “હે રાજન ! પ્રાણાતે પણ હું મારા વંશપરંપરાથી ચાલ્યા આવતા આચારરૂપ હિંસાના કાયને છોડી શકીશ નહીં. તે સાંભળી તેના ઉપર કે પાયમાન થયેલા રાજાએ તેને ભયંકર અંધકારમય કૂવામાં રાખી દીધે. ત્યાર પછી રાજાએ પુણિયા શ્રાવકને બોલાવીને તેની પાસેથી એક સામાયિકનું ફલ માગ્યું. તેણે કહ્યું : “હે રાજન ! મારી પાસે તો સામાયિકનું ફલ છે જ નહીં, તેથી આપને હું કેવી રીતે આપું ? - હવે પ્રભાત થતાં શ્રેણિક મહારાજ ભગવાનને વંદન કરવા માટે ગયા. ત્યાં જઈ સ્વામિને નમસ્કાર કરી તેમણે જણાવ્યું. હે ભગવન્મેં તે કાલ સૌરિકને અંધારા કૂવામાં નાખે છે અને આ રીતે મેં આજે તેની પાસે પાંચસો પાડા મારવારૂપ હિંસા છેડાવી છે. ભગવંતે કહ્યું: “હે રાજન ! ત્યાં રહ્યો રહ્યો પણ તે માટીના પાંચસો પાડા બનાવીને તેણે મારવાનું કામ ચાલુ રાખ્યું છે, પ્રાણાંતે પણ એ કાલસોરિક હિંસાના કાર્યને છેડશે જ નહીં. - તે સાંભળી આશ્ચર્ય પામેલો રાજા ભગવાનને નમઃ P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #71 -------------------------------------------------------------------------- ________________ 58 શ્રી મુનિપતિ ચરિત્રમસ્કાર કરી કાલસૌરિકની પાસે ગયે. ત્યાં તેણે મારેલા માટીના પાડાઓને જોયા. . . .! . . તેથી ઉદ્વેગયુક્ત મનવાળા થયેલા શ્રેણિક રાજા વિચારે છે કે અરેમારા પૂર્વકૃત કમને જ ધિક્કાર છે! ભગવાનની વાણી તે ખોટી પડે જ નહીં. . .., હવે ચલણનાં મનમાં માટે ઉગ પેદા થયે. તેથી તેણે રાજાને કહ્યું: “હે સ્વામી ! મને તે તમે એક હાર જ આપે, જ્યારે નંદાને તે બે દેવતાઈ કુંડલ સહિત બે દેવતાઈ વસ્ત્રો કેમ આપ્યાં ? શ્રેણિક રાજાએ કહ્યું: “હે પ્રિયા ! તને તે મેં અતિ કિંમતી હાર આપે; જ્યારે નંદાને તો માટીના ગળાજ આપ્યા હતા, પણ તેને ભાગ્ય ચગે તે બે ગાળામાંથી ઘણી કિંમતી વસ્તુઓ નીકળી એમાં મારે શું દોષ? ચેલણુએ કહ્યું “હે સ્વામી ! જે તમે નંદાને મળેલી વસ્તુઓ મને નહીં આપે તો હું આપઘાત કરીશ” રાજાએ કહ્યું : “તે પછી તને રુચે તેમ કર !" આમ કહીને - રાજા તે પોતાના મહેલમાં ગયા.. હવે રોષ પામેલી ચેતલ આપઘાત કરવાની ઈચ્છા વાળી થયેલી પિતાના આત્માને ગેખમાંથી પડતું મૂકવા ગેખ ઉપર ગઈ અને ત્યાં જઈને ચારે બાજુ અહીંથી તહીં જોતાં એક આરોહક નામને રાજકાર્યમાં કુશળ હસ્તિપાલ રહેતો હતો. અને તે હસ્તિપાલ મગધ સેના નામની નગરની એક ગણિકામાં આસક્ત થયેલો હતો. એક બીજે પણ મહાવત તેનામાં આસક્ત હતો. તે ત્રણેય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિ પતિ ચરિત્રમ પ૯. તે વખતે ચેલ્લાણાના મહેલની નીચે વાત કરતા ઊભેલા હતા. ચેલ તેઓના વાર્તાલાપને સાંભળે છે. ત્યારે તે ગણિકા તે આરેહકને કહે છે: “હે સ્વામી આજે હું ઉત્સવમાં જવાની છું, તેથી રાજાના હાથીનું ચંપકમાલા નામનું આભૂષણ તું મને આપ ! જે તું તે આભૂષણ મને નહીં આપે તો હું મરી જઈશ.” ત્યારે આ હકે કહ્યું : હે પ્રિયા ! એ આભૂષણ રાજાનું મેં તને આપ્યું છે એવું જે રાજા જાણે તે મારો શિરચ્છેદ કરે.” આરેહકે આ પ્રમાણે કહેવા છતાં પણ જ્યારે તે ગણિકાએ તેને હઠાગ્રહ ન જ છેડો ત્યારે તે બીજા મહાવતે તે આરેહકને કહ્યું: “હે મિત્ર! જે જ્યારે મીઠાં વચનોથી પણ પિતાનું અને પરતું. બંનેનું હિત ન સમજે તે તેવાને કર્કશ વચનોથી તિરસ્કાર કરે જોઈએ. જેમકે- ' તાપસનું દૃષ્ટાંત * કેઈક તાપસ દેશાંતર ગયો. ત્યાંથી પલાશનું બીજ લાવ્યો. ત્યાર પછી તેણે તે બીજને પિતાના ખેતરમાં વાવ્યું. ઘણું પાણીથી તે બીજનું સિંચન પણ કર્યું. તે પલાશનું ઝાડ ખૂબ વધ્યું. પરંતુ તેના ઉપર ફૂલ આવ્યાં જ નહીં, ત્યારે ક્રોધાયમાન થયેલા તેણે તે પલાશના ઝાડને અગ્નિથી બાળી નાખ્યું. કેટલેક ટાઈમ વીત્યા બાદ તે પલાશનું ઝાડ પોતાની મેળે જ ફરી વૃદ્ધિ પામ્યું અને ફૂલના સમુહથી શોભાયમાન બન્યું. વળી બ્રહ્મદત્ત ચકવતીના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #73 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિ પતિ ચરિત્રમ બેકડાની જેમ હિતની વાત કરનાર બીજાને ગમતો હતો નથી. તે સાંભળી આરોહકે કહ્યું : “હે મિત્ર ! આ બ્રહ્મદત્ત તે વળી ? મહાવતે કહ્યું– , - બ્રહ્મદત્ત ચક્રવતીની કથા , કાંપિલ્યપુર નામના મેટા નગરમાં બ્રહ્મદત્ત નામનો - ચક્રવતી રાજા રાજ્ય કરતો હતો. એક વખત ઘેડાની સેનાથી પરિવરેલો બ્રહ્મદત્ત ચકવતી વનમાં કૌતુક જોવા માટે ગયો. ઘેડાથી અપહરણ કરાયેલે તે માટા ગહન વનમાં આવી ગયે; અને થાકી ગયેલ તે ઝાડની નીચે બેઠે અને તેને ઘોડે મરી ગયે. * હવે તેનું સૈન્ય પણ આ બાજુ આવ્યું. ત્યાર પછી તેણે સૈન્યસહિત મહોત્સવપૂર્વક નગરીમાં પ્રવેશ કર્યો. = રાત્રે પોતાના મહેલમાં પટરાણી પાસે ગયા. ત્યારે, પટ્ટ= રાણીએ રાજાને પૂછ્યું: “હે સ્વામી! આજે તમે જંગલમાં |કઈ આશ્ચર્ય જોયું? રાજાએ કહ્યું: “હે પ્રિયા ! વનમાં મેં એક મોટું સરોવર જોયું. તેમાં સ્નાન કરીને જેટલામાં - હું તે સરેવરના કાંઠે બેઠે હતો, તેટલામાં જ એક ખીલેલાં યૌવનવાળી નાગકુમારી પાછું ઉછાળતી ઉછાળતી સરેવરમાંથી બહાર નીકળી અને મારી પાસે આવીને કામમાં આતુર થયેલી તે સંજોગ માટે મારી પાસે અત્યંત માંગણી કરવા લાગી. પણ મેં તો તેને નિષેધ કર્યો ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ - ત્યાર પછી તે નાગકુમારી બીજા ભેગીંદ્ર સાથે ક્રીડા કરવા લાગી ત્યારે તે બંનેને કોરડાના ઘાથી મેં તાડન કરવાથી તે બંને નાસી ગયા. આમ કહીને તે બ્રહ્મદત્ત ચક્રવતી જેટલામાં લઘુચિંતા પેશાબ કરવા) માટે બહાર નીકળે, તેટલામાં એક દેવ હાથ જોડીને અને પગમાં પડીને આ પ્રમાણે કહેવા લાગ્યું— - “હે રાજેન્દ્ર! હું તારા ઉપર ખુશ થયે છું. આથી તું મારી પાસે વરદાન માગ. રાજાએ કહયું : “હે દેવ! તું કયા કારણે મારા ઉપર ખુશ થ છું ? દેવે કહ્યું: “હે રાજન ! સરોવરમાંથી બહાર નીકળીને લલનાને તમે જે જોઈ હતી તે મારી ભાય–પત્ની હતી તે ઘેર આવીને મને આ પ્રમાણે કહેવા લાગી : “હે સ્વામી ! જલક્રીડા કરતી હતી ત્યારે મારી પાસે બ્રહ્મદત્ત ચક્રવતીએ સંગ માટે માગણી કરી મેં ઘણય નિષેધ કર્યો, તે પણ તેણે મારા શીલનું ખંડન કર્યું, આમ કહીને તે ખૂબ રડવા લાગી. હું, તમને મારી નાખવા માટે અહીં આવ્યો હતો. પરંતુ, આ સંબંધમાં તમે જે વાત તમારી પટ્ટરાણી આગળ કહી તે બધી વાત મેં બારી માં રહીને સાંભળી. . આ રીતે મારી સ્ત્રીનું બધું જ ખરાબ ચેષ્ટિત મેં જાયું. “હે રાજન ! તમે તો ઉત્તમ છે. આથી હું તમારા ઉપર તુષ્ટ થયો છું. માટે તમે મારી પાસે વરદાન માગે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #75 -------------------------------------------------------------------------- ________________ 62 શ્રી મુનિપતિ ચરિત્રમ બ્રહ્મદરે કહ્યું : “હે દેવ! મારી પાસે છે તે ઘણું છે. મને કઈ વસ્તુની ઓછાશ નથી.” ... 5 દેવે કહ્યું : “પરંતુ હે રાજન ! દેવનું દર્શન નિષ્ફળ હેય જ નહીં તેથી તમે કંઈક તો માગો જ. 2. રાજાએ કહ્યું : “તે, હું સર્વ જીવોની ભાષાને જાણુનારે થાઉં તેવું કરો. દેવે કહ્યું : “એમ છે. પરંતુ તમારે “હું બધાની ભાષા જાણું છું” એવી વાત કોઈની આગળ કહેવી નહીં” જે તમે કોઈને કહેશે તે તમારૂં મરણ થઈ જશે. તા : રાજાએ તે વાતને સ્વીકારી દેવ પિતાને સ્થાને ગ. - હવે એક વખત અંતઃપુરમાં રહેલા રાજાના શરીરે રાણીએ ચંદનને લેપ કર્યો અને લેપ કરતાં વધેલા ચંદનનું કાળું રાજાની પડખે મૂકયું. એટલામાં ત્યાં ભીંત ઉપર રહેલાં સ્ત્રી અને પુરુષ -મિથુન-યુગલરૂપ બે ગોળી પરસ્પર અત્યંત પ્રેમવાળા ત્યાં રહેલા હતા. તેમાંની સ્ત્રી ગીરાલીએ પોતાના સ્વામીને કહ્યું : “હે સ્વામી ! આ ચંદનના કેળામાંથી થોડુંક ચંદન તમે મને લાવીને આપ, કે જેથી મારા પણ શરીરને સંતાપ-દાહ દૂર થાય. તે સાંભળીને પુરુષ ગરોલીએ કહ્યું–અરે હલકી સ્ત્રી! તું તે મૂખ છે. હું તારા જે મૂર્ખ નથી. જો હું રાજા પાસે (એવું કંઈ લેવા માટે) જાઉં તો રાજા ખરેખર ! મને મારી જ નાખે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ માટે તું મૌન–છાનીમાની રહે. તે સાંભળી ગરોળીએ કહ્યું: “અરે! તું તે કેવો સત્વ વિનાને છે કે જેથી મને આવે (નાનો માત્ર) થયેલ મારે મને રથ પણ તું પૂરે કરી શકતો નથી. તે ? - .. 4 આવી તે બંનેની વાત સાંભળીને રાજાને જરાક હસવું આવ્યું અને રાજાને હસવું આવેલું જોઈને સંશય પામેલી રાણીએ રાજાને પૂછયું: “હે સ્વામી ! આમ વગર કારણે તમને હસવું કેમ આવ્યું ?" રાજાએ કહ્યું : “હે પ્રિયા ! આવી વાત તારે મને પૂછવી જ નહીં, કારણ કે જે હું તને આવી વાત કહું તો ખરેખર મારૂં મરણ જ થઈ જાય. તે સાંભળી વધારે પડતા સંશયમાં પડેલી રાણીએ કહ્યું “હે સ્વામી ! જે તમારૂં મરણ થઈ જશે તે હું પણ તમારી સાથે જ આવીશ-મરી જઈશ.” - ત્યાર પછી ઘણું જ રેકવા છતાં રાણુએ પિતાને હઠાગ્રહ છોડયે જ નહીં ત્યારે રાજાએ પોતાની પત્નીના તે હઠાગ્રહની વાત પ્રધાનની આગળ કહી. પ્રધાને કહ્યું : “હે સ્વામી ! તમારું આવી રીતે થયેલું અકાળમૃત્યુ પ્રજા વિગેરેને મહાન સંતાપરૂપ થશે. માટે આવું રાણીને કહેવાનું કામ તમારે કરવાનું જ નહીં. રાજાએ કહ્યું: “હે પ્રધાન ! તમારી વાત તદ્દન સાચી છે પણ મારી પ્રાણપ્રિયાના આનંદને ખાતર હું મરણ પણ સ્વીકારવા તૈયાર છું. આથી તમે સ્મશાનભૂમિમાં ચિતા તૈયાર કરાવે. ત્યાં જઈને હું રાણુને મારી આ વાત કહીશ.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ હવે ચિતા તૈયાર કરાવ્યા બાદ રાજા સ્નાન કરીને તેમાં બેઠે. મંત્રીશ્વર વિગેરે પ્રજાજને-નગરજનો શેકમાં ગરકાવ થઈ ગયા અને આઠંદ કરવા લાગ્યા. : હવે એટલામાં ત્યાં શું બને છે તે જણાવે છે કે રાજાના અધોનિમિરો ત્યાં જવનું ગાડું આવ્યું અને તેની પાછળ પાછળ બકરીઓનું ટેળું પણ આવ્યું, તે વખતે એક બકરીએ પોતાના સ્વામી બકરાને કહ્યું : - “હે સ્વામી ! આ ગાડામાંથી થોડા જવ લાવીને મને આપે, તેનો સ્વાદ લેવાની મને ઈચ્છા ઉત્પન્ન થઈ છે. તે સાંભળીને તેના સ્વામી બકરાએ કહ્યું: “હે રાંડ હું કંઈ બ્રહ્મદત્ત જેવું નથી કે તારા જણાવેલા આ કાર્યને કરીને મારા આત્માને મરણ પમાડું. તારા જેવી રાંડ સ્ત્રીને ખાતર મારૂં હું મરણ કરવાનું ઈચ્છતો જ નથી” તે સાંભળીને બકરીએ કહ્યું H તું ખરેખર પ્રેમના સ્વરૂપને જાણતો જ નથી. તું જે તે ખરે, આ બ્રહ્મદત્ત ચક્રવતી રાજા હોવા છતાં પણ પિતાની પ્રિયાને માટે કરીને મરવા પણ તૈયાર થયે છે.” તે સાંભળીને બકરાએ કહ્યું: “હે રાંડ! આ રાજાય મૂર્ખ છે કે જે રાંડ સ્ત્રી માટે મરણ સ્વીકારે છે. હું તે કદિ તેના જે થાઉં જ નહીં ને !" આવા પ્રકારની તે બંને બકરા– બકરીની વાત સાંભળીને આશ્ચર્ય પામેલે રાજા ચિતામાંથી ઊતરી જઈને પાછા ઘેર ગયો અને તેણે મનમાં વિચાર્યું : “ખબર ! આ બકરો મારે ગુરુ થયો. ત્યાર પછી તે રાજાએ તે બકરા-બકરીના યુગલને પોતાની પાસે લેવડાવીને તે બંનેના કંઠે સેનાની સાંકળ પહેરાવીને ખાવા માટે લીલા-મીઠા જવ આપ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #78 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનપતિ ચરિત્રમ 65 હવે રાણીએ કહ્યું: “હે સ્વામી! મને તે હસવું આવવાનું કારણ જણાવો. રાજાએ કહ્યું: “એવો અવસર પામીને કહીશ.” એમ કહીને તેણે દાસીઓની સામે જોયું. તે જ વખતે પહેલેથી કરેલા સંકેત પ્રમાણે દાસીઓએ તે રાણીને લેઢાની સાંકળમાં ઊંચે વાળથી બાંધી દીધી અને રાજાએ. પિતે જ કેરડાના ઘાથી મારવા માંડી તેથી તે રાણી રડવા લાગી ત્યારે લેહીની ઉલટી કરતી તે રાણીએ કહ્યું: “હે. સ્વામી ! મેં તે બધી વાત જાણી. ફરી કયારેય આવું નહીં કરૂં.' આમ બોલતી તે રાણીને રાજાએ છેડી દીધી. - આ રીતે જેમ બ્રહ્મદત્તે પિતાનું હિતકાર્ય કર્યું તેમાં બીજાઓએ પોતાનું હિત કરવું જોઈએ. આ પ્રમાણે મહાવતે કહેલા વચનને સાંભળીને મગધસેના ગણિકાએ પોતાના કદાગ્રહને છોડી દીધે. ચેલ્લણ પણ તે ત્રણેના વાર્તાલાપને સાંભળીને આપઘાતથી અટકી જઈને અને પિતાના કદા - આ રીતે જ હિત કરવું જ ન ગણિકા - હવે એ રીતે કેટલાક દિવસો જતાં તે હાર તૂટી ગ. કેઈએ હારને સાંધી શકતું નથી. કદાચ કેઈપોતાના બુદ્ધિ બલથી તે હારને સાંધવાનું જાણે તો પણ હારને સાંધનારનું મરણ થાય એવા મરણના ભયથી તે હારને સાંધવાનું કાર્ય કઈ કરતું નથી.' - તે વખતે રાજાએ નગરીમાં પટલ વગડાવી ઉદ્દઘેપણું–જાહેરાત કરી કે “જે કોઈ આ હારને સાંધી આપશે તેને રાજા એક લાખ સોનામહોર આપશે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિ પતિ ચરિત્રમ હવે તે નગરમાં એક સોની રહેતો હતો. તે નિર્ધન, અત્યંત ગરીબ અને વૃદ્ધ હોવા છતાં ઘણે બુદ્ધિશાળી હતો અને તેને ચાર પુત્ર હતા. તે સોનીએ વિચાર્યું, હું તો હવે ઘરડો થઈ ગયો છું. તે પછી મરવાનું થાય તો પણ ભલે, પણ આ હાર સાંધવાનું કામ કરી આપી ધન મેળવું કે જેથી મારા પુત્રો તો સુખી થશે, તે પણ સારું જ છે. એમ વિચારી તેણે તે પટણનો સ્પર્શ કર્યો-જાહેરાતને પિતે કામ કરી આપવાની દૃષ્ટિએ ઝીલી લીધી. ત્યાર પછી તે રાજા પાસે અચે. રાજાએ કહ્યું: “હે સની! આ હારને તું સાંધી આપ તેના બદલામાં અધું ધન તું અત્યારે લે અને અધું પછીથી આપીશું. કદાચ તારૂં મરણ થઈ જશે તો તારા પુત્રોને અધું ધન અમે આપી દઈશું. ત્યાર પછી તેના સાક્ષી વિગેરે સહી–સીકા કરીને રાજાએ તે હાર સનીને સાંધવા આપ્યો. સોની પણ તે હાર લઈને પિતાના ઘેર ગયે. ત્યાં લઈ જઈ તેણે અનેક ઉપાયો કર્યા પણ તે હારને તે સાંધી શકશે નહીં-હાર સંધાયો નહીં ત્યારે બુદ્ધિ‘માન તે સોનીએ દોરડાને છેડે મધથી લેપીને કીડીઓના "દરમાં મૂકો અને તેની પાસે તે રત્ન પણ મૂક્યાં. મધના ગંધથી લેભાચેલી કીટીઓ તે દેરીના છેડાને મોંઢામાં લઈને રત્નના કાણુમાંથી નીકળવા માંડી તે જ વખતે તરત જ તે સોનીએ તે દોરીને છેડે ગ્રહણ કરીને બીજા છેડા સાથે ગુંથી દીધું. એટલે અકસ્માત્ જાણે વીજળી પડી દહિય તેમ તેનું માથું કુટી ગયું, તેથી તે સોની મરી ગ અને મરીને તે જ નગરના ઉપવનમાં વાંદરાપણે ઉત્પન્ન થયો. ત્યાર પછી તે હાર તે સોનીના પુત્રો રાજા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ પાસે લાવ્યા. રાજા પણ સંધાયેલા તે હારને જોઈને અત્યંત ખુશ થયો. ત્યાર પછી તે સોનીના પુત્રોએ રાજા પાસે બાકી રહેલું તે ધન માગ્યું; પરંતુ, લોભી બનેલા રાજાએ તેઓને તે બાકીનું અધું ધન ન આપ્યું. હવે તે સોની મરીને વાનર થયો હતો તે વાનર નગરની અંદર ભમતો ભમતે એક વખત પોતાના પૂર્વજનમના રહેઠાણમાં આવ્યો. ત્યાં પોતાના જ બનાવેલાં ઘર વિગેરે જોઈને વિચારમાં પડી ગયું અને વિચારતાં વિચારતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું– પૂર્વજન્મ યાદ આવ્યે; અને તેથી તે પોતાની હાટે-દુકાને, પોતાના પૂર્વ જન્મના પુત્રો પાસે આવ્યું. અને ત્યાં પુત્રોની પાસે તેણે અક્ષરે લખીને કહ્યું : “હે પુત્રો ! હું તમારે પિતા છું અને તમે મારા પુત્ર છે. તો તમે મને કહે કે-રાજાએ તમને પચાસ હજાર સોનામહોર બાકી રાખલી તે (હાર સંધાઈ ગયા પછીથી મારી ગેરહાજરીમાં તમને આપવાનું નક્કી થયેલ તે) ધન આપ્યું કે નહીં ? તેઓએ કહ્યું કે, હે પિતાજી રાજાએ અમને તે ધન (ભી થઈને) આપ્યું જ નથી.” એ સાંભળી તે વાનર વનમાં જઈને મનમાં વિચારવા લાગ્યો જે તે હાર જ મારા હાથમાં આવી જાય તો સારું. એમ વિચારી તે હંમેશાં રાજભુવનની ઉપર જ ભમવા લાગ્યું. - હવે એક વખત તે ચેલણ રાણી અશોકવાટિકામાં જઈને પુષ્પો એકઠાં કરીને સ્નાન કરવાની ઈચ્છાવાળી થયેલી, વાવના કાંઠે ગઈ ત્યાર પછી તે રાણીએ હાર વિગેરે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #81 -------------------------------------------------------------------------- ________________ શ્રી. મુનિપતિ ચરિત્રમ બધાં આભૂષણો દાસીને સોંપીને વાવમાં ગઈ. દાસી પણ બધાં આભૂષણેને થાળમાં રાખીને અને તે થાળ પિતાના માથે મૂકીને વાવના કાંઠે રહેલાં આંબાના વૃક્ષની નીચે. ઊભી રહી. . - હવે અહીં તે વાનર ભમતો ભમતો ત્યાં–વાવ પાસે. આવ્યો. અને દાસીના માથા ઉપર રહેલા આભુષણના હાલમાં રહેલ તે હારને જો, ત્યારે તે ધીમે ધીમે વૃક્ષની ડાળીમાં આવીને જેમ કોઈ જાણે નહીં તે રીતે ગુપ્ત રીતે હાથની લાઘવી કળાથી તે થાળમાંથી તે હાર લઈ લીધો. ત્યારપછી તે હારને પોતાની કાખમાં છુપાવીને જલદી જલદી પુત્રોની પાસે આવીને તે હાર તે પુત્રોને તેણે સેં. પુત્રોએ પણ તે હાર ગુપ્ત રીતે રાખી લીધો. ન હવે ચેલણ રાણી વાવમાં સ્નાન કરીને બહાર આવી અને આવીને તેણે દાસી પાસે પોતાનાં આભરણેને ગ્રહણ કર્યા પણ તેમાં ક્યાંય હારને જે નહીં ત્યાર પછી તે રાણી જલદી જલ્દી પોતાના મહેલમાં આવીને તે હારની હકીકત રાજાને જણાવી. રાજાએ પણ અભયકુમારને. બોલાવીને તેને હારના ચેરને શોધી લાવવાની આજ્ઞા કરી. અભયકુમારે કહ્યું : “હે પિતાજી! સાત દિવસની અંદર હું હારના ચેરને પકડી લાવી પ્રગટ કરીશ.” - હવે અભયકુમારે સવ ઠેકાણે તે હારના ચેરની. શોધ કરી પણ કઈ ઠેકાણેથી હારનો ચોર મળે નહીં ત્યારે અભયકુમારે નગ૨માં આ પ્રમાણે પટહદુષણ– P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિ પતિ ચરિત્રમ્ જાહેરાત કરાવી કે, કેઈની પાસે હાર હોય તેણે તે મને જલદી સોંપી દે અને પાછળથી જે કેઈની પાસેથી તે હાર મળશે તેને હું મરાવી નાખીશ. આમ તે પહ બધે ઠેકાણે ફર્યો પણ કેઈએ તેનો સ્પર્શ કર્યો નહીં. હવે પિલા સનીના પુત્રો ભય પામ્યા અને ભય પામેલા તેઓએ તે હાર તે વાનરને ફરી પાછો આપે. અને વાનર પણ તે હારને લઈને જંગલમાં ચાલ્યો ગયો. અને દિવસે વનની અંદર વૃક્ષની અંદર છુપાઈને રહી રાત્રે એક યક્ષના મંદિરની નજીકની વ ડીમાં ગયો. - હવે તે યક્ષના મંદિરમાં શ્રી સુહસ્તિસૂરિ આચાર્ય મહારાજ અને તેમના પાંચ સાધુઓ રહેલા હતા, ત્યાં તેઓએ પ્રતિક્રમણ કરીને સુહસ્તિસૂરિ આચાર્ય મહારાજે પિતાના શિષ્યની આગળ કહ્યું : “હે શિષ્યો ! તમે અહીં જ રહેજે હું બહાર કાઢ્ય ધ્યાનમાં ઊભે રહું છું. એમ કહીને બહાર નીકળ્યા અને જે વૃક્ષ ઉપર તે વાંદરો રહેલો હતો તે જ વૃક્ષની નીચે તે કાર્યોત્સર્ગ ધ્યાનમાં રહ્યા. ત્યારે તે વાનરે વૃક્ષ ઉપરથી નીચે આવીને તે હાર તે આચાર્ય મહારાજનાં કંઠામાં સ્થાપન કરી દીધું. હવે અહીં અભયકુમાર પણ તે પાખીના દિવસે તે મુનિઓની પાસે રાત્રિનો પોષહ લઈને રહેલો હતો અને તેથી તે બધા ત્યાં ધર્મને લગતું રાત્રિ જાગરણ કરે છે. તે વખતે ત્યાં રાતના પહેલા પહેરે શિવ નામના મુનિ ગુરુની સેવા સુશ્રુષા કરવા માટે તેમની પાસે જવા બહાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ નીકળ્યા. એટલામાં ગુરુના કંઠમાં હાર જોઈને સાધુ ભય ભીત થઈ ગયા અને એક પહોર પૂરે થતાં ફરી પેતાના થાનમાં પ્રવેશ કરતી વખતે - << નિસાહિ” બોલવાની. જગ્યાએ “ભયં વતે” (ભય છે) એમ બોલ્યા. ' - તે સાંભળી અભયકુમારે કહ્યું : “હે ભગવન્! આપ તે સંયમી છે, સંયમીઓને ભય જ કયાંથી હોય ?" મુનિએ કહ્યું : “હે અભયકુમાર ! સંયમી એવા અમને કંઈ ભય હાય જ નહીં પણ હું જ્યારે ગૃહસ્થાવસ્થામાં હતો ત્યારે ભયનો અનુભવ કર્યો હતો. * અભયકુમારે કહ્યું : “હે સ્વામી ! ગૃહસ્થાવસ્થામાં રહેતા આપને ભયનો શું અનુભવ એ હતો ? તેને લગતું વૃત્તાંત આપ મને કહે.. નિસિદ્ધિના સ્થાને “ભયં વતે” બોલાઈ ગયું . . તે સંબંધી છે . શિવ અને દતની કથા . (યાને અર્થમાંથી અનર્થ કેવી રીતે થાય છે તે) મુનિએ કહ્યું : ' ' , , “ઉજજયિની નામની મોટી નગરીમાં શિવ અને દત નામના બે ભાઈઓ રહેતા હતા. પણ ધન વિનાના હોવાથી એક વખત તે બંને પરસ્પર આ પ્રમાણે વિચાર કરે છે? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ 78 કરી . આપણે બંને ધન મેળવવા સૌરાષ્ટ્ર દેશમાં જઈએ. એમ વિચારી તે બંને સૌરાષ્ટ્ર દેશમાં જઈને વેપાર કરવા લાગ્યા. છતાં પણ ધનની પ્રાપ્તિ ન જ થઈ. ત્યાર કરિયાણા ભરેલા વહાણ ઉપર ચઢી પરદેશ ગયે.. " હવે કેટલામાં તે માર્ગમાં જાય છે તેટલામાં ત્યાં રાત્રિમાં તેણે ચાર વિદેશી વેપારીઓને વડના વૃક્ષની નીચે. બેઠેલા જોયા. તેટલામાં તો ત્યાં વૃક્ષની શાખામાંથી એક સુવર્ણ પુરુષ નીકળ્યો. તે ચારે વિદેશી વેપારીઓ તે - પુરુષે કહયું : “અર્થમાંથી અનર્થ પેદા થાય છે " એચ. સાંભળવા છતાં પણ તે વિદેશી પુરુષોએ તો તે સુવર્ણ પુરુષને લઈને ભૂમિ ઉપર આપન કર્યો. - હવે પ્રભાત થતાં તે ચારમાંના બે ભોજનની સામગ્રી લેવા નગરની અંદર ગયા અને બાકીના બે તે સુવર્ણ પુરુષને સાચવવા માટે ત્યાં જ રહ્યા. .. - હવે અહીં અર્થ કેવી રીતે અનર્થ રૂપ બને છે તે વિચારવા જેવું છે, શું બને છે તે જણાવે છે. ' - ભોજનની સામગ્રી લેવા માટે જે બે જણ નગરમાં ગયા છે તે બંને નીચે પ્રમાણેની વિચારણા કરે છે કે આપણે બંને જે ત્યાં સુવર્ણ પુરુષને સાચવવા બેઠેલા બંનેને મારી નાખીએ તો તે બંનેના ભાગનું કલ્ચ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #85 -------------------------------------------------------------------------- ________________ . 17 શ્રી મુનિપતિ ચરિત્રમ પણ આપણને મળે, જેથી આપણને ઘણું દ્રવ્ય મળે. એમ વિચારી તે બંનેએ લેજનની અંદર ઝેર ભેળવ્યું ! હવે વડની નીચે સુવર્ણ પુરુષને સાચવવા બેઠેલા બંનેએ પણ વિચાર્યું કે જે આપણે બંને ભેજનની. સામગ્રી લેવા ગયેલા બંનેને મારીને સુવર્ણ પુરુષને ગ્રહણ કરીએ. ' હવે બન્યું એવું કે જેટલામાં ભેજન લઈને પેલા બે આવ્યા કે ત્યાં બેઠેલા બંનેએ તે બંનેને તરવારથી મારી નાખ્યા, અને ત્યાર પછી વિષ ભેળવેલું ભોજન - કરીને તે બંને પણ મરી ગયા અને ત્યાં પડયા. તે વખતે વૃક્ષને આંતરે રહેલા મેં તે બધુ તેઓનું ચેષ્ટિત જાણ્યું અને જાણીને મેં વિચાર્યું કે ખરેખર ! અર્થમાંથી અનર્થ પેદા થાય છે તેને આ પ્રત્યક્ષ દાખલી જે. ત્યાર પછી તે દોઢ હાથના સુવર્ણ પુરુષને લઈને હું પાછા ફરીને ભાઈની પાસે ગયો. ત્યાર પછી અમે બંનેએ મળીને ઘર તરફ આવતાં માર્ગમાં આ પ્રમાણે વિચાર કર્યો : - ત્યાં મેં એમ વિચાર્યું કે જો હું આ મારા ભાઈને મારી નાખું તો આ બધું ધન મારૂં થઈ જાય. એ જ વખતે મારા ભાઈએ પણ મારી જેમ જ મને મારી નાખવાનું વિચાર્યુ આમ વિચાર કરતા કરતા અમે બંને અમારા નગર સુધી આવી પહોંચ્યાં. ત્યારે મેં ફરી બીજી રીતે વિચાર કર્યો : " આ ધનને ધિક્કાર છે કે જેનાથી મારા સગા ભાઈને પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ 73 મારી નાખવાની બુદ્ધિ પેદા થાય છે. આમ વિચારીને મેં તે સુવર્ણ પુરુષને એક સરોવરની અંદર નાખી દીધો, ત્યારે મારા ભાઈએ મને કહ્યું : “હે ભાઈ ! તેં આ બહુ સારૂં કર્યું. (કે જેના કારણે એક બીજાને મારી નાખવાની બુદ્ધિ થતી હતી તેને છોડી દીધે એ બહુ જ સુંદર કાર્ય કયું') ત્યાર પછી તે બંને ભાઈઓ ઘેર આવ્યા. તે બંનેને જોઈને સર્વે સગાવહાલાઓ ખૂબ ખુશી થયા. - હવે તે સુવર્ણપુરુષ, સરોવરની અંદર પડેલો હતે. તેને એક માટે માછલે ગળી ગયો. તે માછલાને એક મચ્છીમારે પોતાની જાળમાં પકડે. ત્યાર પછી તે મચ્છીમાર તે માછલાને વેચવા માટે ચૌટામાં, બજાર વચ્ચે લાવ્યું. તે વખતે અમારા બંનેની માતાએ બજારમાં વેચાતા તે માછલાને ભેજન માટે તેની કિંમત આપીને ઘેર લાવી અમારી બેનને આપે; અને જેટલામાં તે અમારી બેન તે માછલાના બે વિભાગ કરે છે ત્યાં તો તેમાંથી નિધાન–સુવર્ણ પુરુષ પ્રગટ થયો. તે જોઈને ખુશ ખુશ થયેલી તેણે તે નિધાનને ગુપ્ત રીતે સંતાડવા માંડી. - તેમ કરવી તેને જોઈને મારી માતાએ પૂછ્યું : હે પુત્રી ! એ માછલામાંથી શું નીકળ્યું ?" તેણીએ કહ્યું : “કંઈ નહીં.” આમ તે બંને વાતવાતમાં લડી પડ્યા. એટલામાં લડતાં લડતાં મારી બેનની કાંખમાંથી તે નિધાન મારી માતાના મસ્તક ઉપર પડયું; અને મર્મ સ્થાનમાં ઘા લાગવાથી તે જ ક્ષણે તે મારી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ. માતા ત્યાં જ મરણ ને શરણ થઈ. આમ, તે બંનેને કોલાહલ સાંભળી અમે બંને ભાઈઓ ત્યાં આવ્યા. અનર્થના કારણભૂત તે જ નિધાનને જોઈને તે નિધાન અમારી બહેનને આપી દઈને અમે બંને ભાઈઓએ વૈરાગ્ય પામી ગુરુ ભગવંત પાસે દીક્ષા લીધી. ' આ બધી પિતાની વિતક કહ્યા પછી શિવ મુનિએ કહ્યું : “હે અભયકુમાર ! આમ ગૃહસ્થપણામાં અનુભલે ભય આજે મને યાદ આવી ગએ, તેથી નિસિદ્ધિના સ્થાને “ભયં વર્તતે એવું મારાથી બેલાઈ જવાયું. “નિસિલિના સ્થાને ભયંવર્તતે 1 બોલાઈ જવાયું તેના ઉપરની શિવ અને દત્તની કથા સમાપ્ત. ત્યાર પછી બીજા પહેરે સુત્રત સાધુ ગુરુની વૈયાવચ્ચ કરીને ગુરુના કંઠમાં હાર જેઈને આવ્યા અને મહાભયં વતતે " (મહાભય છે) એમ બોલતા પોતાના સ્થાનમાં આવ્યા .. તે સાંભળીને અભયકુમારે પૂછયું : “હે સાધુ ભગવંત! તમને પણ મહાભય કયાંથી આવ્યું ?" ત્યારે તે સુવ્રત સાધુ પણ ગૃહસ્થપણામાં મહાભયને લગતી વાર્તા કહે છે - - “નિસિહિ” ના સ્થાને 8 મહાભયં વતતે " લાયું તે સંબંધી– P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #88 -------------------------------------------------------------------------- ________________ સુક છે અને તે પ્રસાર મજબુત શ્રી મુનિપતિ ચરિત્રમ 75. શ્રી સુવતમુનિની કથા અંગ દેશમાં જિતશત્રુ રાજા રાજ્ય કરતો હતો. તે દેશના સંગ્રામ નામનું એક ગામ હતું તે ગામમાં સુવ્રત નામને એક ખેડૂત-કણબી વસતો હતો. તે સુવ્રત તે જ હું અને તે હું ધનવાન હતા, લોકોને પ્રિય હતો અને દયાળુ હતું. મારે પ્રિયમિત્રા નામની પત્ની હતી; પરંતુ, તે ઈચ્છા પ્રમાણે ફરનારી વ્યભિચારિણી–બીજા જ પુરુષમાં આસક્ત હતી, પરપુરુષ લંપટ હતી. હવે એક વખત એ ગામમાં ચોરોની ધાડ પડી અને તે ચરેએ આખા ગામને લૂંટી લીધું અને હું તો ભયથી આકૂળ વ્યાકૂળ થયેલે નાસીને કોઈ ગુપ્ત સ્થાનમાં ગુપ્ત રીતે રહી ગયે. એટલા માં મારી પત્ની વસ્ત્રાભૂષણ પહેરીને ઘરના આંગણામાં ઊભેલી હતી ત્યાં એરોએ આવીને મારા ઘરને લૂંટી લીધું ત્યારે મારી પત્નીએ તેઓને કહ્યું : “હે ચોરે! તમે મને લઈ જાએ.. હું તમારી સાથે આવીશ” ત્યારે તે ચરે મારી તે પત્નીને લઈ ગયા અને તેમના આગેવાન પલ્લી પતિને સોંપી. પલ્લી પતિએ મારી તે પત્નીને પોતાની સ્ત્રી બનાવી, ચોરે ગયા પછી ગામના બધા લેકે ત્યાં ભેગા થયા. ત્યાં આવેલા મેં પણ તે વખતે જાણ્યું કે મારી પત્નીને ચેરે લઈ ગયા છે; તે હું એને જલદી પાછી વાળું એવો નિશ્ચય કરીને હું ચોરેની પલ્લી-નિવાસરથાનમાં ગ; અને રાત પડી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #89 -------------------------------------------------------------------------- ________________ - 76 શ્રી મુનપતિ ચરિત્રમ ગઈ એટલે એક ઘરડી કુંભારણના ઘરમાં રહ્યો અને મેં તે કુંભારણને ઘણું ધન આપ્યું અને એથી ખુશખુશ થયેલી તે ઘરડી કુંભારણે મને પૂછ્યું: “હે પુત્ર! તું અહીં શેને માટે આવ્યો છું ?" ત્યારે મેં તે ઘરડી કુંભારણને મારી પત્ની સંબંધી બધી વાત કહી તેણે કહ્યું સવારે હું તેની બરાબર શોધ કરી આપીશ. ત્યાર પછી સવારમાં તે ઘરડી કુંભારણે ચોરોનાં બધાંનાં ઘર જયાં; પરંતુ, કોઈ ઠેકાણે તેને જોઈ નહીં. છેવટે પલ્લીપતિના ઘરમાં તેને જોઈને ગુપ્ત રીતે તેના કાનમાં તેણીને પતિ આવ્યાની વાત કરી તે સાંભળી તેણે કહ્યું: “હે માતા! આજે સાંજે જ્યારે આ પલ્લીપતિ ધાડ પાડવા બહાર જાય ત્યારે મારા ભર્તારને તમારે અહીં મેકલવો, જેથી તેની સાથે હું મારા ગામ ચાલી જઈશ.” હવે તે ઘરડી કુંભારણે તેણુની પાસેથી આવીને મને તેણીએ કહેલી વાત કરી તે સાંભળી ખુશ થયેલ હું પણ સાંજ થતાં પલ્લીપતિના ઘેર ગયો ત્યાં મારી પત્નીએ મારો સત્કાર કરી મને ભેજન કરાવ્યું. ત્યારપછી જેટલામાં પલંગ ઉપર અમે વાત કરતા બેઠા હતા તેટલામાં તે શુકન ન થવાથી તે પલ્લી પતિ પાછા ફરીને તુરત ઘેર આવ્યે. તેને ઘેર આવેલ જાણીને મારી પત્નીએ મને પલંગની નીચે છુપાવી દીધો અને પછી બારણું ખોલ્યું, એટલે તે પલીપતિ અંદર આવીને હાથ પગ ધોઈને ભજન કરીને મારી પત્નીની સાથે પલંગ ઉપર બેઠે. તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ 77 * વખતે મારી પત્નીએ પહલીપતિને પૂછ્યું : “હે સ્વામી ! જે કર્મસંગે મારે ભર અહી આવી જાય તે તમે તેનું શું કરો?” પલ્લી પતિએ કહ્યું : “પ્રિયા ! જે તારે ભર અહીં આવે તો હું તેને સારી રીતે નમસ્કાર કરીને તને તેને હું પાછી આપું.” તે સાંભળીને નાખુશ થયેલી તેણે ભૂકૂટી ચડાવીને પલીપતિ સામે જ્યારે જોયું ત્યારે તેનો અભિપ્રાય જાણે પલીપતિએ ફેરવી તોળી કરીને કહ્યું : “હે પ્રિયા ! એ તે મેં તારી આગળ તારી મશ્કરી કરવા કહેલું, પરંતુ, જે તારો ભરતાર અહીં આવે તે ખરેખર ! તેને હું મારી જ નાખું.” તે સાંભળીને ખુશ થયેલી તે મારી પત્ની એ આંખના ઈશારાથી હું પલંગ નીચે છું તેમ તેરે બતાવ્યું, એટલે જલદીથી તે ૫૯લીપતિએ ઊઠીને મને તે છુપાયેલા સ્થાનમાંથી બહાર કાઢી ચેરની જેમ બાંધી લાકડીના માર અને . મુષ્ટિપ્રહાર–મૂહીના મારથી માર મારીને બહારની ખાળમાં ફેકી દીધા અને ત્યાં નારકી દુઃખને સહન કરતો હું પડી રહ્યો હતો ત્યાં મારા કેઈ પુણ્યના યોગથી કઈક કૂતરાએ આવીને મને જે ચામડાની દોરીથી બાંધે હતો તે ચામડાની દોરીને ખાઈ ગયો અને એ રીતે બંધનમાંથી છૂટેલે હું ફરી પણ ધીરજ ધરીને પલ્લીપતિનાં ઘરમાં પેઠે. ત્યાં પલ્લી પતિને નિદ્રાધીન થયેલ જાણીને મારા હાથમાં તરવાર લઈને મારી પત્નીને ઉઠાડીને મેં કહ્યું: “હે રાંડ! જે તું કંઈ બેલી તે આ તરવારથી . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #91 -------------------------------------------------------------------------- ________________ - 78 શ્રી મુનિપતિ ચરિત્રમ્ તને જ હણી નાખીશ.” તે સાંભળીને તે મારી પત્ની મૌન રાખીને મારી આગળ ચાલી. હવે માર્ગમાં ચાલતાં ચાલતાં દુષ્ટ તે મારી ભાર્યાએ -પિતાના વસ્ત્રના ટુકડા ટુકડા કરીને (નિશાની તરીકે) દરેક - સ્થાનમાં નાખ્યા. ત્યાર પછી રાત્રિ પૂરી થતાં તે મારી પત્ની સાથે બીતે બીતે હું વાંશની જાળમાં પેસી ગયે. અહીં પલ્લીપતિ જાગ્યો ત્યારે તે મારી પત્નીને નહીં જોઈને પિતાના સૈન્ય સાથે તેનાં પગલાંને અનુસરે અને નિશાની તરીકે નાખેલા વસ્ત્રના ટૂકડાના અનુસારે મારી પાછળ પાછળ તે વાંશની જાળમાં આવ્યો; અને મને જોઈને રેષ પામેલા તેણે મારે અનેક રીતે તિરસ્કાર કર્યો અને મને તિરસ્કારીને મારા હાથ પગમાં ખીલા ઠેકીને મને ત્યાં જ છોડી દઈને તે પલ્લી પતિ મારી પત્નીને લઈને પિતાના સ્થાને ચાલ્યા ગયે. ' હવે અહીં આવા ભયંકર દુઃખને હું ભોગવતો રહ્યો હતો તેવામાં મારા ભાગ્યબલથી તાાં કેઈક વાંદરે આવી ચડે અને તે વાનર મને જોઈને તુરત મૂચ્છ પામ્યો અને પછીથી સચેતન થયે. ત્યાર પછી તે વાનરે વનમાં જઈને કમલના પડીયામાં પાણી લાવીને તેણે મને પાયું. ત્યાર પછી તે વાનરે હાથપગમાં રહેલી સર્વ ખીલીઓને કાઢીને તે તે સ્થાનેમાં તેણે સંહિણી (ઘા રુઝવનારી) ઔષધિનો લેપ કર્યો. તેથી, તે જ વખતે હું સારા શરીરવાળો - થઈ ગયે. ત્યારપછી તે વાનરે પૂછયું : “હે મહાભાગ્યવંતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિ પતિ ચરિત્રમ 79 શું તું મને ઓળખતા નથી? હું પૂર્વભવમાં તમારા ગામમાં તમારા ઘરની નજીકમાં જ રહેતે હું દસદ નામને વૈદ્ય હતે; અને આધ્યાનથી મારીને આ વનમાં હું વાંદરાપણે ઉત્પન્ન થયો છું, અને આ જે તમને જોઈને મને જાતિસ્મરણ (પૂર્વજન્મની સ્મૃતિ) જ્ઞાન ઉત્પન્ન થયું છે તે સાંભળીને ખુશ થયેલા મેં તે વાનરને કહ્યું: “હે વાનર ! તું તે મારે ઉપકારી થો. તે હવે મારા ચગ્ય કંઈક તું મને તારું કામ બતાવ. તે વાનર કહ્યું : " હું આ વનમાં પાંચસે વાનરે સહિત સુખે રહેતો હતો, પરંતુ એક વખત મારા કરતાં વધારે બલવાન એક વાનરે આવીને મને કાઢી મૂકીને, મારૂં તે બધું વાનરીઓનું ટોળું પોતાને સ્વાધીન કરી લીધું છે; તેથી દુઃખી થયેલા અને આધાર વિનાને હું થઈ ગયે. અહીં ભમતાં ભમતાં મેં તમને જેયા : તે હે દયાવતાર ! મને મદદ કરે અને મારા વાનરીઓના ટોળાને પાછું વાળી આપે. " તે સાંભળી હું તે વાનર સાથે તે વનમાં ચાલ્યો. ત્યાં તેના તે વેરી વાનરને હને મેં તેને તે વાનરીઓનો પરિવાર પાછું વાળી તેને સેં ; ત્યાર પછી તે વાનર તે વનની અંદર સુખે રહેવા લાગ્યું. - હવે હું ત્યાંથી પાછા ફર્યો અને તે ચોરની પલ્લીમાં જઈને નિદ્રાધીન તે પલીપતિને તરવારથી મારી નાખ્યું. ત્યારપછી ત્યાંથી તે મારી પત્નીને લઈને જતાં મેં માર્ગમાં વનની અંદર એક મુનિને કાત્સગ ધ્યાનમાં ઊભેલા જોયા, ત્યારે મેં તેમને પ્રણામ કર્યા. પ્રણામ કરીને હું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #93 -------------------------------------------------------------------------- ________________ 80 શ્રી મુનિ પતિ ચરિત્રમાં તેમની પાસે ત્યાં બેઠે. તેમણે પણ મને ધર્મનો ઉપદેશ. આપે, તે સાંભળી વૈરાગ્ય પામી મેં દીક્ષા લીધી. - આથી જ હે અભયકુમાર, આ રીતે ગૃહસ્થપણામાં અનુભવેલા મહાભય યાદ આવી જતાં મારા વડે હમણાં નિસિહિ”ના સ્થાને 8 મહાભય વર્તાતે” એમ કહે વાઈ ગયું. * સુત્રત મુનિની કથા સમાપ્ત ત્યાર પછી ત્રીજા પહોરે જોયણ નામના મુનિ ગુરુની સેવા કરવા આવ્યા અને સેવા કરીને પાછા આવતા તેમણે ગુરુના કંઠમાં હાર જોઈ ને ભય પામી “અતિભય વતંતે” એ પ્રમાણે બેલતાં તેમને અભયકુમારે પૂર્વના બે મુનિએની જેમ પૂછ્યું અને તેમણે પણ પોતાની બનેલી માખી વાત અભયકુમારની આગળ કહી– જેયણ મુનિની સ્થા માલવદેશમાં ઉજજયિની નગરીની નજીકમાંના કેઈક ગામમાં ધનાઢય અને યુવાન એવો ગુણસુંદર નામને હું કુલપુત્ર રહેતો હતો. ઉજજયિની નગરીમાં રહેતા એક શેઠની કન્યાનું મેં પાણિગ્રહણ કર્યું–કન્યાને હું પરણ્ય. - હવે એક વખત તે કન્યાને લેવા માટે હું હાથમાં તલવાર ધારણ કરીને ઉજજયિની નગરી તરફ ચાલ્યો. માર્ગમાં જતાં જતાં રાત પડતાં સ્મશાનભૂમિમાં રહ્યો. ત્યાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #94 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ અત્યંત રડતી એક સ્ત્રીને અવાજ સાંભળીને હું તે સ્ત્રીની પાસે. ગયે. ત્યાં એક પુરુષને શૂળી ઉપર ચડાવેલ તેને મેં જોયે. તેમજ તેની પાસે જ બેસી રુદન કરતી તે સ્ત્રીને પણ મેં ઈ. મેં તે સ્ત્રીને પૂછ્યું: “હે ભાગ્યશાલિની! તું કેમ રડે. છે?તે ઓએ કહ્યું: “હે સુંદર પુરુષ! આ શૈલી ઉપર ચડાવાય પુરુષ મ રે ભર્તાર છે. રાજપુએ વગર કારણે આ ભર્તારને શૂળી ઉપર ચડાવી દીધો છે. હું તેના માટે જનલાવેલ છું; પરંતુ ઊંચે રહેલા હોવાથી તેમને જમાડવાને હું અસમર્થ છું. તે સાંભળી મેં કહ્યું: “તો તું મારા ખભા. ઉપર ચડીને તેને ભેજન કરાવ” તેથી તે એકદમ મારા ખભા ઉપર ચડી ગઈ અને તેણીએ મને કહ્યું કે હવે તમારે. ઊંચે જેવું નહીં. એટલામાં ક્ષણવારમાં તો મેં “બચ બચ” એ. પ્રમાણે તેણીના મોંઢામાંથી નીકળતો શબ્દ સાંભળે અને મારા ખભા ઉપર પણ નાના નાના માંસનાં ટુકડા પડવા લાગ્યા, તેથી ભય પામેલા મેં જેટલામાં ઊંચે જોયું તેટ-- લામાં તો છરીથી તે પુરુષના માંસના ટુકડાઓને તેડતી. અને ખાતી તે શાકિનીને મેં જોઈ તે જ વખતે મેં તો તેને એકદમ નીચે નાખી દઈને ત્યાંથી નગર તરફ દેડવા. માંડ્યું. તે સ્ત્રી પણ મારી પાછળ દોડવા લાગી અને દર-.. વાજાની પાસે પહોંચી ગયેલા મારી જાંઘમાંથી તે સ્ત્રીએ માંસનો પિંડ ગ્રહણ કર્યો ત્યારપછી તે પાછી ફરી. અને હું તો તે વેદનાથી ત્યાં જ બૂમ પાડતો દરવાજમાં જ P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ પડી ગયો તે વખતે લોકેએ મને કહ્યું : " હે ભદ્ર ! તું દુર્ગાદેવીના મંદિરમાં જા, જેથી ત્યાં હું સ્વસ્થ (સાર) થઈ જઈશ.” I હવે દુર્ગાદેવીના મંદિરમાં ગયા ત્યાં તે દેવીએ કહ્યું, “હે મુસાફર ! શું તું આ નગરીના સ્વરૂપને -જાણતો નથી ? આ નગરમાં ઘણું ઓગણીઓ ભૂત, પ્રેત વિગેરે ઘણું રહે છે. તેઓની મેં એ મર્યાદા બાંધી છે કે–જે કોઈ રાતે નગરની બહાર રહે તેને જ તમારે હેરાન કરવો. નગરની અંદર રહેતો હોય તેને હેરાન નહીં કરવા. તેથી આ વૃત્તાંતને નહીં જાણતા તારા પગમાં તે શાકિનીએ પ્રહાર કર્યો છે, છતાં હવે જ્યારે તું મારા મંદિરમાં સહાય-મદદ લેવા માટે આપે જ છે તે હું તને સાજો કરું છું.” એમ કહી તે દેવીએ મારા પગે પિતાને હાથ અડા, તેથી તરત જ હું સાજો થઈ ગયે. હવે ઠંડીથી ખૂબ પીડા પામેલ હું તે વખતે રાતે જ સસરાને ઘેર ગ. મજબૂત રીતે બંધ કરેલું કમાડની આગળ ઊભું રહીને હું ઘરમાં રહેલાં મા-દીકરીની વાત સાંભળવા લાગ્યા . . . . . મારી સાસુએ કહ્યું: “હે પુત્રી ! તેં આજે લાવેલું આ માંસ તે અત્યંત મીઠું છે; તું આ કેનું માંસ લાવેલી ? પુત્રીએ કહ્યું : " હે મા ! આ તારા જમાઈનું માંસ છે, એમ કહીને તેણે બધી જ બનેલી વિગત માતાને કહી. મેં પણ આ બધું સાંભળ્યું અને સાંભળીને જ્ય માસ છે. આ ઉત્રીએ કઈ કહ્યું છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ . ભીત થઈ ગયેલા મેં વિચાર્યુઃ “ખરેખર! આ સ્ત્રીના આ વિલાસને ધિક્કાર છે.” હતી ત્યાર પછી આ બધી કમની વિચિત્રતા છે એમ સમજીને તે મારી પત્ની ઉપર આવી ગયેલા કેપને પણ છેડી દઈને વૈરાગ્ય પામી અહીંથી તુરત પાછા ફરી ગુરુની પાસે આવી દીક્ષા લીધી. . જોયણ મુનિની કથા સમાપ્ત - તેથી હે અભયકુમાર ! તે અનુભવમાં આવેલે ભય યાદ આવી જવાથી મારાથી “નિસિહિ”ના સ્થાને “અતિભય વર્તતે " એવું બોલાઈ ગયું. હવે ત્યાર પછી ચોથા પહોરે ધન્ય નામના સાધુ ગુરુની વૈયાવચ્ચ કરવા ગયેલા તેમણે વૈયાવચ્ચ કરીને પાછા આવતાં “ભવ્યાતિભયંવતંતે " આ પ્રમાણે બોલ્યા. આમ બોલતા તેમને પણ પૂર્વના મુનિઓની જેમ જ અભયકુમારે પૂછતાં તેમણે પિતાનું વૃત્તાન જણાવ્યું : સાધુ વૈયાવર અભયકોના તેમને ભય વતત - ધન્ય 3 , ધન્ય સાથી . . . .. " 1 નાના કથા . ઉજજયિની નગરીમાં અજિતસેન નામને રાજા રાજ્ય કરતો હતો ત્યાં સુધન નામના શેઠ રહેતા હતા. તેમને સુભદ્રા નામની પ્રિય હતી. તે બંને દંપતીને હું ધન્ય નામને પુત્ર છું. વળી મારે પણ શ્રીમતી નામની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #97 -------------------------------------------------------------------------- ________________ 84 શ્રી મુનિપતિ ચરિત્રમ મારી પત્ની હતી તે પતિવ્રતા હતા, વિનયવંત હતી અને તેણીના વિનયથી સંતુષ્ટ રહેતો હું કયારેય પણ તેણીનાં વચનનું ઉલ્લંઘન કરતો નહીં, તેણનું કહ્યું બધુ કરતે. .. ' ' - હવે એક વખત પ્રિયાને કરમાયેલા મુખવાળી– ખૂબ ઉદાસ થયેલી જોઈને મેં પૂછયું : “હે પ્રિયા ! તું શા માટે ઉદાસીન થઈ ગઈ છે ? પરંતુ લજજાળુ તેણુએ મને કંઈ કહ્યું નહીં ! ત્યારે મેં ઘણો જ આગ્રહ કરવા પૂર્વક પૂછતાં તેણીએ કહ્યું : “હે સ્વામી ! કસ્તૂરિયા મૃગના પુંછડાનું માંસ ખાવાની મને અભિલાષા થઈ છે. ત્યારે મેં તેણીને પૂછયું : “હે પ્રિયા ! તે મૃગ કયાં છે ?" તેએ કહ્યું : “હે સ્વામી ! તે તે બહુ કષ્ટથી લાવી શકાય તેવા સ્થાનમાં છે; તેથી તમને તેવા કષ્ટ આપનારા સ્થાનમાં તેને લેવા માટે મેકલવાને મારે જીવ ચાલતો નથી. કારણ કે તમારા વિયેગને પણ સહન કરવા હું સમર્થ નથી.” તે સાંભળી તેના પ્રેમના બંધનમાં બંધાયેલા મેં કહ્યું: “હે પ્રિયા ! તું તારે સુખે રહે ! કષ્ટ સહન કરીને પણ હું તારા મનના મનોરથને જરૂર પૂરો કરીશ જ.” ત્યારે તેણીએ. કહ્યું : " હે સ્વામી ! રાજગૃહ નગરમાં શ્રેણિક મહારાજાને ઘેર તે મૃગ તેઓ ક્રીડા કરવા માટે લાવ્યા છે. તે સાંભળી મેં કહ્યુંઃ “હે પ્રિયા ! તું ચિંતા ન કર સ્વસ્થ રહે. હું ખરેખર ! તે કસ્તુરિયા મૃગનું માંસ તને ચેકસ લાવી આપીશ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #98 -------------------------------------------------------------------------- ________________ . શ્રી મુનિ પતિ ચરિત્રમ S આમ કહી હું ઘરની બહાર નીકળી રાજગૃહ નગરની નજીકમાં જઈને એક ઝાડ નીચે ઊભે રહ્યો. તે વખતે - એક ગણિકા પિતાની સખીઓના પરિવારથી પરિવરેલી કીડામઝા કરવા ત્યાં આવી. તેને સુંદરરૂપવાળી જેઈને આકાશ માગે જ કઈક વિદ્યાધર તેના ઉપર મોહિત થયેલ, તેનું હરણ કરી ગમે તે વખતે તેને બધે પરિવાર રડા- શળ કરવા માંડ. તે સાંભળી હું પણ હાથમાં ધનુષ લઈને તે વિદ્યાધરની પાછળ ગો અને બાણથી તેને હણીને ભૂમિ ઉપર પાડી દીધે તે વખતે તે ગણિકા તેના હાથમાંથી સરોવરમાં પડી અને સરોવરમાં ડૂબતી તેને મેં તે સરોવરમાંથી બહાર કાઢી. તેથી તે ગણિકા મારા પ્રત્યે ઘણી જ પ્રીતિ રાખતી મને પોતાના ઘેર લઈ જઈને ખૂબ - આદરસત્કાર કરવાપૂર્વક અને સ્નાન વિગેરે કરાવવાપૂર્વક ભજન કરાવ્યું. ત્યારે તે ગણિકાએ મને કહ્યું : " હે ભાગ્યશાળી! તમારે તમારા ક્યા કામસર અહીં આવવાનું થયું? એમાં કંઈ મારા ચગ્ય હોય તે જરૂર મને કહે.” તે વખતે મેં પણ તેની આગળ મારી પત્નીસંબંધી બધી વિગત જણાવી ત્યારે તે ગણિકાએ વિચાર્યું?” ખરેખર ! આ ભેળો માણસ છે. આ બિચારે સ્ત્રીચરિત્રને જાણતો નથી, એમ વિચારી તે ગણિકાએ મને કહ્યું: “હે સજજન પુરુષ ! તમારી પત્ની ખરાબ આચરણવાળી-૬ શીલ છે.” તે સાંભળી ભલાળા એવા મેં તે ગણિકાને કહ્યું : “હે ગણિકા ! મારી પત્ની જેવી તે જગતમાં કઈ સતી નથી.” -ત્યારે તે એકદમ મૌન થઈ ગઈ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્ર - હવે એક વખત તે ગણિકાએ મને કહ્યું: “હે ભાગ શાલી ! આજે શ્રેણિક મહારાજાની સભામાં નૃત્ય કરવા મ જવાની છું. તે તમારે પણ તે જોવા માટે ત્યાં આવવું, એમ કહીને તે રાજસભામાં ગઈ. હું પણ તેનું નૃત્ય જેવા બહાને ત્યાં ગયે. ' ' અને ત્યાં અહી તહીં ભમતા મેં તે મૃગને જો અને ગુપ્તપણે તે મૃગને મારી નાખીને તેનું માંસ મેં લીડ એટલામાં મૃગની ખબર રાખનારાઓ મને જોઈ ગય તેથી ચેરની જેમ મને બાંધીને રાજાની પાસે લઈ ગર નાચ કરી રહેલી તે ગણિકાએ મને ઓળખે. અને ગણિકાના નૃત્યથી ખુશ થયેલા શ્રેણિક મહારાજાએ તે ગતિ કાને ત્રણ વરદાન આપ્યાં. તે ગણિકા એ કહ્યું : “હું પછી તે વરદાન માગી લઈશ.” હવે નૃત્ય પૂરું થયા પછી તે મૃગના રખેવાળે મ રાજા પાસે લઈ ગયા અને હરણને મારી નાખ્યાની વા કરી. તે સાંભળી રાજાએ હુકમ કર્યો : " આને ચેરની જે હણી નાખે !" તે સાંભળી ગણિકાએ કહ્યું : “હે સ્વામી મારા એક વરદાનમાં આને જીવતો છડે.” ત્યારે રાજા મને છોડી દીધો અને ગણિકા મને તેને ઘેર લઈ ગઈ. - એક વખત મેં ગણિકાને કહ્યું : “હે ભાગ્યશાલિની જે તારી આજ્ઞા હોય તે હવે હું મારા ઘેર જાઉં ! તેણુએ કહ્યું : " હે ભાગ્યશાલી! હું પણ તમારી સા આવીને તમને તમારી પત્નીનું ચરિત્ર પ્રત્યક્ષ રીતે દેખ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ્ 987 ડીશ” એમ કહીને તે ગણિકા મારી સાથે ઉજ્જયિની. આવવા ચાલી. ત્યારપછી તે ગણિકાના કહ્યા પ્રમાણે હું તેણીને ઉપવનમાં છોડીને હું એકલો જ રાત્રિમાં ગુપ્ત રીતે. ઘેર જઈને તે એક ખૂણામાં સૂઈ ગચો. તે વખતે એક જાર પુરુષ મારા ઘેર આવ્યો. મારી પત્નીએ તેને સત્કાર કરીને પલંગ ઉપર બેસાડો. ત્યારપછી તે મારી પત્ની તે જાર સાથે અનેક પ્રકારના ભેગેને ભેળવીને થાકી ગયેલી સૂઈ ગઈ. તે જાર પણ તેને ખૂબ દઢ રીતે આલિં-- ગન કરીને નિદ્દિત થઈ ગ–સૂઈ ગયે, ત્યારે કે ધાયમાન. થયેલા મેં તે જારને તલવારથી મારી નાખ્યું અને ફરી પાછા હું અંધારામાં તે ઘરના ખૂણામાં નિદિ 1 જ સૂઈ ગયો ડી. વારમાં જ તે મારી પત્ની જાગીને જ્યાં પોતાના જારને મરી ગયો છે એમ જાણું ત્યાં જ ઘરની અંદર જ ખાડે કરીને. તેમાં તેને દાટીને તેના ઉપર પીઠ બનાવી દીધી. - ' હવે સવાર થતાં હું ગુપ્ત રીતે ઘરમાંથી નીકળી તે ગણિકા પાસે ગયે. જઈને સર્વ વૃત્તાંત તે ગણિકાને જણાવવાપૂર્વક કહ્યું : “હે પ્રિયા ! તે જે કહ્યું હતું તે બધું તદ્દન સત્ય જ છે હું મૂર્ખ કે મેં અત્યાર સુધી તે ન. માન્યું. ત્યાર પછી હું તે ગણિકાની સાથે પાછે રાજગૃહ, નગરમાં ગયે અને કેટલાક દિવસે પાછે હું ઘેર આવ્યું. મને ઘેર આવેલે જોઈને ખોટે નેહ બતાવતી તે મારી પત્નીએ મને કહ્યું : “હે સ્વામી! વિદેશમાં ગયેલા તમને આટલા બધા દિવસે કેમ થયા?” કહ્યું : “હે પ્રિયા! તારા માટે કસ્તુરિયા મૃગનું માંસ ાધતા શેાધતાં મને. ઘણા દિવસે લાગ્યા છતાં તે તે ન જ મળ્યું.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ ત્યારે તેણીએ કહ્યું : “આપના દર્શનથી મારે આજને દિવસ સફળ થયો, એમ કહી તેણે સુંદર ભજન બનાવ્યું અને જ્યારે ભોજન કરવા બેઠે, ત્યારે તે પાપિ એ પહેલાં તે પીઠની ઉપર બરિદાન તરીકે ભોજનને મૂકીને પછી મને તેણએ જમવાનું પીરસ્યું અને આમ ત દરરોજ કરવા લાગી. . . . - હવે એક વખત મેં કહ્યું : “હે પ્રિયા ! આજે તું ઘેબર બનાવજે અને મારા સિવાય બીજા કોઈને પણ તારે તે પહેલાં નહીં આપવા.” તે સાંભળી તેણે એકદમ કહ્યું : “હે સ્વામી! તમારાથી અધિક મારે કઈ છે જ નહીં. ત્યારપછી તેણે કડાઈમાં તપી ગયેલા ઘીમાં ઘેબર કરવાની શરૂઆત કરી. પણ કેપટી એવી તેણુએ આ ઘેબર તિ બળી ગયું છે. એમ કહી એક ઘેબર પીઠ ઉપર મૂકી દીધું. ત્યારે ક્રોધાયમાન થયેલા મેં કહ્યું : " હે પાપિ ! શું આ પીઠની અંદર તારા બાપનું નિધાન પડયું છે કે શું?” આવું મારું વચન સાંભળીને કોપાયમાન થયેલી તેણીએ ‘પણ મારા માથા ઉપર કડાઈમાં રહેલું તપેલું ઘી નાખ્યું તેથી મારું બધું શરીર દાઝી ગયું અને અત્યંત પીડા પામેલે હું પિકાર કરે ત્યાંથી નાશીને મારા પિતાના ઘેર ગયો. ત્યાં મારા માતાપિતાએ અનેક પ્રકારના ઈલાજ . કરવાથી કેટલાક દિવસે હું સાજો થો. ત્યારે મેં વિચાર્યું : આવા “આ ગૃહસ્થાવાસને ધિક્કાર છે; એવી રીતે વૈરાગ્ય પામીને મેં ગુરુની પાસે દીક્ષા લીધી. * ધન્ય મુનિની કથા સમાપ્ત . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #102 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ આમ હે અભયકુમાર ! તે અનુભવેલ ભય યાદ આવી જતાં આજે મારા વડે “નિસિહિ”ના સ્થાને * ભયાતિભયં વર્તતે " એવું બોલાઈ ગયું. ત્યાર પછી સૂર્યોદય થતાં અભયકુમાર પણ પોષહ પારીને આચાર્યની પાસે ગયે અને ત્યાં આચાર્યના કંઠમાં હાર જોઈને તેણે વિચાર્યું : અરે ! સાધુઓએ “નિસિહિ” ના સ્થાનેકે “ભય વર્તતે અતિભયં વર્તતે " વિગેરે સાચું જ કહ્યું. ખરેખર તે નિર્લોભી સાધુઓ ધન્ય છે. . .' - હવે તે ગુરુને વંદન કરીને તે હારને લઈને રાજાને સમર્પણ કર્યો. આથી હે કુંચિક શેઠ! સાધુઓ તો હંમેશાં નિર્લોભી જ હોય છે. કુંચિક શેઠે કહ્યું “હે ભગવન ! ખરેખર સાધુઓ આવા જ પ્રકારના નિર્લોભી જ હોય છે, પરંતુ તમારામાં એ ગુણ નથી. તમે તે ખરેખર ! સિંહ જેવું કામ કર્યું. " ' ત્યારે મુનિએ પૂછયું: “હે શેઠ! આ સિંહની શું વાત છે ?" શેઠે કહ્યું : સિંહની કથા . . . વારાણસી નગરીમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો તેની પાસે દેવદત્ત નામે એક વૈદ હતું, તેને મનોરમા નામની પત્ની હતી. તે બંને દંપતીને અનુક્રમે જીવાનંદ અને કેશવ નામના બે પુત્ર થયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #103 -------------------------------------------------------------------------- ________________ 90 શ્રી મુનિ પતિ ચરિત્રમ પરંતુ, તે બનેનું બાળપણું હતું ત્યાં જ તેમને પિતા મરણ પામ્યા. ત્યારે રાજાએ તે બંનેના પિતા વૈદની : જગ્યાએ બીજાને વૈદ તરીકે નીમ્યો. અને તે વૈદ રાજાને માનીત થવાથી ખૂબ સમૃદ્ધિવાન થ.. - હવે એક વખત તે નવ વૈદ વસ્ત્રાભૂષણથી શણગારાયેલે રંગમાં આવીને રાજ પુરુષોથી પરિવરેલે જૂના વૈદ્યના ઘર પાસેથી પસાર થતો હતો ત્યારે તેને મનોરમાએ જે અને તેને જોઈને મનેરમા રડવા લાગી ત્યારે પુત્રએ પૂછયું : “મા ! તું શા માટે રડે છે?” માએ કહ્યું : " હે પુત્ર ! આ વૈદ્ય સરખાં જ અને રાજાના માનીતા અને ત્રદિધ-સંપત્તિવાળા તમામ પિતા પહેલા હતા; પરંતુ તમે બંને વૈિદક શાસ્ત્રને નહીં ભણેલા હોવાથી તે બધું ગયું, તે દુઃખને કારણે હું રડું છું.” તે સાંભળી તે બંને પુત્રોએ કહ્યું : " હે મા ! હવે અમે પણ અહીં શાસ્ત્રને અભ્યાસ કરીને તે જ રાજમાન્ય પદવી પ્રાપ્ત કરીશું. માતાએ કહ્યું : “હે પુત્ર ! અહીં તો તમારા પિતા ઉપર ઈર્ષ્યા કરનારા હોઈ તમને કેઈ ભણાવશે નહીં; આથી, તમે ચંપાનગરીમાં જાઓ, ત્યાં જ્ઞાન ગર્ભ નામના તમારા પિતાને પરમ મિત્ર છે તે જ તમને ભણાવશે. તે સાંભળી તે બંને પુત્રે ત્યાં ગયા. સવ શાને ભણી તે બંને પાછા આવતા હતા ત્યાં રસ્તામાં પડેલા અને અંધ થયેલા એક સિંહને જોયો. તે જોઈ મોટાભાઈએ નાનાભાઈને કહ્યું: " હે ભાઈ આ, આંધળા થઈ ગયેલા સિંહની આંખે સાજી કરીને આપણે તેના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિ પતિ ચરિત્રમ ઉપર ઉપકાર કરીએ. ત્યારે નાનાભાઈએ મોટાભાઈને કહ્યું : " હે મોટાભાઈ! ઉપકાર તે કોઈ મનુષ્ય વિગેરે અહિંસક જી ઉપર કર્યો હોય તો આપણું કલ્યાણ માટે થાય. હિંસક જી ઉપર કરવાથી કંલ્યાણ માટે તે નથી.” એમ કહીને તે નાનભાઈ તે ઝાડ ઉપર ચડી ગયે. - હવે અહી બુદ્ધિ વિનાના મોટાભાઈએ તે સિંહની આંખમાં ચૂર્ણ નાખ્યું એટલે તે સિંહ દિવ્ય ચક્ષુવાળે થઈ ગયે પણ તે ઘણુ દહાડાથી અત્યંત ભૂખ્યો થયેલો હિતે. અત્યંત ભુવા થયેલા તે સિંહે ઉપકારીની પણ અવગણના કરીને તે મોટાભાઈને મારી નાખીને ખાઈ ગયે. - ત્યાર પછી નાનોભાઈ સુખે સુખે પિતાના ઘેર ગયે.. ' સહકથા સમાત , , આમ હે સાધુ ! જેમ તે સિંહે પિતાના ઉપકારીને પણ દુઃખ જ આપ્યું તેમ મારું ઘન લઈ લેતા તમે પણ તેવું જ કર્યું. - સાધુએ કહ્યું: “હે શેઠ! તમે એવું ન બોલે. સાધુઓ તો મેતાર્ય મુનિ જેવા હોય છે. તેના કથાનકને તમે સાંભળો- "; મેતાર્ય મુનિની કથા આ જ જંબુદ્વિપના દક્ષિણામાં રહેલા ભરતક્ષેત્રમાં સાકેતપુર નામનું નગર છે. તેમાં ચંદ્રાવત સક નામને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #105 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિ પતિ ચરિત્રમ રાજા છે, તે રાજાને પ્રિયદર્શના અને પદ્માવતી નામની . બે રાણીઓ છે. પ્રિયદર્શનાને-સાગરચંદ્ર અને મણિચંદ્ર નામના બે પુત્રો હતા અને પદ્માવતી રાણીને ગુણચંદ્ર અને બાલચંદ્ર નામના બે પુત્રો હતા. રાજા તો જૈનધર્મથી રંગાયેલો હોવાથી તે હંમેશાં પર્વ તિથિ આવે ત્યારે પૌષધ કરતે હતો. હવે એક વખત તે રાજાએ આઠમ પર્વતિથિ -આવતાં પૌષધવ્રત લીધું, તેથી, તે પિતાના ઘરમાં જ બનાવેલા ઉપાશ્રયમાં સંધ્યા થતાં કાર્યોત્સર્ગ ધ્યાનમાં સ્થિર થયા. અને મનમાં તેમણે એવો નિશ્ચય કર્યો કે જ્યાં સુધી આ નજીકમાં રહેલે દીવો પ્રકાશિત રહે– હલવાઈ ન જાય ત્યાં સુધી મારે કાયોત્સર્ગ ધ્યાનમાં રહેવું. રાજાના આવા નિશ્ચયને કઈ જાણતું ન હતું. એ વખતે દાસીએ રાજાને અંધકાર ન લાગે એટલે પ્રકાશ રાખવા માટે વારંવાર તે દીવાના પાત્રમાં તેલ નાખી દીવો પ્રકાશ રાખે. અને જયારે જ્યારે તે દી ઝાંખો પડવા લાગે ત્યારે ત્યારે પાછી તે દાસી ધ્યાન રાખીને વારંવાર તેમાં તેલ પૂરે છે. દાસી મનમાં એમ વિચારે છે કે—કે મારા સ્વામી અંધારામાં શી રીતે રહી શકશે ? એમ દાસી તે માલિકની ભક્તિમાં તત્પર રહી અને તે દીવાને ઝળહળતો રાખવા લાગી. આમ રાત્રિના ચારેચાર પહેરા વતિ ગયા અને રાજાએ પણ ત્યાં સુધી કાર્યો.ત્સગ પાર્યો ત્યારપછી સૂર્યોદય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ થતાં દી પિતાની મેળે હેલવાઈ ગયે; અને તેથી રાજાએ પણ કાઉસગ્ગ પાર્યો, પરંતુ, તે રાજા અત્યંત સુકોમલ હતા તેથી ખૂબ થાકી જવાથી મરી ગયા અને મરીને નીચે પડી ગયા. . . હવે રાજાની મરણોત્તર ક્રિયા ર્યા બાદ તરત જ સામંત વિગેરેએ રાજાના તે ચારેય પુત્રોને રાજ્ય ગ્રહણ કરવાની વિનંતિ કરી. તેઓ તે પુત્રોએ વિચાર્યું, કે ખરેખર, રાજ્ય તે અંતે નરકમાં જ લઈ જનારૂં છે; છતાં પણ સામંત વિ. તે અત્યંત આગ્રહ થવાથી સાગરચંદ્રને તે. રાજ્ય આપ્યું, આમ ન્યાયનીતિપૂર્વક રાજયનું પાલન કરતા. તે સાગરચંદ્ર એક વખત ચતુરંગ સેના સહિત છત્ર-ચામર વિગેરે રાજચિહ્નોથી સુશોભિત બહારના ઉદ્યાનમાં કીડા કરવા જતો હતો, તેને પદ્માવતી રાણીએ જે. તેવા પ્રકા૨ના તેને જોઈને તેના મનમાં એવી ઈર્ષા ઉત્પન્ન થઈ કે, જો મારો પુત્ર રાજા થયે હોત તો તે મારા પુત્રનું પણ હું આવા પ્રકારનું સુખ જોઈ શકત.” ' . - હવે ઉદ્યાનમાં જુદી જુદી જાતની કીડા કરીને થાકી ગયેલેતે રાજા એક ઝાડની નીચે બેઠે અને પોતાની પાસેથી . સેવક પાસે ભજન મંગાવ્યું. તે સેવક પણ જલ્દી જલ્દી તે. ભેજન લેવા માટે ગયે. પદ્માવતી રાણીએ ભેજન લેવા જતા સેવકને જે અને પૂછયું : “હે સેવક! આમ દોડતો દોડતે તું કયાં જાય છે?”, સેવકે કહ્યું : " હે. માતા ! હું રાજા માટે તેમની માતા પાસે ભોજન લેવા. જાઉં છું.” એમ કહીને તે ત્યાં ગયો. * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #107 -------------------------------------------------------------------------- ________________ ટપાલ લો ગુચ અને ઉચિત છેકડા કરી 94. શ્રી મુનિપતિ ચરિત્રમ - હવે તે દુષ્ટ પદ્માવતી રાણીએ વિચાર્યું–આજે જ સાગરચંદ્રને ઝેર આપી દઉં તે જ રાજ્ય મારા પુત્રનું થાય; એમ વિચારો તે પદ્માવતી રાણીએ લાડુ લઈને પાછા આવતઃ તે સેવકના હાથમાંથી જોવાના બહાને તે લાડું હાથમાં લઈને ઝેરથી લેપાયેલા પિતાને હાથને પાશ દઈને પછી તે માદક સેવકને આપી દીધું. * હવે તે સેવક પણ જલ્દી જલ્દી આવીને તે ઝેરથી લેપાયેલ લાડુ રાજાને આપે. હવે અહીં તે જ વખતે પદ્માવતી પાણીના ગુણચંદ્ર અને બાલચંદ્ર બંને પુત્રો રાજાની પાસે બેઠેલ જ હતા; અને ઉચિત શું કહેવાય તેને શરાબર સમજતા રાજાએ તે લાડુને ભગી ટૂકડા કરીને તે બંને ભાઈઓને આપે, પરંતુ, નાનાભાઈઓને પહેલાં આપવું જોઈએ એ ઉચિત સમજી તેમને આપી પિતે તે લાડુ ખાધો નહીં; પણ તે લાડુને ખાતાની જ તે બંને ભાઈએ ઝેરની અસરથી મૂછ પામીને ભૂમિ ઉપર પડી ગયા. ત્યારે ખૂબ જ દુઃખી દુઃખી થઈ ગયેલા તે રાજાએ તે સેવકને પૂછતાં લાડુ સંબંધી બધી વાત સેવકે રાજાને કરી, ત્યારે તે રાજાએ પણ પદ્માવતી રાણનું આ કપટ હોય એમ જાણ્યું. * * * * . . હવે તે જ વખતે કઈક સાધુ ત્યાં આવીને ગરુડ અધ્યયનનો પાઠ કરવા લાગ્યા તે જ વખતે ગરુડ દેવે ત્યાં આવીને બંને રાજકુમારનું ઝેર હરી લીધું અને તે બંને સાજા થયા. સાજા થયેલા તે બંને રાજકુમારોને જોઈને રાણી વિગેરે ખૂબ ખુશી થયા અને પિતાને ઘેર ગયા. ' * 1 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ હવે સાગરચંદ્ર રાજાએ પદ્માવતી રાણીને નમસ્કાર, કરીને કહ્યું : “હે માતા, આ રાજ્યથી મને કઈ પ્રજન-નથી; મેં તો પહેલેથી જ તમારા પુત્રોને રાજ્ય આપવા માટે કહેલું જ હતું, પરંતુ, તે બંને રાજકુમારેએ અને તમે પણ તેનો નિષેધ કર્યો હતે.” * હવે આ અંતે નરકને જ આપનારા આ રાજ્યથી મને સયુંએમ કહીને તે સાગરચંદ્ર રાજાએ શ્રી ધર્મઘોષ મુનિ પાસે દીક્ષા લીધી અને દીક્ષા લઈ તે ભવ્ય જીવોને પ્રતિબંધ કરતાં પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા. * ત્યારપછી બધાંની અનુમતિ મેળવી સાંમતે વિગેરેએ માણુચંદ્રને રાજ્ય આપ્યું તે મણિચંદ્ર પણ પિતાની જેમ જ ન્યાય–નીતિપૂર્વક રાજ્યનું પાલન કરવા લાગ્યા. તે મણિચંદ્ર રાજાને જેન ધર્મપરાયણ કનકમાલા નામની પટરાણી હતી. ' . . . " એક વખત સુખે સુતેલી તે કનકમાલાએ સ્વપ્નમાં વૃષભ જે. જાગીને તેણે તે સ્વપ્નની વાત પોતાના ભર્તારને. કહી સંભળાવી. રાજાએ પણ કહ્યું: “હે ભાગ્યશાલિની!. તને પુત્ર થશે પણ તે વસ્વભાવના કારણે કુટિલ બુદ્ધિવાળે થશે. ત્યારપછી સમય થતાં તેને પુત્ર થશે અને તેનું દરરથ એવું નામ પાડયું. યુવાવસ્થાને પામેલે આ દઢરથ કપટ કરવામાં જ કુશલ, જેનધર્મને નિંદક સાધુભગવતેને હેરાન કરવામાં જ રક્ત અને વિષમાં આસક્તિવાળો થયો અને તેને નિસઢ નામને મંત્રીને પુત્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #109 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ તેના મિત્ર તરીકે તેને મળે તે પણ તેના જેવું જ દુર્ગુણોથી ભરેલ હતો. આ આ બંને પુત્રોથી પરાભવ થશે એવા ભયથી કોઈ સાધુ ભગવંત તે નગરીમાં આવતા જ ન હતા. રાજા વિગેરે પરિવારથી અનેકવાર રોકવા છતાં તે બંને પુત્રો પિતાના. દુરાચારમાંથી અટકતા જ ન હતા. કદાચ કઈ આ વાતથી અજાણ્યા સાધુ ભગવંત આવી ચઢે અને તેમની દષ્ટિમાં આવી જાય તો તે બંને પુત્રો તે સાધુ ભગવંતને ખૂબ. દુઃખી દુઃખી કરી દેતા. આ વાત બધે ઠેકાણે ફેલાઈ ગઈ, તેથી તીર્થયાત્રા કરવા માટે કોઈ સાધુ તે નગરીમાં આવતા. જ નથી, તે વાત સાંભળીને એક વખત સાગરચંદ્ર મુનિએ. પિતાના ગુરુને વિનંતી કરી : “હે ગુરુભગવનજે આપની આજ્ઞા હોય તો હું સાકેતપુર જાઉં અને ત્યાં જઈ તે બંને. રાજપુત્ર અને મંત્રીપુત્રને પ્રતિબંધ પમાડું " * ગુરુએ આજ્ઞા આપતાં તે સાગરચંદ્ર મુનિ અનુક્રમે વિહાર કરતા કરતા સાકેતપુરમાં આવ્યા. આહાર ગ્રહણ કરવા માટે તે રાજમંદિરે ગયા. રાણી વિગેરેએ બહુમાન આપવાપૂર્વક તેમને પડિલાભ્યા-સત્કાર કર્યો. - હવે એટલામાં ગોખમાં ઊભા રહેલા તે રાજપુત્ર મંત્રી. પુત્ર બંનેએ બેલાવતાં તે સાગરચંદ્રમુનિ રાજાના સેવકેએ. તેમને તેમની પાસે જતાં રોકવા છતાં તે મુનિ તે તે બંનેની. પાસે ઉપરની ભૂમિ–અગાશીમાં ગયા ત્યારે તે બંને પુત્રોએ મુનિભગવંતને કહ્યું કે હે મુનિ ! તમને નાચ કરતાં આવડે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #110 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ્ છે! મુનિ ભગવંતે કહ્યું: “હા આવડે તે છે પણ જો તમે. સારી રીતે ગાતા હોય તે તમે ગાવ, હું નૃત્ય કરુ, હવે તે બંનેએ ગાવાની શરૂઆત કરી અને તેની સાથે પણ નૃત્ય કરવા લાગ્યા. આમ થોડી વાર નૃત્ય કરી. મુનિએ કહ્યું: “અરે ! તમે તો મૂખ છે,” તમને સારી રીતે. ગાતા આવડતું લાગતું નથી. તે બંનેએ કહ્યું: “અરે મુંડ! તને જ સારી રીતે નૃત્ય કરતા આવડતું નથી એમ કહીને જેટલામાં તે બંનેએ મુનિને મારવા માટે હાથમાં લાકડી. લીધી, તેટલામાં વિદ્યાના બલથી મુનિએ તે બંનેને ત્યાં જ થંભાવી દીધા અને જાણે હાડકાં જ ભાંગી ગયાં ન હોય. તેવી રીતે થઈને ખૂબ આનંદ-બૂમે પડતા પૃથ્વી ઉપર પડયા. સાધુભગવંત તે પોતાના ઉપાશ્રયમાં ચાલ્યા ગયા. જ્યારે તે મણિચંદ્ર રાજા ભેજન કરવા બેઠા ત્યારે ત્યાં તે પુત્રને ન જેવાથી પોતાના સેવકને ઘરની અંદર તેની તપાસ કરાવતાં તે સેવકએ આવી રાજાને જણાવ્યું કે : “હે સ્વામી! કુમાર અને મંત્રીને પુત્ર: બંને મહેલની અગાશીમાં બૂમો પાડતા અને જાણે હાડકાં ભાગી ગયા હોય તેવા થઈને પડયા છે” ત્યારપછી રાજાએ. સાધુભગવંત આવ્યાની વાત જાણે હૃદયમાં ખૂબ દુઃખી થતાં જ્યાં ધર્મશાળામાં ત્યાં ધર્મશાળામાં પોતાના ભાઈ (સાધુ. ભગવત છે તેમ)ને ઓળખીને લજજાથી નમ્ર મુખવાળા થઈને નમસ્કાર કરીને કહેવા લાગ્યા: “હે ભગવન્! આપના જેવાં મહાપુરુષોને આવું કામ કરવું ઉચિત ન ગણાય.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #111 -------------------------------------------------------------------------- ________________ - શ્રી મુનિપતિ ચરિત્ર મુનિભગવંતે પૂછયું: “હે રાજન ! તમે ધર્મધુરંધર થઈ પણ સાધુભગવંતોને પડતા તમારા પુત્રોને અટકાવતા કે નથી?” રાજાએ કહ્યું: “હે ભગવન્! તે મારા અપરાધને ક્ષમા કરીને તે બંને મૂર્ખાઓને સાજા કરે!” મુનિભગ વંતે કહ્યું “જે તે બંને દીક્ષા લે તે જ બંનેને હું સાવ કરીશ નહીં તો નહીં જ કરૂં !" ત્યારપછી રાજાએ તે બંનેને તે મુનિ ભગવંત પાસે લાવ્યા અને ભય પામેલા તે બંનેએ તે મુનિ ભગવંત પાસે દીક્ષા લીધી. - હવે તે રાજપુત્ર તો શુદ્ધ મનથી ખૂબ સારી રીતે અંતિચાર–દોષ લગાડયા સિવાય દીક્ષાનું પાલન કરે છે પરંતુ, મંત્રીને પુત્ર કંઈક દુગછાપૂર્વક–(પ્રસન્નતાપૂર્વ નહીં) દીક્ષાનું પાલન કરે છે અને મનમાં વિચારે છે કે જૈન ધર્મ આંતરિક રીતે પવિત્ર છે, પણ બાહ્ય રીતે સ્ના વિગેરેથી રહિત મલિનતા ભરેલે છે, એવું ચિંતવન ક -વાથી તેણે નીચકુલમાં ઉત્પન્ન થવા રૂપ નીચત્રકર્મ બાંધ્યું - " હવે કેટલાક કાળ જતાં તે બંને મુનિઓ અનશ કરી, મરીને દેવ લેકમાં દેવ થયા, ત્યાં દેવતાઈ સુખને ભેગ - વતા તે બંને એક વખત શ્રી મહાવિદેહ ક્ષેત્રમાં ગયા. મહ વિદેહક્ષેત્રમાં દેવો દાન અને માનવોથી સેવા કરાતા કે એક કેવલજ્ઞાની મુનિ ભગવંતને તેઓએ જોયા. તે મુઈ દેવતાઓ રચેલાં સુવર્ણકમલ ઉપર બેસીને ભવ્ય જીવો ધર્મનો ઉપદેશ આપતા હતા. દેશના પૂર્ણ થયા પછી તે બંનેએ કેવલી ભગવતિને પૂછયું “હે ભગવન! અમે બંને ** P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ ભવ્ય છીએ કે અભવ્ય ?" કેવલી ભગવંતે કહ્યું: “તમારા બેમાં રાજાના કુમારને જીવ જે તું દેવ છે તે સુલભધિ છું અને બીજે મંત્રીપુત્રને જીવ જે દેવ છે તે તે દુર્લભ બધિ છે બહુ મહેનતે બધિ–સમક્તિને પામશે.” ત્યાર પછી તે બંને દેવે તે કેવલી ભગવંતને પ્રણામ કરીને પિતાને સ્થાને ગયા. -. આ બંને એકબીજા પ્રત્યે ખૂબ જ પ્રીતિવાળા હતા, તેથી તે બંનેએ પરસપર એ નિશ્ચય કર્યો કે આપણું બેમાંથી જે પહેલા મનુષ્યભવ પામે તેને બીજા દેવે બલાત્યારે પણ પ્રતિબંધ પમાડશે. આમ પરસ્પર–એક ના. સોગન લઈને દેવલોકમાં સુખે કાલ વીતાવવા લાગ્યા.. છે. હવે તે પુરોહિતને જીવ, જે દેવ છે તે દેવલમાં ચ્ચવીને (મરીને) રાજગૃહનગરમાં ચંડાલણીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થાય . ' ' . . . . . તે નગરમાં ધનાવહ નામના એક શેઠ રહે છે. તેમને ભદ્રા નામની પત્ની છે. તે ભદ્રા શેઠાણું પુત્રપુત્રીઓને જન્મ આપે છે પણ તે બધાં સંતાનો જન્મતાં મરણ પામી જાય છે. તે શેઠને ઘેર જેના ગર્ભમાં દેવનો જીવ આવ્યો છે તે ચંડાલ રાજ કચરો સાફ કરવા આવે છે તે અંડાલણી સાથે શેઠાણને પ્રીતિ થઈ. એક વખત તે ભદ્રા શેઠાપણને સંતાનોના વિચગથી (મરેલાં જન્મતાં હોવાથી) કર માઈ ગયેલા મુખવાળી જઈ તે ચંડાલણીએ કહ્યું : “હે ભદ્રાશેઠાણી! તમે કેમ બહુ ચિંતામાં જ રહો છે? મારા જેવું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #113 -------------------------------------------------------------------------- ________________ 100 શ્રી મુનિપતિ ચરિત્રમ કંઈ કામ હોય તે જરૂર કહો.” ત્યારે ભદ્રા શેઠાણીએ કહ્યું: “હે સખી! તારે કરવા જેવું મારું કામ એ છે કે જે સંતાન તને થાય તે તારે મને આપવું અને મને - જે સંતાન થશે તે હું તને આપીશ.” ચંડાલએ સોગંદખાવાપૂર્વક શેઠાણની તે વાત સ્વીકારી. કેટલાક મહિના જતાં તે બંનેને એક જ દિવસે પુત્રો ઉત્પન્ન થયા ત્યારે ચંડાલણને ગુપ્ત રીતે પિતાનો પુત્ર શેઠાણીને આપે અને શેઠાણીએ પણ પોતાનો પુત્ર ચંડાલણીને ગુપ્ત રીતે આપ્યો. આ વાત બીજું કઈ જાણતું નથી. ચંડાલણીએ લીધેલો શેઠાણનો પુત્ર તો તે જ વખતે મરી ગયે. - હવે ધનાવહ શેઠે પિતાને ઘેર પુત્ર જન્મનો મહે-- ત્સવ કર્યો, વર્ધામણી આપવી, વિગેરે મહોત્સવપૂર્વક શેઠે તેનું બેમેતાય” એવું નામ પાડયું. અને ધીમે ધીમે. તે માટે થતાં સકલ કલાઓમાં સંપૂર્ણ થયો. : હવે અહીં રાજપુત્રનો જીવ જે દેવ હતો તેણે તે મેતાર્યને પ્રતિબંધ પમાડવા માટે રાત્રિમાં સ્વપ્નામાં આવીને કહ્યું : “હે મિત્ર! તું દીક્ષા લે. પણ તે મેતાર્ય તે બેધ પામતો જ નથી.” ' હવે અહીં આઠ મેટા શેઠીઆઓની કન્યાઓ સાથે તેનો વિવાહ કરવા માટે શેઠે સામગ્રી એકઠી કરી. વરઘોડે ચડાવ્યો. કે . . . . ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ્ 101 અહીં દેવે જ્યારે તે બોધ પામતો જ નથી એમ સમજી તે જ વખતે તે માતા પિતા તરીકે શેઠ શેઠાણી હતાં તેને અદશ્ય કરી દઈને માતા પિતા તરીકે તે ચંડાલ-ચંડાલણને પ્રગટ કર્યા અને તે બંને ચંડાલ ચંડાલણ લોકોની આગળ એમ કહેવા લાગ્યા : " આ મેતાર્ય તે અમારે પુત્ર છે. અમે જ શેઠને તેની કિંમત લઈને આપેલે છે.” તે સાંભળી બધા સ્વજને શરમાઈ ગયા. અને મેં ચંડાલયુગલે તો તેને વરઘોડાના ઘોડા ઉપરથી ઉતારી માંસ વિગેરેની દુર્ગંધથી ભરપૂર પિતાના ઘેર લઈ ગયા. હવે તે મેતાર્યો ને અત્યંત શેકાતુર જોઈને ચંડાલે કહ્યું : “હે પુત્ર! તું શક ન કર, હું તને ચંડાલના જ કુલમાં ઉત્પન્ન થયેલી અત્યંત રૂપાળી અને તારૂં મન હરણ કરે તેવી કન્યા સાથે પરણાવીશ” ચંડાલે આમ કહેવાથી તે ઉલટે વધારે ખેદ પામ્યો અને ભેજન વિગેરે કંઈ નહીં કરતાં રાત્રે ઊંઘી ગયે; ત્યારે પાછા આવીને તેને કહ્યું : “હે મિત્ર ! હજુ પણ તું બંધ પામ” તેણે કહ્યું: “તું કોણ છે?” ત્યારે દેવે પૂર્વભવમાં પરસ્પર બંનેએ જે નિશ્ચય કર્યું હતું તે બધે વૃત્તાંત તેની આગળ કહ્યો. તે સાંભળીને ખુશ થયેલા તે મેતા કહ્યું : “હે દેવ ! હમણું મને ભેગની ઈચ્છા છે, તે હમણું તું તે મારી ઈચ્છાને પુરી કર. નીચકુલમાં ઉત્પન્ન થવારૂપ આવેલા મારા કલંકને તું દૂર કર. અને પછીથી સમય થતાં હું જરૂર દીક્ષા લઈશ.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #115 -------------------------------------------------------------------------- ________________ 12 શ્રી મુનિપતિ ચરિત્રમ * ત્યારે ખુશ થયેલા તે દેવે એક બકરે તેને આપે. અને કહ્યું કે “આ બકરો રેજ લીંડીઓને બદલે રત્નો આપશે અને તે રને થાલમાં ભરી તારે હંમેશાં રાજાને આપવા પણ તેનું કંઈપણ તારે માગવું નહીં; અને રાજા જે કંઈ કહે તે બધું તારે મારી આગળ કહેવું. એમ કહી તે દેવ પોતાના સ્થાને ગયે. . . . મેતા દેવના કહ્યા પ્રમાણેની બધી વાત ચંડાલને જણાવી. હવે ચંડાલ તે રને રાજાને ભેટ કરવા લાગ્યા. એક વખત રાજાએ તે ચંડાલને પૂછ્યું: “હે માતંગા, તું મને હંમેશાં કેમ આ રત્નની ભેટ આપે છે ? વળી તારી પાસે આટલાં બધાં રને આવ્યા કયાંથી ? ચંડાલે. કહ્યું : “હે પ્રભુ ! મારે ઘેર એક બકરો છે તે હંમેશાં લીડીને બદલે મને રને આપે છે ત્યારે રાજાએ કહ્યું, કે તે તું તે બકરો મને આપ અને ખુશ થયેલા ચંડાલે પણ તે બકરે રાજાને આપે. ' ', - હવે રાજાને ઘેર જ્યારે બકરાને બાંધે ત્યારે તે બકરે દુર્ગધ ભરેલી લીંડીઓને જ તે કરવા માંડે. ત્યારે રાજાએ તે બકરે તે ચંડાલને પાછા આપીને કહ્યું. “હે માતંગ! તું તને તારી ઈચ્છા હોય તે મારી પાસે માગ” ત્યારે દેવતાએ જણાવ્યા પ્રમાણે ચંડાલે કહ્યું: “હે પ્રભુ! તમારી પુત્રી મારા પુત્રને આપો. “તે સાંભળી ક્રોધાયમાન થયેલે રાજ ચંડાલને કેરડાના પ્રહાર કરી મરાવવા લાગ્યો ત્યારે અભયકુમારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #116 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ 103 રાજાને કહ્યું : “હે સ્વામી!- આ ચંડાલને મારે નહીં,. આ બધે દેવને જ પ્રભાવ દેખાય છે.” તે દેવને પ્રભાવ છે એની પરીક્ષા કરવા ચંપલને કહ્યું : “હે. માતંગ ! જે તું રાજકન્યાની માગણી કરે છે. તે તું અમે કહેલા કામને કરી આપે. જે તું તે અમે બતાવેલાં કોને કરી આપીશ તો રાજા પોતાની કન્યા તારા પુત્રને આપશે. “ચંડાલે કહ્યું : “તમે બતાવેલાં. કાર્યો હું જરૂર કરીશ. તમે તે કામ મને બતાવો” ત્યારે અભયકુમારે કહ્યું : “હે માતંગ ! આ કામે - 1 . આ વૈભારબિરિ ઉપર પૂલ બાંધી આપ.e 3 2" રાજગૃહ નગરની ફરતે ચાર બાજુ રત્નમય. કાંગરાવાળો સોનાનો કિલ્લો કરી આપ." 3. ત્યાર પછી તું ક્ષીર સમુદ્રના પાણીથી તારા પુત્રને. તે કહેવડાવ. . આ બધી વાત મેતા દેવને કહી અને દેવે તે. બધું તે જ વખતે કરી આપ્યું ત્યારે રાજાએ પણ મોટા મહોત્સવ પૂર્વક પિતાની ગુણસુંદરી નામની પુત્રી તેને પરણાવી. - રાજાએ પોતાની પુત્રી પરણાવવાથી તે શેઠીઆઓએ પણ પિતાપિતાની આઠ કન્યાઓ તેને પરણાવી. - આમ તે કન્યાઓ સાથે સુખ ભોગવતાં ભગવત ત, મેતાર્યનો ઘણે સમય ચાલ્યા ગયે. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #117 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ * હવે તે દેવે આવીને તે મેતાને કહ્યું: " મિત્ર ! હવે તો તું સંયમ લે !" ત્યારે મેતાર્યએ કહ્યું : “હવે હું બાર વરસ ગૃહસ્થપણામાં રહી, પછી ચેસ સંયમ લઈશ.” દેવ- પણ " તથાસ્તુ તેમ હે” એમ કહી પોતાના સ્થાને ગયો. બાર વર્ષ પુરાં થતાં ફરી તે દેવ આવ્યો. ત્યારે તેની પાનીઓએ દેવને વિનંતી કરી બીજાં. બાર વર્ષ માંગ્યાં. દેવે પણ તેમ જ કર્યું. ફરી બાર વર્ષ પૂરાં થતાં દેવે આવીને પ્રતિબધ કરાયેલા મેતા પોતાની નવ પત્નીઓ સહિત શ્રી વીરભગવાનના સમવસરણમાં જઈને દીક્ષા લીધી. સૂત્ર અર્થનું અધ્યયન કરીને અનેક પ્રકારની તપશ્ચર્યા કરતા અને વિહાર કરતા તે મેતાર્યમુનિ અનુક્રમે રાજગૃહ નગરમાં આવ્યા. * માસખમણના પારણે આહાર માટે ભ્રમણ કરતા તે એક સેનીના ઘેર આવ્યા. તે તેની હંમેશાં ર જાની જિનપૂજા નિમિત્તે 108 સુવર્ણના જવ બન વતો હતો. મુનિ આવ્યા એટલે જવલા ઘડતો સોની જવને ત્યાં જ મૂકીને મુનિને આપવાનો આહાર લેવા માટે ઘરની અંદર ગચો. અહીં તે દેવ કૌંચ પક્ષીનું રૂપ કરીને ત્યાં આવી તે જવનું ભક્ષણ કરી ગચો. ત્યાં જ રહેલા મેતાર્ય મુનિએ આ બધું નજરોનજર જોયું. આ - હવે તેની જ્યારે ઘરની અંદરથી બહાર આવ્યો ત્યાં તેણે મૂકેલા જવને નહીં જોતાં તે વિચારવા લાગે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #118 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ 105 આ મુનિએ જ લેંભના માર્યા મારા જવ લઈ લીધા લાગે છે. એમ વિચારી તે સોનીએ તે મુનિને એ પૂછ્યું : હે મુનિ ! આ સુવર્ણ જવ કોણે લીધા ?" જીવદયાનું ચિંતન કરતા મુનિએ તે ઉત્તર જ ન આપે ત્યારે ક્રોધાયમાન થયેલા તે સોનીએ તે મુનિને એકાંત સ્થાનમાં ઊભા રાખી લાકડી વિગેરેથી ખૂબ માર મારીને લીલું ચામડું વાધર તેમના મસ્તક ઉપર દૃઢ રીતે વીંટીને તેમને તડકામાં ઊભા રાખ્યા. . " હવે તે મુનિ ન સહન થઈ શકે તેવી વેદના પામી તેને સારી રીતે સહન કરતા ધર્મધ્યાનમાં તન્મય બની ગયા અને અંતકૃત કેવલી થઈને મોક્ષે ગયા. . એટલામાં કેચ પક્ષીએ તે જવને ત્યાં જ વમી દીધાઉલટીમાં કાઢી નાખ્યા. તે જોઈને ખૂબ પસ્તાવો કરતો તે સોની રાજાના જમાઈ મુનિને મારવાના કારણે અત્યંત ભયભીત થયેલા તેણે જલ્દી જલ્દી શ્રી વીર પ્રભુ પાસે જઈ દીક્ષા લીધી. 5 ) . - મેતાર્ય મુનિની કથા સમાપ્ત આમ હે કુંચિકશેઠ! સાધુઓ તો મેતાય મુનિ જેવા નિર્લોભી હોય છે, તેઓ પોતે ભલે કષ્ટ સહન કરે પણ બીજા જીવની દયા જ કરતા હોય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #119 -------------------------------------------------------------------------- ________________ 106 શ્રી મુનિપતિ ચરિત્રમ પર શેઠે કહ્યું “હે ભગવન્! પણ તમે તેવા નથી. તમે તે સુકુમાલિકાની જેમ કૃતHપણું-કરેલા ઉપકારને પણ ભૂલી જવા જેવું જ કર્યું છે.” ત્યારે મુનિએ કહ્યું: “તે સુકુમાલિકાની શું વિગત છે. તે જણાવો”- ! સુકુમાલિકાની કથા - કુંચિક શેઠે કહ્યું : “ચંપા નગરીમાં જિતશત્રુ રાજા રાજ્ય કરતો હતો. તેને એક સુકુમાલિકા નામની પટ્ટરાણી હતી. તેમાં આસક્તિ પામેલે રાજા હંમેશાં રાજ્યના કામને છોડીને અંતઃપુરમાં જ પડી રહેતે હતો. તે વખતે રાજના ઘણું કામ બગડતાં જઈ એક વખત મંત્રીશ્વરે રાજાને કહ્યું : “હે રાજન ! હવે તે તમે રાજસભા ભરીને રાજસભામાં પધારે તે સારૂં. સામંત , વિગેરે બધાં આ૫નાં દર્શન કરવા ઉત્સુક થયા છે. આમ ઘણીએ રીતે કહેવા- સમજાવવા છતાં રાજા પોતાની રાણીની આસક્તિ છાડતો જ નથી. ત્યારે તે વખતે બધાએ ભેગા થઈ રાજાના પુત્રને રાજગાદી ઉપર બેસાડી દીધો. અને ત્યાર પછી મદિરા–દારૂ પી ચકચૂર બનેલા તે બંને– રાજા રાણીને પલંગમાં સૂતેલાં જ રાત્રિમાં સામંત વિગેરે લકોએ ઉપાડી ભયંકર વનમાં મૂકી દીધું. : હવે સવાર થતાં ઉઠેલા તે બંને રાજારાણી પિતાના મહેલ વિગેરેને ન જોતાં બધી વિગત મનમાં જ સમજી. લઈને પરદેશમાં જવા લાગ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ્ 107 . આમ પરદેશમાં જવા માટે ચાલતાં ચાલતાં તેઓ ભયંકર વનમાં પેઠા. ત્યારે સુકુમાલિકાએ કહ્યું: “હે, સ્વામી !. મને પાણી આપે. પાણી વિના હું એક ક્ષણ પણ હવે રહી શકું તેમ નથી. રાજાએ તે વખતે અહીં તહીં તપાસ કરી પણ પાણી કયાંય તેના જેવામાં આવ્યું નહીં ત્યારે રાજાએ પિતાની ભુજામાંથી લોહી કાઢીને તે રાણીને પાયું. ત્યાંથી આગળ ચાલતાં તે રાણીએ કહ્યું : –“હે સ્વામી! આજે મને ભેજન આપો.” રાજાએ વનમાંથી સ્વાદિષ્ટ ફળે લાવીને તે સુકુમાલિકાને આપ્યાં. પરંતુ તે ફળથી તેને સંતોષ ન થયો. ત્યારે રાજાએ પોતાની જાંઘ ચીરીને તેમાંથી માંસના ટુકડા કાઢીને તેને ખાવા આપ્યા. આમ ચાલતા ચાલતાં તેઓ અનુક્રમે વારાપુરતી નગરીમાં પહોંચ્યા. વારાણસી નગરીમાં પોતાનાં ઘરેણાં વેચીને તેઓએ એક ઘર ભાડે લીધું અને ત્યાં ખરીદ-વેચાણ વિગેરે વેપાર કરતા તે રાજાએ થોડુંક ઘન મેળવ્યું. . . . - હવે એક વખત તે સુકુમાલિકાએ રાજાને કહ્યું છે “હે સ્વામી! તમે તો સાંજ સુધી વેપાર કરવા માટે હાટમાં જ રહે છે, તેથી ઘેર એકલી રહેતા મારે દિવસ જાતે નથી” રાજાએ કહ્યું: “હે પ્રિયા, તું ધીરજ રાખ”. , હવે એક વખત હાટમાં રહેલા રાજા પાસે નગરમાં ચારે બાજુ ભમતે એક પાંગળે પુરુષ આવીને મીઠા સ્વરે, સુંદર ગાયન કરવા લાગ્ય–સારૂં ગાવા લાગ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #121 -------------------------------------------------------------------------- ________________ 108 શ્રી મુનિપતિ ચરિત્રમ ત્યારે રાજાએ કહ્યું : “હે પંગુ-લંગડા! જે તું આમ -ભટકવા કરતાં મારે ઘેર રહે તે હું ખાવાપીવાનું, કપડાં વિગેરે બધું આપીશ.” પાંગળાએ તે તરત તે સ્વીકારી લીધું. " હવે સાંજ પડતાં રાજાએ તે પાંગળા સાથે ઘેર આવીને રાણીને પાંગળા સંબંધી વાત કરીને તે ઘરની અંદર જ રાખ્યો. હવે અહીં પાંગળા સાથેના એકાંત સંસર્ગથી રાણી કામાતુર થઈ અને તે પાંગળાની સાથે હંમેશાં ભેગવિલાસ કરવા લાગી. . F એક વખત તેણે પિતાના હદયમાં વિચાર્યું જે હું આ રાજાને મારી નાખું તો જ શંકારહિત થઈ આ પાંગળા સાથે રાતદિવસ કામગ કર્યા જ કરી શકું. હવે એકદા વસંત ઋતુ આવતા બધા જ નગરજને ક્રિીડા-આનંદ-પ્રમોદ કરવા માટે ગંગાના કિનારા તરફના વનની અંદર ગયા. ત્યાં તે દુષ્ટ સુકુમાલિકાએ ગંગાનદીને જેવાના બહાને રાત્રિમાં રાજાને ગંગાનદીના પાણીમાં નાખી દીધું અને પાતે ઘેર જઈને તે પાંગળા સાથે ભેગવિલાસ ભોગવવા માંડી. - હવે અહીં રાજા જે કે નદીના કાંઠાની નજીકમાં જ પડી ગયેલો અને તેણે સ્ત્રીના ખરાબ આચરણને જાણીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #122 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ 109 ત્યાંથી નીકળીને તે સુપ્રતિષ્ઠિત નગરના ઉદ્યાનમાં જઈને. સૂઈ ગયે. . . . . એટલામાં જ તે નગરને અપુત્રીઓ રાજા તે વખતે મરણ પામ્યો હતો, તે નગરના પ્રધાન પુરુષોએ પંચ દિવ્ય. તૈયાર કર્યો અને જે ઉદ્યાનમાં તે જિતશત્રુ રાજા સૂતે હતા ત્યાં જ પંચ દિવ્ય ગયાં –અને તે જ વખતે હાથીએ કલશમાં રહેલા પાણીથી તેને અભિષેક કર્યો. તેથી પ્રધાન વિગેરેએ તે રાજાને રાજગાદી ઉપર સ્થાપન કરી તેને. પ્રણામ કર્યા આમ તે જિતશત્રુ રાજા સુખે સુખે ત્યાં રાજ્ય કરવા લાગ્યું. હવે અહીં પાંગળા સાથે ભેગવિલાસ કરતી તે સુકુમાલિકાએ પિતાના બધા ધનને વિનાશ કર્યો. અને ત્યાર પછી તે પાંગળાને માથા ઉપર ચઢાવીને નગરની. અંદર ભિક્ષા લેવા ફરવા લાગી અને લોકોની આગળ. કહે છે કે આ પાંગળ મારો ભરતાર છે. લેકે પણ તે પતિવ્રતા છે એમ માની તેના પતિવ્રતપણાની પ્રશંસા કરતા તે સુકુમાલિંકાને ભિક્ષા આપે છે. તે . આમ ગામે ગામ ભમતી તે અનુક્રમે તે સુપ્રતિષ્ઠ નગરમાં આવી. ત્યાં પણ ભિક્ષાટન કરતી તે સુકુમાલિકાને - નગરના લોકોએ પૂછ્યું: “હે સુભગ ! આ પાંગળે પુરુષ કેણ છે?” તેણે કહ્યું: “આ મારે ભરતાર છે ત્યારે લેકેએ કહ્યું કે “અત્યંત રૂપાળી અને અતિ સૌંદર્યવાળી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #123 -------------------------------------------------------------------------- ________________ 110 શ્રી મુનિપતિ ચરિત્રમ તારે આ ભરતાર પાંગળે કેવી રીતે થઈ ગયો ?" ત્યારે તે - સુકુમાલિકાએ કહ્યું : “મારૂં કમભાગ્ય કે મારા પિતાએ મને આ પાંગળા સાથે પરણાવી, છતાં હું તો આ પંગુની પરમેશ્વરની જેમ ભક્તિ કરું છું. અનુક્રમે તે વાત ફેલાતાં ફેલાતાં રાજા પાસે પહોંચી અને તે જ વખતે તે બંને - પતિ-પત્ની ભિક્ષા લેવા માટે રાજા પાસે આવ્યા. અને પાંગળે રાજાના મનોરંજન માટે ગાયન કરવા લાગ્યું. રાજાએ તે બંનેને ઓળખી લીધા. સૌજણ તેના શીલની વારંવાર પ્રશંસા કરવા લાગ્યા.. - હવે રાજાએ કહ્યું: “હે સુભગ ! આ ભરતાર તને કેણે આખ્યો?” તેણીએ કહ્યું : “હે રાજન! મારા પિતાએ આખ્યો. છતાં, હું સતી છું, તેથી, આને ઈશ્વરની જેમ આરાખું છું.” *. - : : : : - - - છે કે તે સાંભળી રાજાએ પોતાનું મસ્તક ધૂણાવીને કહ્યું : ખરેખર, "જગતમાં તારું. સતીપણું તો કઈ આશ્ચર્યકારક જણાય છે કે જેણે પોતાના સ્વામીના હાથમાંથી -કઢાવી લેહી પીધું. અને જાંઘના માંસને પણ ખાધું. વળી પાછે તે સ્વામીને ગંગાના જલમાં પાડી પણ દીધે. તે તારા સતીપણાની વાત કેવી આશ્ચર્યજનક છે?” * * આમ કહી રાજાએ તે સુકુમોલિકનું સર્વ ખરાબ વર્તન કેની આગળ પ્રગટ કર્યું તે સાંભળી ભયથી ધ્રુજતી તે સુકુમાલિકોને રાજાએ પોતાના દેશની બહાર * કાઢી મૂકો. . - - - - - - - - - . Fક. * કમાલિકીની કથાસમાપ્ત : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ્ 111 '' આ રીતે હે મુનિ ! સુકુમાલિકાની જેમ હું ઉપકારી હોવા છતાં પણ તમે મારા ઉપર અપકાર કર્યો... - મુનિએ કહ્યું : “હે કુંચિકશેઠ! તમે એમ ન બેલે. જે તમને વિશ્વાસ ન બેસે તે હું સેગન ખાવાપૂર્વક એકવૃષભ જેવું કરી બતાવીશ.” ત્યારે શેઠે કહ્યું: “વૃષભે શું કર્યું?” મુનિએ કહ્યું? - . . : - . વૃષભના કથા . * ચંપાનગરીમાં અજિતસેન નામને રાજા હતા. ત્યાં એક મઠને માલીક રહેતો હતો. તેની પાસે બે ગોકુલ હતાં. તેમાંની એક ગાએ એક વૃષભને જન્મ આપે; અને અનુકુમે તે જુવાન અને જુવાનીના કારણે મદોન્મત્ત–મદથી ઉદ્ધત થઈને ઈચ્છા પ્રમાણે નગરમાં ફરવા લાગ્યા. લોકેએ તેનું સૂર્યસંહ એવું નામ પાડી ચિહિત કરાયેલા એને ગોકુલ અંદર મૂકી દીધો.. ... . . . . - હવે તે જ નગરમાં એક જિનદાસ નામને શ્રાવક રહેતો હતે. તે શ્રાવક સમ્યકત્વમૂલક બાર વ્રતધારી ધર્મિષ્ઠ અને રાજાને તે અતિપ્રિય તત્ત્વને જાણકાર હતો. તે ત્રણેય કાલ જિનેશ્વર ભગવાનની પૂજા કરતો અને પર્વતિથિએ પિષધવ્રત લેતે હતો; અને રાત્રે તે કઈ શૂન્યઘરમાં જઈને કાઉસ્સગ્ન કરતા તેમને ધનશ્રી નામની પત્ની હતી; પરંતુ, તે સ્વેચ્છાચારી, કુલભ્રષ્ટ હોઈ અંસતીઓમાં અગ્રેસર હતી અને તે હંમેશાં પોતાના પતિને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #125 -------------------------------------------------------------------------- ________________ 112 શ્રી મુનપતિ ચરિત્રમ { છેતરીને શૂન્યઘર વિગેરે સ્થાનમાં જઈ અન્ય પુરુષ સાથે ભોગવિલાસ કરતી હતી. ; - હવે એક વખત જે શૂન્યઘરમાં જિનદાસ શ્રાવક કાઉસ્સગ્નમાં રહેલ હતા. તે જ શૂન્યઘમાં તે ધનશ્રી રાત્રે જઈને જાર પુરુષ સાથે પલંગમાં સૂઈ ગઈ., તે પલંગમાં ચારે પાયામાં ચાર લોખંડના ખીલા હતા, તેમાંના એક ખીલાથી જિનદાસ શ્રાવકને પગ વીંધાયા. -અથડા. ત્યાર પછી પલંગ ઉપર સૂતેલી તે ધનસં. તે જારપુરુષ સાથે અનેક પ્રકારની કામાગની કઠા કરવા લાગી. ત્યાં અંધારામાં પણ કાઉસ્સગ્નમાં રહેલા જિનદાસ શ્રાવકે બધું જોયું, પરંતુ, તેણે મનમાં જરાપણું ક્રોધને આવવા દીધો નહીં. આમ અત્યંત વેદનાને અનુભવતા તેણે ચોથા પહોરને અંતે પિતાનું આયુષ્ય પૂર્ણ કરી મરીને દેવ થયે. . હવે થોડીક રાત્રિ બાકી રહી ત્યારે તે બંને જાગ્યાં અને તે ધનશ્રી એ જેટલામાં પલંગ ઉપાડ તેટલામાં જિનદાસ ભૂમિ ઉપર પડી ગયે. અને પગમાંથી નીકળતા લેહીથી તે લેપાઈ ગયે. . * આ પ્રમાણે જોઈ ને ભયભ્રાંત થયેલી ધનશ્રી જેટલામાં ત્યાં ઊભી છે તેટલામાં તે વૃષભ ભમતો ભમતે ત્યાં આવ્યા. ત્યારે તે ધનશ્રીએ તે બળદના બંને શિંગડાંને લેહીથી લીપીને એ પિકાર કર્યો કે હે લોક જલદી આવે, જલદી આવે, આ વૃષભે મારા પતિને મારી નાખે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #126 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિ પતિ ચરિત્રમ 113 તે વખતે ત્યાં ભેગા થયેલા લોકોએ તે બળદનાં શીંગડાં લેહ ખરડયો જોઈને તે બળદને લાકડી વિગેરેથી ખૂબ માર્યો; પણ બેલી ન શકવાથી બળદ માત્ર તેઓની આગળ પિતાના શીંગડાને ધૂણાવે છે; પણું, તેનાથી કરાતી તે સંજ્ઞાને કઈ સમજતું નથી. ત્યારે બળદે વિચાર્યું–આ લેકે મને બેટું કલંક આપે છે, તેથી, હું કંઈક સેગન લઉં. એમ વિચારી તે બળદ નગરના. રક્ષક પાસે જઈને પોતાના મસ્તકને ધૂણાવવા લાગ્યા. ત્યારે કેઈક આરક્ષકે કહ્યું કે, ખરેખર આ બળદ અહીં કંઈક સોગન ખાવા આવ્યા છે, ત્યારે બળદે પણ પોતાનું મુખ નીચું કરીને તે જ પ્રમાણે (હા એમ) જણાવ્યું. - હવે સવે નગરના લોકે કે બળદને લુહારની કોઢમાં લઈ ગયા, ત્યાં અગ્નિથી તપેલા લેઢાના ગેળાને. ઉપાડીને જેટલામાં કે તેના મસ્તક ઉપર મૂકે છે, તેટલામાં તે બળદે મુખમાંથી પોતાની જીભ બહાર કાઢી ત્યારે લોકેએ તેની જીભ ઉપર તે તપેલે ગેળો મૂક્યો; પણ, તેની જીભ બળી ન ગઈ; પરંતુ, ઊલટે તે લેઢાને ગળે જ ઠંડું થઈ ગયું. તે વખતે આશ્ચર્ય પામેલા લોકોએ એવી ઉદ્દઘોષણ-જાહેરાત કરી કે, આ બળદ સર્વ રીતે નિર્દોષ છે. છે. ત્યાર પછી લોકોએ તે બળદના ગળામાં હાર પહેરાવીને તેનું પૂજન કર્યું અને ધનશ્રીને ખૂબ હેરાન કરીને રાજાએ પોતાના દેશમાંથી બહાર કાઢી મૂકી.. બળદની કથા સમાપ્ત ... ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #127 -------------------------------------------------------------------------- ________________ 114 શ્રી મુનિપતિ ચરિત્રમ * માટે, હે કુંચિકશેઠ! જે તમારી ઈચ્છા હોય તે હું પણ બળદની જેમ-દિવ્ય કરું. સેગન લઉં.” શેઠે કહ્યું : “હે ભગવન આપતે ઘરોળી જેવા થયા, ત્યારે મુનિએ કહ્યું કે ઘરેળીની વળી શું વાત છે?— - ઘરોળીની કથા .: શેઠે કહ્યું : “કેઈએક ગામમાં કોઈ એક ઘરમાં ઘળી રહેતી હતી. એક વખત તે રાત્રે ઉંઘ આવતાં પિતાની અને આંખો મીંચીને સૂઈ ગઈ, તેથી આંખના મેલથી તેની બંને આંખો ભરાઈ જવાથી તે આંખે ઉઘાડી શકી નહીં. - પ્રભાતને સમય થતાં તે ઘરેણીની બંને આંખે ઉપર ઘણું માખીઓ બેસીને તેના આંખના મેલને ખાઈ ગઈ તેથી તે ઘરોળીની બંને આંખ ઉઘાડી અને આંખો ઉઘડતાંની સાથે તે ઘરોળી તે બધી જ માખીઓને આઈ ગઈ. . છે, ઘરેળીની કથા સામત : “માટે હે સાધુ ! તમે પણ મારું આવું જ કર્યું. વળી હે ભગવન્! જે ચેરીના કામમાં હોંશિયાર હોય તેનું હૃદય પણ બહું કઠિન હોય છે. આથી તેણે કરેલું દિવ્ય–સોગન પણ કેણુ માની શકે? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #128 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ 115 મુનિએ કહ્યું : “હે શેઠ, એવું ખોટું કલંક મુનિઓને આપે એ તમને શોભતું નથી. તમારે આવું કરવું ચોગ્ય ન ગણાય. તમારા જેવા બુદ્ધિમાન પુરુષે તો સત્ય અને અસત્યને વિચારી ને જ કામ કરવું ચોગ્ય ગણાય. જેમ સુબુધ્ધિ મત્રીએ બુદ્ધિપૂર્વક કાર્ય કર્યું. શેઠે કહ્યું. તે સુબુદ્ધિ મંત્રીની શું વાત છે? ત્યારે મુનિએ કહ્યું સુબુધિ મંત્રીની કથા ચંપકમાલા નામની નગરીમાં વમુપાલ નામે રાજા રાજ્ય કરતો હતો. તે રાજાને મહા બુદ્ધિશાળી સુબુધિ નામને મંત્રી હતા. વળી તે જ નગરમાં ખૂબ ધનવાન અને લોકોને અત્યંત પ્રિય એવા અભિનવ નામના શેઠ રહેતા હતા. તેમને સુંદરી નામની પુત્રી હતી. અને તેમના ઘરની નજીકમાં—પાડોશમાં ધનપાલ નામને એક નિર્ધન વાણીઓ રહેતે હતો. તેને પણ એક કંકુ નામની પુત્રી હતી. તે બંને કન્યાઓ પરસ્પર અત્યંત પ્રીતિવાળી સખીઓ હતી. છે. . એક વખત તે બંને સખીઓ જલક્રીડા નહાવા માટે વાવમાં ગઈ. તે વખતે સુંદરીએ પિતાના ઘરેણાં ઉતારી વાવના કાંઠે મૂક્યાં. ! " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #129 -------------------------------------------------------------------------- ________________ 116 શ્રી મુનપતિ ચરિત્રમ - હવે તે વખતે કંકુએ તો જલક્રીડા-સ્નાન જલદી જલદી કરીને પહેલાં જ વાવની બહાર આવીને સુંદ-- રીનાં ઘરેણું પોતે જ પહેરી લીધાં અને પહેરીને જલદી. જલદી પિતાના ઘેર ચાલી ગઈ * ત્યારપછી થોડી વારે સુંદરી પણ પાણીમાંથી બહાર આવી અને બહાર આવતાં પોતાનાં ઘરેણુને જોયાં નહીં એટલે ઘેર આવીને તેણે પિતાની આગળ ઘરેણુને લગતી વાત જણાવી રડવા લાગી. અભિનવ શેઠે તે ધનપાલની પાસે જઈને પોતાનાં આભૂષણ માગ્યાં. ધનપાલે કહ્યું : “આ આભૂષણે તે મારી પુત્રીનાં છે, આમ તે બંને વઢવાડ કરતા સુબુદ્ધિમંત્રીની પાસે ગયા. - હવે મંત્રીએ પણ તે બંને કન્યાઓને બેલાવી અને તે આભુષણે પણ લેવડાવ્યો, લ : - છે અને અભિનવ શેઠની કન્યા શરીરે જાડી હતી અને ધન- પાલની પુત્રી નિર્ધનપણાના કારણે દુબળા શરીરવાળી હતી. હવે મંત્રીએ ધનપાલની પુત્રીને કહ્યું: “હે પુત્રી! જે આ આભુષણે તારાં જ હોય તો તેનાથી તું તારા શરીરને શણગાર. હવે જ્યારે તે નિર્ધનની પુત્રી આભુષણેને શરીરે લગાડવા તો માંડી પણ પહેરવાને પરિચય જ ન હોવાથી તે આભુષણે ઘણા સમય જવા છતાં પણ તેણે તે. આભુષણે તેનાં શરીરમાં ઊલટી રીતે લગાડયાં તેમજ શરીર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #130 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિ પતિ ચરિત્રમ 117 જે રીતે ન હોવાથી પહેર્યા; પણ દુબળું હોવાથી તે જાડા શરીરને લગતાં આભુષણે તેના શરીરને શોભાવી શકયાં નહીં " ત્યારપછી મંત્રીને હુકમ પામેલી સુંદરીએ તે જલદી જલદી તે આભુષણે પોતાના શરીરમાં જ્યાં જે જે રીતે શોભે તે રીતે યોગ્ય યોગ્ય સ્થાને પહેર્યા; જેથી, તેના શરીરે તે પ્રમાણસરનાં હોવાથી શોભવા લ ગ્યાં. ત્યારે મંત્રીએ પોતાની બુદ્ધિથી વિચાર્યું કે ખરેખર! આ આભુષણો સુંદરીના જ છે એમ વિચારી તે આભુષણો તે અભિનવ શેઠને સેંપીને મંત્રીએ ધનપાલને દંડ કર્યો. સુબુધ્ધિ મંત્રીની કથા સમાપ્ત માટે હે શેઠ! તમારે આ બાબતમાં બુદ્ધિબલથી વિચારીને નિર્ણય કરવો યોગ્ય ગણાય. શેઠે કહ્યું: “હે મુનિ, તમે ખરેખર પેલા બ્રાહ્મણ જેવા છે.” મુનિએ કહ્યું એ બ્રાહ્મણની શું વાત છે?” તે કહે. શેઠે કહ્યું. બ્રાહ્મણની સ્થા મગધ દેશના કોઈ એક ગામમાં નિર્ધન બ્રાહ્મણ રહેતો હતો. એક વખત તે ગામમાં મોટો ભયંકર દુકાળ પડે ત્યારે પિતાનું પેટ ભરવું પણ મુશ્કેલ સમજીને તે બ્રાહ્મણે વિચાર્યું - હવે તો મારે ધન કમાવાનો કંઈક ઉપાય કરવો જ જોઈશે. એમ વિચારી તેણે એક લાકડાની દુર્ગા દેવીની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #131 -------------------------------------------------------------------------- ________________ 118 શ્રી મુનિપતિ ચરિત્રમ મૂતિ કરાવી અને તે મૂર્તિને સિંદૂર વિગેરેથી વિલેપન કરી સાથે રાખી તે ગામેગામ ભ્રમણ કરવા લાગ્યા; અને લેકોની આગળ તે દુર્ગા દેવીના મહાન પ્રભાવનું વર્ણન કરવા લાગ્યા. એક ગામમાં કઈક અપુત્રીયા શેઠને તે દુર્ગા દેવીની પૂજા કરવાના પ્રભાવથી કાકાલીય + ન્યાયથી પુત્ર પેદા થયો. આ તે દુર્ગાદેવીનો પ્રભાવ જોઈને ગામના બીજા બધા લોકો તે દુર્ગાદેવીની મૂર્તિનું ખૂબ ધન-ધાન્ય વિગે રેથી હમેશાં પૂજન કરવા લાગ્યા. આમ ધન મળવાથી તે બ્રાહ્મણ કેટલેક દિવસે માટે ધનાઢય–અદ્ધિવંત બની ગશે તેથી તેણે દુર્ગા દેવીની સેનાની મૂતિ કરાવીને વિચાર્યું કે આ ધનની પ્રાપ્તિ તો મારા કર્મના પ્રભાવથી–સારા નશીબથી થઈ એમ વિચારી તે લાકડાની દુર્ગા દેવીની પ્રતિમા કચરામાં ફેંકી દીધી.” બ્રાહ્મણની કથા સમાપ્ત કાકતાલીય ન્યાય એને કહેવાય છે કે કાગડાનું બેસવું અને તાડનું પડવું–દષ્ટાન્ત એમ છે કે –એક ટાલીયે– ટાલવાળે માણસ તડકે ટાલ તપી જવાથી ઝાડ નીચે છાયામાં ગયે તો તે ટાલ ઉપર જ કાગડો બેસતાં તાડનું ફળ પડયું એટલે છાએ શેાધવા જતાં માથામાં વાગ્યું. અહીં પૂજાનું કરવું ને પુત્રનું થવું બંને સાથે થવાથી આ વાય લાગુ પડે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #132 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ 119 શેઠે કહ્યું: “હે મુનિ ! ખરેખર તમે પણ આવું જ કર્યું.” ત્યારે મુનિએ કહ્યું: “હે શેઠ! સાધુઓ તો ખરેખર જિનદત્ત જેવા હોય છે” - શેઠે કહ્યું : હે ભગવન, એ જિનદત્ત કોણ ? મુનિએ કહ્યું : - જિનદત્તની કથા વસંતપુર નામના નગરમાં જિતશત્રુ નામને રાજ હતો અને તે જ નગરમાં જીવ- અજીવ ઈત્યાદિ તોનો જાણકાર જિનદાસ શેઠને જિનદત્ત નામને ઉત્તમ શ્રાવક રહેતે હતો. તે જિનદત્ત યુવાન છતાં પણ વૈરાગ્યથી વાસિત હોઈદીક્ષા લેવાની ભાવનાવાળો હોવાથી હાઈ કન્યાને પરણતો ન હતો. તે જિનદત્ત એક વખત પિતાના મિત્રમંડલથી પરિવરેલો નગરના ઉદ્યોનમાં ગયો, ત્યાં તેણે ઊંચાં ઊંચાં શિખરોથી ભિત જિન મંદિરને જોયું.' કે હવે તે જિનદત્ત હર્ષથી ઉલ્લસિત મનવાળો થયો અને તેણે વિધિપૂર્વક જિનમંદિરમાં પ્રવેશ કરીને પુષ્પ વિગેરે પૂજાની સામગ્રીથી જિનેશ્વર ભગવાનની વિધિપૂર્વક પૂજા કરીને જેટલામાં ચૈત્યવંદન કરવા તૈયાર થયે, તેટલામાં એક કન્યાએ આવીને પોતાના ઉત્તરીય વસ્ત્રથી મુખકેશ બાંધીને કસ્તુરીથી મિશ્ર કરાયેલા કંકુ કેસર આદિ સુંદર દ્રવ્યોથી જિન પ્રતિમાના મુખને શણગારવા માટે ગાલ ઉપર પાંદડાની વેલની રચના કરવા લાગી. સુંદર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #133 -------------------------------------------------------------------------- ________________ 120 શ્રી મુનિપતિ ચરિત્રમ્ આંગી કરવા લાગી. તે વખતે જિનદત્ત શ્રાવકે તે કન્યાને જિનેશ્વર ભગવાનની પ્રતિમાની ભક્તિ કરવામાં પરાયણ જોઈને આશ્ચર્યયુક્ત મનવાળા થયેલા તેણે પોતાના -મિત્રોને કહ્યું : “હે મિત્રે ! આ કેની કંન્યા છે?” હસતા હસતાં તે મિત્રોએ કહ્યું : “હે મિત્ર! શું તું આ કન્યાને ઓળખતે નથી? આ કન્યા પ્રિય મિત્ર નામના સાથે વાહની સર્વ સ્ત્રીઓમાં અગ્રેસર સમાન જિનમતી નામની પુત્રી છે. જેમ તું પણ રૂપ મનોહરતા વિગેરે ગુણેમાં સર્વ પુરુષમાં અગ્રેસર સમાન છે તેમ, આ કન્યા નારી સમુદાયમાં અતિસુંદર–શ્રેષ્ઠ છે. જે તમારા બંનેને વિચાર થાય તે તમને બંનેને બનાવવાની વિધિની મહેનત પણ સફળ થાય” મિત્રોનાં આવાં વચન સાંભળીને જિનદરો કહ્યું : " હે મિત્રો! આ જિનેશ્વર ભગવાનના મંદિરમાં તમારે આવાં મશ્કરી ભરેલાં વચન બોલવાં તે શું ગ્ય છે? વળી, તમે મારે દીક્ષા લેવાના ભાવ છે, તે પણ શું નથી જાણતા ? મેં તો આ કન્યાની જિનેશ્વર ભગવાન પ્રત્યેની ભક્તિ જોઈને કેવલ નીરાગપણે સહજ ભાવે જ સમાચાર પૂછયા હતા.” એમ કહીને જે તે દેજો એટલામાં તો તે જિનમતીએ પણ તેની સન્મુખ જોયું. અને જોતાં જ રૂપ મનોહરતા વિગેરે ગુણયુક્ત તે જિનદત્તને જોઈને તે જિનમતી તે જિનદત્ત ઉપર રાગવાળી થઈ અને તેની સખીઓએ તેના મનને ભાવ જાણી લીધું. તેથી ઘેર જઈને તે સખીઓએ જિનમતીને અભિપ્રાય તેના પિતા આગળ કહ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #134 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ્ 121 - અહીં જિનદત્ત પણ ઘેર જઈને, ભેજન કરી, દુકાને આવી પિતાનો ધંધો કરવા લાગ્યા. હવે અહીં જિનમતીના પિતા પ્રિયમિત્ર જિનદાસ શેિઠની પાસે આવીને સર્વ વિગત જણાવીને જિનદત્તને પિતાની પુત્રી આપી અને જિનદાસ શેઠે બહુ આનંદપૂર્વક તેનો સ્વીકાર કર્યો. કહ્યું પણ છે કે “જે બંનેની પાસે સરખું ધન હોય, જે બંનેનું સરખે સરખું કુલ હોય. તે જ બંનેની મિત્રતા વિવાહ શેભે છે. એક માટે અને એક નાનું હોય તો તેઓનાં વિવાહ અને મિત્રતા બરાબર શેભતાં નથી. ત્યારપછી જિનદાસ શેઠે પ્રિય મિત્ર શેઠનું ખૂબ સન્માન કર્યું અને તે સન્માન પામી પ્રિયમિત્ર શેઠ પિતાને ઘેર ગયા. હવે દુકાનેથી ઘેર આવેલા જિનદત્તની આગળ તેના પિતાએ તેના વિવાહ કર્યાના સમાચાર જણાવ્યા. ત્યારે જિનદરતે કહ્યું “હે પિતાજી ! હું તો પરણવાને જ નથી, મારા મનમાં તે દીક્ષા લેવાને ભાવ છે.” એ ત્યારે પિતાએ કહ્યું: “હે પુત્ર ! તે કન્યા શું તને કયારેય મળી હતી ખરી ?" ત્યારે જિનદરો જિનભવનમાં જવાથી માંડીને બધી જ વાત પિતાની આગળ જણાવી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #135 -------------------------------------------------------------------------- ________________ 122 શ્રી મુનિપતિ ચરિત્રમ્ ત્યારે પિતાએ ઘણે જ આગ્રહ કરવાથી જિનદત્ત. મૌન રહ્યો. હવે એક વખત તે જિનમતી કન્યા ઘરમાંથી બહાર નીકળી હતી તે વખતે વસુદ-ત નામના નગરના રક્ષકે તે જિનમતીને જોઈ, તેને જઈને કામમાં આતુર થયેલા તે વસુદો જિનમતીના પિતા પાસે તેના પાણિગ્રહણ લગ્ન માટે માગણી કરી, ત્યારે પ્રિય મિત્ર શેઠે કહ્યું : “હે આરક્ષક! એ કન્યા મેં જિનદાસ શેઠના પુત્ર જિનદત્તને આપી દીધેલી છે અને કન્યા અપાઈ ગયા પછી તેને ફેરફાર કરી શકાય જ નહીં. કહ્યું પણ છે કે, “રાજાઓ અને પંડિતો એક જ વાર બોલે છેએટલે બોલીને ફરી શક્તા નથી. એમ કન્યા પણ એક જ વાર અપાય છે; આ ત્રણે બાબત એકેક વાર જ હોય.” તે સાંભળી દુષ્ટાત્મા આરક્ષક રોષે ભરાયે અને જિનદત્ત શેઠ ઉપર વેર રાખવા માંડ; અને રાતદિવસ જિનદત્તનાં છિદ્રો જ જેવા લાગે. - હવે એક વખત રાજા ઘોડા ઉપર ચઢી પરિવાર: સહિત બહારના ઉદ્યાનમાં ગયા અને અતિવેગથી ઘેડદોડની રમત કરતો તેમનું એક કુંડલ કાનમાંથી કયાંક પડી ગયું. તેની તપાસ કરવા માટે રાજાએ તે જ વસુદત્ત આરક્ષકને હુકમ કર્યો. ત્યાર પછી રાજાના હુકમથી જ્યાં તે વસુદઃ. - કુંડલિની તપાસ માટે જે માર્ગે જતો હતો તે જ માર્ગમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #136 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિ પતિ ચરિત્રમ 123: તે આરક્ષકે કોઈ કાર્ય માટે જતા તે જિનદત્તને પણ જોયે. હવે ત્યાં જ કુંડલ પડેલું હતું તેને જોઈ જિનદત્ત. તો તે માગ છેડી બીજા માગે ગયે. કારણ કે, - “સર્વ પ્રાણીઓને પિતાની જેવા જ જેતે હોય,. અને પરની માલિકીના દ્રવ્યને માટીના ઢેફાની જેમ જેતે હોય અને પરસ્ત્રીઓને માતાની જેમ જેતો હોય તે જ ' સાચું જેનાર છે. હવે અહીં પાછળ આવતા તે વસુદ ત્યાં પડેલા . રાજાના કુંડલને લઈને રાજા પાસે લાવીને રાજાને ઍપ્યું. ત્યારે ખુશખુશ થયેલા રાજાએ કહ્યું “હે ભદ્ર વસુદત્ત !' તમને આ કુંડલ કયાંથી મળ્યું ?" ત્યારે દુષ્ટબુદ્ધિવાળા તેણે જિનદત્ત ઉપર ઠેષ ભાવથી રાજાની આગળ કહ્યું “હે સ્વામી ! મેં આ કુંડલ જિનદત્ત પાસેથી મેળવ્યું.” તે સાંભળીને આશ્ચર્ય યુક્ત થયેલા રાજાએ કહ્યું : “હે. આરક્ષક! તે જિનદત્ત એક તે મહાધર્મિષ્ટ છે, બહું વિચારીને કામ કરનારો છે, તે ચોરી કરે એ કઈ રીતે. સંભવે ? કારણ કે “ડાહ્યો માણસ કોઈપણ ઠેકાણે બીજાની પડેલી, ભુલાઈ ગયેલી, નાશ પામેલી, રહેલી, થાપણ તરીકે મૂકાયેલી અને નહીં આપેલી વસ્તુને ગ્રહણ કરતો જ નથી. - - આમ રાજાએ કહેતાં તેના ઉત્તરમાં વસુદત્ત આરક્ષકે કહ્યું : “હે સ્વામી! જિનદત્ત જેવો કઈ ચેર નથી. તે . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #137 -------------------------------------------------------------------------- ________________ 124 શ્રી મુનિપતિ ચરિત્રમ સાંભળી ક્રોધાયમાન થયેલા રાજાએ વિચાર્યું : “ખરેખર ! આ જિનદત્ત ધર્મના બહાને ધૂતારો પેદા થયો. માટે આને તો મારી જ નાખવો જોઈએ. એમ વિચારી રાજાએ તે આરક્ષકને કહ્યું : “હે વસુદત્ત ! તો તે તમે જિનદત્તને ખૂબ ખૂબ હેરાન કરી મારી નાંખે. આમ રાજાનો હુકમ પામી તે આરક્ષક તે ખુશ ખુશ થઈ ગયે; અને ખૂબ ખુશ થઈ જલ્દી જલદી તે જિનદત્તને પકડી ગધેડા ઉપર ચડાવ્યું અને પછી લાલ ગેરુચંદનથી તેના શરીર ઉપર વિલેપન કરીને તે જિનદત્તને નગરી અંદર ત્રિક (ત્રણ રસ્તા પડતા હોય તે) અને ચતુષ્ક (ચાર રસ્તા પડતા) હોય તે) ચૌટામાં ફેરવ્ય. જિનદત્તને આ રીતે વિડંબના પમાડાતો જોઈને દરેક સ્થાને કેએ-હાહાર કર્યો- બધા લોકો ખૂબ ખિન્ન થઈ ગયા. . આ જાતના કોલાહલને સાંભળીને નજીકના ઘરના ગોખમાં આવેલી જિનમતીએ તે પિતાને પ્રિય જિનદત્ત છે એમ જોઈને રુદન કરતી કરતી પોતાના મનમાં આ રીતે વિચારવા લાગી ? ખરેખર ! આ મારે સ્વામી ધર્મિષ્ટ છે, દયાવાળે છે, દેવ ગુરૂની ભક્તિમાં પરાયણ છે, છતાંય કર્મના ઉદયથી કેવી વિચિત્ર દુર્દશાને પામે છે? આ બાજુ જિનદત્ત પણ તેને જોઈને અત્યંત નેહવાળે થયે પોતાના મનમાં આ પ્રમાણે વિચારવા લાગ્યો : અરે ! મારા અશુભ કર્મના ઉદયથી આ , સુંદર સ્ત્રીનું મિલન પણ ન થયું” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #138 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ્ 125. હવે જે કદાચ ભાગ્યયોગથી આ કષ્ટમાંથી મારી મુક્તિ થાય તો આ સુંદર સ્ત્રી સાથે પાણિગ્રહણ–વિવાહ કરીને ભેગોને ભેગવીશ. નહીં તે મને સાગારિક અનશન હે. એમ વિચાર કરતા તે જિનદત્તને આક્ષક અનુકમે ફાંસીને માંચડે લઈ ગયે.. હવે અહીં જિનમતી પણ પોતાના હાથપગ ધોઈ પોતાના ઘર દેરાસરમાં આવી હદયમાં શાસન દેવીનું ધ્યાન કરી જિનદત્તના કષ્ટ નિવારણ નિમિત્તે શુદ્ધ બુદ્ધિપૂર્વક કાઉસગ્ગ ધ્યાનમાં રહી. . હવે અહીં તે જિનમતીના શીલના પ્રભાવથી અને અત્યંત દૃઢભક્તિથી પ્રસન્ન થયેલી તે શાસન દેવી ત્યાં ત્રણ ત્રણ વાર જિનદત્તને ભૂલી ઉપર ચડાવવા છતાં તે શૂલી જુનાઘાસની જેમ તુરત ભાંગી જવા લાગી, ત્યારે દુષ્ટ આરક્ષકે તે જિનદત્તને ઝાડની ડાળીએ દેરડીથી બાંધી લટકાવ્યો. ત્યારે તે દેવીએ તે દેરડી જ કાપી નાખી ત્યારે વળી વધારે પડતા રોષે ભરાયેલા તે આરક્ષક તલવારના . પ્રહાર કરવા માંડે, પણ તે પ્રહારો તે જિનદત્તના શરીરમાં લાગવાને બદલે કુલની માળા રૂપે થઈ જતા. હતા ! ત્યારે આશ્ચર્ય પામેલા લોકોએ તે બધી વિગત રાજાને જઈ જણાવી, ત્યારે ભય અને આશ્ચર્યયુક્ત થયેલા. રાજાએ ત્યાં જઈને, તે જિનદત્તને પ્રણામ કરીને, હાથી ઉપર ચઢાવીને પોતાની સભામાં લાવ્યા. અને ત્યારપછી રાજાએ વિનય કરવા પૂર્વક અને બહુમાન આપવા પૂર્વક જિનદત્તને પૂછતાં જિનદત્ત સર્વ સત્ય હકીકત રાજાની. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #139 -------------------------------------------------------------------------- ________________ શ્રી અનિયતિ શ્રેરિત્રમ માગળ જણાવી. તે સાંભળી છે ભરાયેલા રાજાએ તે પાકને વધ કરવાને હકમ કર્યો, ત્યારે અતિ દયાળુ જિનારો શાને વિનંતિ તેને જીવતે મકાવ્યો અને રાજએ તેને દેશનિકાલ કી. ત્યારપછી રાજાએ પંચાંગ પ્રણામ કરવા પૂર્વક અસર થઈને મહોત્સવ પૂર્વક તે જિનદત્તને તેના ઘેર કર્યો. તે વખતે પ્રિય મિત્ર શેઠે જિનદત્તની આગળ જિનમતીએ કરેલા શાસન દેવીના સાંનિધ્ય માટેના કાઉરસગ્નને લગતી વાત કરી અને તે સાંભળી અત્યંત ખુશ થયેલા જિનદત્ત પણ શુભ લગ્ન આવતાં મહોત્સવ પૂર્વક તે જિનમતી સાથે પાણગ્રહણ–લગ્ન કર્યું અને તે જનમતી સાથે કેટલાક કાળ સુધી લગે ભેળવીને અત જિનદત્તે પોતાની પ્રિયા જિનમતી સહિત વૈરાગ્ય પામી સુસ્થિતસૂરિ–આચાર્ય ભગવાન પાસે દીક્ષા લઈને લાંબા કાળ સુધી પાલન કરી શુભ ધ્યાને મરી સ્વર્ગે ગયેા. આ જિનદત્તની કથા સમાપ્ત માટે હે કુંચિક શેઠ! સાધુભગવંતો જિનદત્ત જેવા હોય છે, તે સાંભળીને કુંચિક શેઠે કહ્યું : “હે ભગવન્! પરંતુ તમે તો નિષાદ સરખા જ છે.” ત્યારે મુનિએ કહ્યું : કેણુ એ વિષાદએ જણાવો. શેઠે કહ્યું : નિષાદની કથા * આ જગતમાં સેંકડો વાનરોથી ભરપૂર હરિકાંતા નામની નગરી છે, તેમાં વાનરોનું પાલન કરવામાં તત્પર "હરિપાલ નામને રાજા હતો, અને તે જ નગરીમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #140 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિ પતિ ચરિત્રમ 127 અત્યંત કુર યમને જાણે ચાકર જ ન હોય તે અતિનિર્દય ઉપકાર ઉપર પણ અપકાર જ કરનારાઓમાં શિરોમણિ સમાન નિષાદ–પારધિ હતો. તે પાપી હતો. પાપી એવે તે હંમેશા વનમાં જઈને વરાહ, શૂકર, હરણ વિગેરે જંગલી પશુઓને મારતો હતો, તે જ વનમાં રાજાના પાળેલા ઘણું વાનરાંઓ પણ રહેતા હતા, તે વાનરાઓમાં એક વાનરી હતી. તે માંસજન વિગેરે કરતી નહતી અને દયા અને દાક્ષિણ્યતા વાળી હતી. એક વખત તે નિષાદ હાથમાં શસ્ત્ર લઈ શિકાર કરવા માટે તે વનમાં ગયે. ત્યાં એક મહા ભયંકર વાઘને તે નિષાદે જે. વાઘને જોઈને ડરી ગયેલો તે નિષાદ નજીકના વૃક્ષ ઉપર ચઢી ગયે; અને ત્યાં પહોળા કરેલા મુખવાળી તે વાનરીને જોઈને ફરી પાછો ભયભીત થઈ ગયે. - અહીં તે વાઘ પણ નિષાદને મારવા માટે ગર્જના કરતો કરતે તે વૃક્ષની નીચે આવ્યું. આ - હવે ભયથી આકુળ-વ્યાકુળ થયેલા તે નિષાદને જાણીને તે સુશીલ વાનરી પોતાનું મુખ પ્રસન્ન રાખીને તેની નજીક બહેનની જેમ બેસી તે નિષાદના વાળને સમારવા લાગી. .. . . . ! ત્યારે તે થાકી ગયેલો નિષાદ પણ ચિંતા રાખ્યા સિવાય તે વાનરીના મેળામાં માથું મૂકીને સૂઈ ગયે. ત્યારે તે વાઘ વાનરીને કહેવા લાગ્યો : “હે ભદ્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #141 -------------------------------------------------------------------------- ________________ 128 શ્રી મુનિપતિ ચરિત્ર વાનરી! જગતમાં ઉપકાર કરનારને કેઈ પછી ઓળખતું નથી અને તેમાંય માનવ ખાસ ઉપકાર કરનારને ભુલી જાય છે. આ બાબતમાં હું તને એક કથા કહું તે સાંભળ: ન શિવસ્વામી બ્રાહ્મણની કથા કોઈ એક ગામમાં શિવસ્વામી બ્રાહ્મણ રહેતો હતે. તે બ્રાહ્મણ એક વખત તીર્થ યાત્રા કરવા માટે પોતાના ઘેરથી નીકળીને દેશાંતરમાં ભ્રમણ કરતો એક મોટી અટવીમાં આવી પહોંચ્યો ત્યારે તે ખૂબ તરસ્ય થયેલ પાણીને શોધતાં તેણે એક જૂનો કૂવે છે. તે વખતે તેણે ઘાસની દેરડી બનાવીને તેના છેડે વાસણ બાંધીને તેણે તે વાસણું પાણી કાઢવા કૂવામાં નાખ્યું. તે વખતે તે દોરડીને પકડીને કૂવામાંથી એક વાંદરા બહાર નીકળે. ત્યારે તે બ્રાહ્મણે વિચાર્યું કે ખરેખર ! આવી રીતે પરોપકાર થવાથી મારી મહેનત સફળ થઈ વળી બીજી વાર દોરડી નાખી ત્યારે કૂવામાંથી વાઘ અને સાપ નીકળ્યા. અને તે બંનેએ પિતાને જીવન આપનાર બ્રાહ્મણને પ્રણામ કર્યા ત્યારે ત્રણમાંના વાનરને જાતિસ્મરણ (પૂર્વ જન્મનું સ્મરણ) જ્ઞાન થતાં તે વાનરે ભુમિ ઉપર અક્ષરો લખીને બ્રાહ્મણને જણાવ્યું કેઃ “હે બ્રાહ્મણ ! અમે જાણે મથુરા નગરીની નજીક રહીએ છીએ તે કયારેક તમે ત્યાં જરૂર આવજે અમે પણ તમારી મહેમાનગતિ કરવાને લાભ લઈશુ. . . . . . . . . 11 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #142 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ 129 - વળી આ કૂવામાં એક મનુષ્ય પણ પડે છે, પરંતુ તેને તમારે બહાર કાઢવા જેવો નથી. કારણ કે તે મહાકૃતન (ઉપકારી ઉપર પણ અપકાર કરનાર) છે, એમ કહીને તે ત્રણે તે પોતાના સ્થાને ગયા. ત્યારે બ્રાહ્મણ વિચાર્યું કે આ બિચારા માણસને પણ કૂવામાંથી કેમ નહીં કાઢવો જ જોઈએ? ઉપકાર તો પોતાની શક્તિ હોય તો થઈ શકે એટલે બહારૂ કરે જ જોઈએ. આ મનુષ્ય જન્મ પામ્યાનું પણ એ જ ફલ છે. એમ વિચારી બ્રાહ્મણે ફરી પણ દોરડું કૂવામાં નાંખીને તે મનુષ્યને પણ બ્રાહ્મણે બહાર કાઢયે; ત્યારપછી બ્રાહ્મણે તે માણસને પૂછ્યું “હે ઉત્તમ પુરુષ! તું જાતે કેણ છું? ક્યાં રહે છે?” એમ પૂછતાં તેણે કહ્યું : “હું મથુરામાં રહું છું અને જાતે સોની છું અને કંઈક કામસર અહીં આવેલે હું ખૂબ તરસ્યો થયેલે, હું કૂવામાં પડી ગયે. પણ કૂવાની અંદર ઉગેલા વૃક્ષની ડાળી પકડીને જ્યાં હું સ્થિર થયો ત્યાં તો વાનર વિગેરે ત્રણે પણ આ કૂવામાં પડયા, બધાંને એકસરખું દુઃખ આવવાથી એકબીજા પરસ્પર વેર છેડીને અમે બધા ત્યાં સાથે રહેલા હતા. તે ઉપકારી! અહીંથી તે અમને બહાર કાઢયા તો હે બ્રાહ્મણ ! તું એકવાર મથુરામાં જરૂર આવજે.” એમ કહીને તે સોની પોતાના સ્થાને ગયો. ત્યારપછી તે બ્રાહ્મણ પૃથ્વી મંડલમાં બ્રમણ કરતા અને તીર્થોને નમસ્કાર કરતા કરતો એક વખત મથુરાની નજીકના ઉપવનમાં આવ્યો, ત્યારે તે વાનર તે બ્રાહ્મણને ત્યાં આવેલો જોઈને અને પિતાના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #143 -------------------------------------------------------------------------- ________________ 130 શ્રી મુનિપતિ ચરિત્રમ ઉપકારી તરીકે સારી રીતે ઓળખીને ખૂબ ખુશ થતા થતા તેણે સુંદર ફૂલે લાવી તેની ભક્તિ કરી. : છે. એટલામાં તે તે વાઘ પણ તે બ્રાહ્મણને જોઈને અને પિતાના ઉપકારી તરીકે સારી રીતે ઓળખીને વિચાર્યું : “આ તો મહાન પુરુષ છે, મને જીવન આપનારે છે, માટે હું આના ઉપર કંઈક ઉપકાર કરૂં. એમ વિચારીને તે ઉપવનમાં જઈ ત્યાં બાગમાં સૂતેલા રાજપુત્રને અવિવેકથી હણી તેના ઘણું જ કીંમતી આભુષણને લાવીને તે પિતાને જીવન આપનાર તે બ્રાહ્મણને આપીને પ્રણામ કર્યા ત્યારે તે બ્રાહ્મણે પણ " તું દીર્ધાયુ– " 'લાંબી આવરદાવાળો થા એ આશીર્વાદ આપીને મથુરા નગરીમાં જઈને સોનીનું ઘર પૂછતો પૂછતો અનુક્રમે તે સનીના ઘેર પહોંચે ત્યારે દૂરથી જ તે બ્રાહ્મણને આવતા જોઈને અને તેને બરાબર ઓળખીને તે તેની નીચું મુખ રાખી, પોતાનું કામ કરવા લાગ્યું. ત્યારે બ્રાહ્મણે કહ્યું: “હે સોની મહાજન ! શું તમે મને ભૂલી ગયા? નથી ઓળખતા?” ત્યારે સેનીએ કહ્યું: “હે છે મેં બરાબર આપને ઓળખ્યા નહીં " એમ તે સોનીએ કહેતાં બ્રાહ્મણે ફરી કહ્યું : " ખરેખર, જેણે જંગલમાં તમને કૂવામાંથી કાઢયા હતા તે હું બ્રાહ્મણ ! અત્યારે તમારો મે'માન થઈને આવ્યો છું. એમ કહી તે બ્રાહ્મણે ત્યાં બેસીને તે સનીને કહ્યું: " હે સોની મહાજન ! મને આ આભૂષણ દક્ષિણ તરીકે એક યજમાને આપ્યું છે. આની કિંમત કરવામાં ખરેખર તમે જ હોંશિયાર છે. તો આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #144 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ 131 આભૂષણ લઈને મને જે એગ્ય હોય તે કિંમત આપે. એમ કહી તે બ્રાહ્મણે તે આભૂષણ તે સનીની પાસે મૂકીને, તે બ્રાહ્મણ નદીએ નહાવા ગયે. હવે અહીં તે સોનીએ મથુરાનગરીમાં એવી પટહોદ્દઘોષણ–જાહેરાત થતી સાંભળી કે–“આજે રાજપુત્રને મારી નાખીને કેઈએ તેનું આભૂષણ લઈ લીધું છે, તો જે કઈ તે હણનારને જાણતા હોય તેણે રાજાની આગળ આવીને કહી દેવું. કારણકે તે રાજદ્રોહી હણવા એગ્ય છે” તે સની આ જાહેરાત સાંભળીને હૃદયમાં એકદમ આશ્ચર્યચકિત થઈ ગયે. ત્યાર પછી તે સોનીએ વિચાર્યું કે ? ખરેખર આ આભરણ મારું જ ઘડેલું છે, પણ આ બ્રાહ્મણે આભરણના લોભથી તે રાજપુત્રને મારી નાખ્યો હોય એમ લાગે છે. વળી, આ બ્રાહ્મણ કંઈ મા સગાવ્હાલે નથી, તેથી નકામે હું આને માટે કરીને શા માટે ખોટા અનર્થમાં પડું ? એમ વિચારી પટને સ્પશી જાહેરાતને કબુલી, . રાજા પાસે જઈને તે આભુષણને આપીને, તે આભુષણને હરણ કરનાર પોતાને ત્યાં આવેલે બ્રાહ્મણ છે તેમ જણાવ્યું. : ' ત્યારે ક્રોધે ભરાયેલા તે રાજાએ પોતાના સેવકોને મેકલીને ગાય બંધનથી બાંધી તે બ્રાહ્મણને લવડાવીને પૌરાણિકોને બોલાવીને પૂછયું : “હે પૌરાણિક ! આ બ્રાહ્મણનો દંડ શું કરો ?" ત્યારે પિરાણિકોએ કહ્યું : હે દેવ! વેદના પારગામી હેય એવો બ્રાહ્મણ જે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #145 -------------------------------------------------------------------------- ________________ 132 શ્રી મુનિ પતિ ચરિત્ર. માણસની હિંસા કરે તે તેને રાજાએ હણવો જ જોઈએ અને રાજા એને હણે તે તે રાજાને તેને હણવાનું પાપ લાગતું નથી.” એ સાંભળીને રાજાથી હુકમ કરાયેલ રાજ પુરુષોએ તે બ્રાહ્મણને ગધેડે ચઢાવીને લાલ ચંદનથઇ તે બ્રાહ્મણના શરીરનું વિલેપન કરીને હણવાના સ્થાને ફાંસીના માંચડે લઈ ગયા. આમ પિતાની આવી વિચિત્ર અવસ્થા કરીને ફાંસીને માંચડે લઈ જવાતા પવિત્ર સ્વરૂપવાળા બ્રાહ્મણે મનમાં વિચાર્યું કે મારા કર્મને દેષથી મારી આ કેવી અવસ્થા થઈ? અને તે દુષ્ટ સનીની કૃતજ્ઞતા (ઉપકાર ઉપર અપકાર કરે) કેવી તથા વાઘ અને વાનરની કૃતજ્ઞતા (ઉપકારને સમજી ઉપકાર ઉપર ઉપકાર કરે તે જુઓ એમ વિચારતો અને ખૂબ પશ્ચાત્તાપ કરતો બ્રાહ્મણ. વારંવાર નીચેના બે લોક બોલવા લાગ્યા છે व्या-वानरसर्पाणां, यन्मया न कृत क्च : / तेनाह दुविनीतेन, कलादेन विनाशित : // वैश्या धृतकतश्चौरी, नीरमा रिनापिता : / र - जातवेदाः कलादाश्च. न विश्वास्या इमे क्वचित् // વાઘ, વાનર અને સપનું મેં વચન માન્યું નહી” તેથી જ અવિનયી–દુષ્ટ તે સોનીએ મારો વિનાશ સર્યો. નીચે કહેવાતાને કોઈએ વિશ્વાસ કરવો નહીં ? વેપારીઓ, જુગારીઓ, ચોર, પાણી, બિલાડી, હજામ, બ્રાહ્મણ અને સેની. ' હવે એટલામાં ત્યાં ભ્રમણ કરતા તે સાપે તે બ્રાહ્મયુના મુખે આ પ્રમાણે બાલાતા બે શ્લેકને સાંભળીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #146 -------------------------------------------------------------------------- ________________ મુનિપાત ચ'રત્રમ 133 થી તેમ કરીને આ જ છે તે હવે અણી અને તેને પોતાના ઉપકારી તરીકે સારી રીતે ઓળખીને એમ વિચાર્યું કે, અહો ! આ ગુણવાન બ્રાહ્મણે પહેલાં મને કૂવામાંથી બહાર કાઢી જીવન આપ્યું હતું આજે તે જ મહાન પુરુષ બ્રાહ્મણ સંકટમાં આવી પડે છે તો હવે આજે હું ગમે તે કંઈ ઉપાય કરીને આ સજજન પુરુષને ઉપકાર કરનારે થાઊં તો જ ખરેખર હું આ બ્રાહ્મણને - અનુણી થાઊં : ત્રણ ચૂકવી શકું. એમ વિચાર કરતો તે સાપે જલદી જલદી રાજાના ઉદ્યાનમાં જઈને ત્યાં સખીઓ સાથે કીડા કરતી રાજકુમારીને ડંખ દીધો. તે જ વખતે તે રાજપુત્રી આકુળ-વ્યાકુળ થતી મૂછ ખાઈ ભુમિ ઉપર પડી અને સખીઓને જણાવતાં એ બાબતે સાંભળીને રાજા અત્યંત શેકથી આકુળ-વ્યાકુળ થઈને કહેવા લાગ્યો : “અરે ! હું જ્યાં પુત્રના મરણથી આવેલા એક દુઃખને પાર પામ્યું નહીં, એટલામાં તો મારા ઉપર રાજપુત્રીને સાપ કરડવારૂપ બીજું દુઃખ આવી પડયું.” હવે હું કરૂં શું? એમ વિચારી રાજાએ તે જ ક્ષણે મંત્ર તંત્રના જાણકાર અનેક લોકોને લાવ્યા. તે બધા રાજકુમારીને થયેલા સર્પ દંશને ઈલાજ કરવા લાગ્યા. પણ રાજકુમારીને કંઈ ગુણ લાગ્યો નહીં. હવે આ તરફ એક મંત્રવાદી રાજા પાસે આવ્યો અને કહેવા લાગ્યા કે—મારી પાસે નિર્મલ જ્ઞાન છે. તેથી હું એમ સમજું છું કે આ આપના વડે હણાતે આ બ્રાહ્મણ તદ્દન નિર્દોષ છે તે હકીકત સાંભળો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #147 -------------------------------------------------------------------------- ________________ 134 શ્રી મુનિપતિ ચરિત્ર, પહેલાં આ દયાળુ બ્રાહ્મણે જંગલની અંદર કૂવામાંથી સાપ, વાઘ અને વાનરને બહાર કાઢયા અને ત્યારપછી ચેથા સેનીને પણ કૂવામાંથી બહાર કાઢો. ત્યારે સાપ, વાઘ, વાનર અને સેની બધાએ આ બ્રાહ્મણને કહ્યું: “હે બ્રાહ્મણ! તમે અમારા ઉપર મેટો ઉપકાર કર્યો છે, તો તમે ક્યારેક મથુરામાં આવે” એમ કહીને તે બધા પોતાના સ્થાને ગયા. ત્યારપછી આ બ્રાહ્મણ પણ તીર્થ યાત્રામાં ચારે બાજુ ભ્રમણ કરતો કરતો અહીં આવ્યું ત્યારે વાનરે સારાં ફૂલે લાવી તેને સત્કાર કર્યો. વાઘે પણ આ પુરુષના સત્કાર માટે તમારા પુત્રનો વિનાશ કરીને તેનું આભરણ લાવી બ્રાહ્મણને આપ્યું. - હવે આ બિચારો ભોળો બ્રાહ્મણ સેનીને મળવા માટે આવ્યા અને વાઘે આપેલું આભરણ તે સનીને બતાવ્યું. ત્યારે તે સનીએ તે આભરણને ઓળખીને કૃતપણે તે બ્રાહ્મણના (ઉપકારને ભૂલી જઈ અપકાર કરવા તૈયાર થઈને) તમને જણાવ્યું અને તમે તે બ્રાહ્મણને ફાંસીને માંચડે એક પણ ભાગ્ય–ગથી તે માર્ગે જતાં વચમાં આવતા સપે તે બ્રાહ્મણને જોયો અને પિતાના ઉપકારી તરીકે ઓળખ્યો. ત્યારે તે સાપે આ બ્રાહ્મણે પિતાના ઉપર કરેલ ઉપકારને યાદ કરી તેને દુઃખમાંથી છેડાવવા ઉપવનમાં આવી તમારી પુત્રીને ડંખ દીધો છે, તો હે નાથ! જા આ બ્રાહાણને તમે છેડી દેશે તો જ તમારી પુત્રી જીવશે.” . તે સાંભળી રાજાએ કહ્યું છે તો તે સંબંધમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #148 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ 135 તમારા કહેલા ઉપર વિશ્વાસ ઉપજે તેવું કંઈક જણાવો. ત્યારે તે મંત્ર જાણનારે તે સર્વને રાજપુત્રીના શરીરમાં ઉતાર્યો ત્યારે તે રાજપુત્રીએ પણ મંત્રવાદીએ કહ્યા પ્રમાણે બધું જ કહ્યું. તે સાંભળી જેને બરાબર વિશ્વાસ બેઠે તે રાજાએ તે બ્રાહ્મણને જેટલામાં છે તે જ વખતે તે રાજપુત્રી પણ ઝેરથી મુક્ત થઈ ઊભી થઈ ' હવે તે મંત્રવાદીએ બ્રાહ્મણને કહ્યું: “હે બ્રાઘણ! આ સર્વે તને જીવન આપ્યું છે, બ્રાહ્મણે કહ્યું : “ખરેખર ? કુર પ્રાણીઓ પણ કૃતજ્ઞતા બતાવી અને આ સનીએ માનવ હોવા છતાં કૃતપ્તતા કરી. . ત્યારપછી રાજાએ પૂછતાં બ્રાહ્મણે બધી પિતાની કથા. રાજને કહી. તે સાંભળી ખુશ થયેલા રાજાએ તે બ્રાહ્મણને સત્કાર કરવા પૂર્વક તેને પિતાના મંત્રીની જગ્યાએ નીમે અને તે સનીને પોતાના દેશમાંથી દેશનિકાલ કર્યો. ત્યાર પછી તે બ્રાહ્મણ હંમેશાં નાગપૂજા કરવા લાગ્યો. ત્યારથી નાગપંચમી પર્વ તરીકે પ્રસિદ્ધ થયું. બ્રાહ્મણની કથા સમાપ્ત –તો હે વાનરી ! જેમ તે બ્રાહ્મણ તે નથી આપત્તિને પામ્યો, તેમ તું પણ આ ભિલથી–પારધિનિષાદથી દુઃખ પામીશ. આથી તું તેને વિશ્વાસ ન કર અને એ મારું તો લક્ષ્ય છે માટે તેને તું નીચે નાખી દે. આમ વાઘે વારંવાર કહેવા છતાં તે સુશીલ વાનરીએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #149 -------------------------------------------------------------------------- ________________ 136 શ્રી મુનિપતિ ચરિત્રમ તે નિષાદને નીચે નાખે નહીં. ત્યારે તે વાઘ ત્યાં જ એસીને આ પ્રમાણે વિચારવા લાગ્યા કે ખરેખર ! આ વાનરી કેટલા નિશ્ચલ સ્થિર સ્વભાવવાળી છે. . આ તે વાર પછી જાગતા રહેલા તે ભિલ્લના ખેાળામાં માથું મૂકીને તે વાનરી ઊંઘી ગઈ. ત્યારે તે વાઘ તે ભિલ્લને કહેવા લાગ્યો : “હે ભિલ ! તું આ વાનરીને વિશ્વાસ ન રાખીશ. જે તું તારું પિતાનું હિત ઈચ્છતો હોય તે સાત સાત દિવસના ભુખ્યા મને આ વાનરી તું સેંપી દે. તું સુખેથી જીવતો રહેલો તારા પોતાના સ્થાને જા.” આ સંબંધમાં રાજાના પ્રાણ લેનાર વાનરની કથા તું સાંભળ વાનર કથા નાગપુર નગરમાં પાવક નામને મેત દ્ધિવાળો રાજા હતો. એક વખત ઊંધી શિખામણ પામેલા ઘોડાથી અપહરણ કરાયેલે ભયંકર જંગલમાં આવી પડે. હવે ત્યાં તે ભુપે અને તરસ્ય એકલો ચારે બાજુ પરિભ્રમણ કરતો હતો ત્યાં તે રાજને એક વાનર મળે. તે વાનરે સુંદર સ્વાદિષ્ટ ફળ લાવીને તે રાજાને આપ્યાં અને તે વાનરે નિર્મળ પાણીથી ભરેલું મેટું સરોવર તે રાજાને બતાવ્યું, ત્યારે તે રાજા ફળ ખાઈને અને પાણી પીને જેટલામાં સુખપૂર્વક ઝાડની છાયામાં બેઠે તેટલામાં તે પાછળ રહી ગયેલું તેનું સર્વ સૈન્ય ત્યાં આવી પહોંચ્યું. ત્યાર પછી પોતાના નગર તરફ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #150 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ 137 જયારે ચાલવા લાગ્યો ત્યારે તે વાનરને પણ પોતાની સાથે લઈ ગયે. ત્યાં તે રાજા તે વાનરને રોજ મીઠાઈ જમાડવા લાગ્યો. આંબા-કેરી, ફળ વિગેરે ફળ આપવા લાગ્યો અને ત્યાર પછી પણ રાજા તે વાનરના ઉપકારને ચાદ કરતે વસ્ત્ર આભુષણ વિગેરેથી તેને શણગારીને તેને પોતાને અંગરક્ષક બનાવ્યા. , હવે એક વખત વસંત તુ આવતાં તે રાજા વનમાં ‘જઈને હીંડેળાની કીડા, જલક્રીડા, ફૂલ એકઠાં કરવા વિગેરે કરી થાકી જઈ ઝાડના છાંયડામાં સૂઈ ગયો. - ત્યારે તે વાનર હાથમાં તલવાર લઈને તેના -અંગરક્ષક તરીકે ઊભો રહ્યો. - હવે અહીં રાજાના શરીર ઉપર એક ભમર બેઠે ત્યારે પોતાના માલીક ભક્તિ કરી રહેલા તે વાનરે તે ભમરા ઉપર તલવારને ઘા કર્યો, ભમરો તો ઊડી ગયે પણ તેથી ઉલટે રાજા મરી ગયે. 1. વાનર થા સમાપ્ત આ કારણે તે નિષાદ! તું પણ આ વાનરને વિશ્વાસ ન કર. તે સાંભળી તે દુષ્ટ ભિલે તે વાનરીને જલદી વાઘની પાસે નીચે પાડી દીધી. ત્યારે તે વાઘે તે વાનરીને કહ્યું : “હે ભદ્ર! વાનરી! તારે હવે તારા મનમાં દુ: ખ લાવવા જેવું નથી કારણકે જેવા પુરુષને સેવીએ-સેબત કરીએ, તેવું જ તેનાથી ફલ મેળવીએ તેમાં સંદેહ નથી.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #151 -------------------------------------------------------------------------- ________________ 138 શ્રી મુનિપતિ ચરિત્રમ. હવે તાત્કાલિક ઉત્પન્ન થયેલી બુદ્ધિવાળી તે વાન-- રીએ તે વાઘને એકદમ કહ્યું : “હે વાઘ ! તારે હવે મારૂં રક્ષણ કરવાનું રહેતું નથી; ભક્ષણ જ કરજે " પણ મારી. એક વાત સાંભળ– ' ' * વાનરોના પ્રાણ પૂંછડામાં રહે છે, તેથી પહેલાં તારે મારૂં પૂછડું જ ગ્રહણ કરવા જેવું છે. તે સાંભળી ખુશ. થયેલો વાઘ જેટલામાં તેને મૂકી તેના પૂછડાને પકડવા. જાય છે, તેટલામાં તો તે વાનરી જલદી કૂદીને બીજા ઝાડ. ઉપર ચઢી ગઈ. . હવે તે વાઘ પણ વિલો થઈને બીજા વનમાં. ચાલ્યા ગયે. હવે તે વાનરીએ તે ભિલ્લ ઉપર જરાપણ રોષ રાખ્યા સિવાય કહ્યું : " હે ભાઈ! હવે તે વાઘ ચાલ્યો ગયો છે, તેથી તું હવે ઝાડ ઉપરથી ઊતર. ત્યારપછી ઝાડ ઉપરથી તે નીચે ઉતર્યો અને તેને વાનરી પોતાના લતામંડપના. આશ્રય સ્થાનમાં લઈ ગઈ. ત્યાં તે વાનરી તેને સંતાનની નજીકમાં મૂકી, તે ભિલલની મે'માન ગતિ કરવા માટે, ફૂલ વિગેરે લાવવા માટે, તે વનમાં ગઈ. તેટલામાં તો અત્યંત ભૂખ્યા થયેલા તે દુષ્ટાત્મા તે ભિલે તેનાં સંતાનનું ભક્ષણ કરી દીધું અને ત્યારપછી તે ચિંતારહિત થઈ સૂઈ ગચો. ' ર * : , , , . અહીં તે વાનરી સ્વાદિષ્ટ ફળ લઈને ત્યાં આવી અને તે ભિલ્લને સૂતેલે , પણ તેણે પોતાના સંતાનેને કયાંય જોયાં નહીં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #152 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ 139 . હવે તે વાનરીએ તે ભઠ્ઠને ઉઠાડીને ફળો આપીને , પોતાના સંતાનની તપાસ કરવા માટે તે ભલ્લની સાથે, વનની અંદર અહીંથી તહીં ફરવા લાગી. તે વખતે તે દુષ્ટ ભીલે પિતાના હૃદયમાં વિચાર્યું કે આજે તો મને. માંસ વિગેરે કંઈ મળ્યું જ નથી, આમ નિષ્ફળ થયેલો હું કેવી રીતે ઘેર જાઉં ? એમ વિચારી તે દુષ્ટ ભીલે . તે જ સુશીલ વાનરીને લાકડીના વિ.ના પ્રહારોથી મારી નાખી. ત્યારપછી તે ભીલ્લ તે વાનરીને લઈને જેટલામાં, ઘેર જાય છે, તેટલા માં તે જ વાઘ તે ભીલને મળે. વાઘે. કહ્યું : " અરે દુખ ! તે આ શું કર્યું ? જે વાનરીએ તને ભાઈની જેમ પાળે–પોળ્યો તેના જ તેં પ્રાણ લીધા ?" આથી તારૂં મેંઢું જોવામાં પણ પાપ છે.” તારી હું હત્યા કરું તોય મને પાપ લાગે, તેથી તને હું પણ જીવતો જવા દઉં છું” એમ કહી તે વાઘ ચાલ્યો ગયો. હવે તે ભીલ જ્યારે ઘેર આવ્યો ત્યારે ખરાબ વર્તન જાણીને રાજાએ એ પ્રમાણે વિચાર્યું કે હું વાનરેનું રક્ષણ કરૂં છું; છતાં, આ દુષ્ટાત્માએ પોતાનાં બચ્ચાં સહિત સુશીલ વાનરીને મારી નાખી. માટે એણે મારી આજ્ઞાને ભંગ કર્યો છે. તેથી મારે એને હણવો જ જોઈએ. કહ્યું પણ છે કે આજ્ઞાભંગ નરેન્દ્રાણુ, ગુરુણું માનમર્દનમ !. કુલટા ચ હે નારી, અશસ્ત્રવધ ઉતે " રાજાઓની આજ્ઞાન ભંગ, મેટાઓના માનની હાનિ, અને ઘરમાં કુલટા–વ્યભિચારિણી સ્ત્રી એ ત્રણે વગર શà હણાયેલા જેવા જ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #153 -------------------------------------------------------------------------- ________________ * 140 શ્રી મુનિપતિ ચરિત્રમ છે આમ વિચારી રાજાએ તે નિષાદ–ભલ્લને મજબૂત - બંધનથી બાંધી, લાકડીના અને મુષ્ટિના પ્રહારોથી મારતાં મારતાં રાજા જ્યાં ફાંસીને માંચડે લઈ જતા હતા, તેટલામાં જ તે વાઘે આવી રાજાને કહ્યું - “હે રાજન ! આ દુષ્ટને તો મારોય સારે નથી. કારણ કે આને નાશ કરતા તમને પણ તેને લાગેલા પાપ લાગશે. કારણ કે પાપી પ્રાણીઓ પોતાની મેળે જ પોતાના કર્મના દોષથી “મરણ પામે જ છે.” ત્યારે આશ્ચર્ય પામેલા રાજાએ તે વાઘને કહ્યું : “હે વાઘ ! તિર્યંચ નિમાં ઉત્પન્ન થવા છતાં તું મનુષ્યની ભાષામાં કેવી રીતે બોલી શકે છે? અને “તારામાં આવો વિવેક અને ચતુરાઈ કયાંથી પ્રાપ્ત થયાં?” ત્યારે વાઘે કહ્યું : " હે રાજન! આ વનમાં વિશિષ્ટ પ્રકારના જ્ઞાની, આચાર્ય ભગવંત છે, તેમની પાસે જઈને તમે પ્રશ્ન પૂછો ! જેથી તે તમને બધી વાત વિગતથી કહેશે.” એમ કહી તે વાઘ ચાલ્યા ગયે. હવે તે રાજાએ તે ભેદ્યને પોતાના દેશમાંથી કાઢી મૂકો. ત્યાર પછી રાજાએ આચાર્ય ભગવંત પાસે જઈને ભક્તિપૂર્વક વંદન કરીને, તેમની નજીકમાં બેસીને અંજલિ જોડીને પૂછ્યું: " હે ભગવંત! નિર્મલ જ્ઞાનરૂપી નેમથી આપ તે બધું જ જાણે છે, તેથી મારા ઉપર કૃપા કરીને કહો કે–તે વાનરી મરીને ક્યાં ગઈ?” આચાર્ય ભગવંતે કહ્યું : “હે રાજન્ ! તે વાનરી શુભધ્યાનના કારણે મરીને દેવ લેકમાં ઉત્પન થઈ. એમ સંભળી રાજાએ ફરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ 141 પૂછ્યું: " હે ભગવન ! પાપ કર્મમાં જ આ રક્ત તે દુષ્ટનિષાદ મરીને કયાં જશે!” . . - આચાર્ય ભગવંતે કહ્યું: “હે રાજન! તે પાપનું નરક સિવાય બીજું સ્થાન જ નથી. કહ્યું પણ છે કે- જીવહિંસામૃષાવાદ–તૈન્યા સ્ત્રી નિષેવનૈઃ પરિગ્રહ કષાશ્વ, વિષ વિવશીકૃત છે કૃતનો નિર્દયઃ પાપી, ૫રદ્રોહ હે વિધાયકઃ રૌદ્રધ્યાનપર ફરે, ન હિ નરકે વજેતુ છે જીવહિંસા કરનાર, જુઠું બોલનાર, ચોરી કરનાર, પરસ્ત્રીનું સેવન કરનાર, પરિગ્રહ કષાય, અને વિષયને. આધીન થયેલ, કૃતધ્વ—ઉપકારને ભૂલી જનાર, દયારહિત પાપી, બીજાનો દ્રોહ-વિશ્વાસઘાત કરનાર, રૌદ્ર ધ્યાનમાં તત્પર અનેક્ 2 આ બધા મનુષ્ય મરીને નરકે જ જનારા હોય છે. ફરી રાજાએ પૂછ્યું : “હે ભગવન! તે વાઘ મનુધ્યની ભાષા કેવી રીતે બોલી શકતો હતો?” એ આચાર્ય ભગવંતે કહ્યું : “હે રાજન! તેનું પણ, કારણ કહું છું, તે તમે સાંભળે”— 2 સૌધર્મ દેવલોકમાં એક ઇંદ્ર સરખી જ ઋદ્ધિવાળો એક સામાનિક દેવ છે; તેની પ્રાણથી પણ પ્રિય દેવી ત્યાંથી વી–મરીને કઈક મનુષ્યપણે ઉત્પન્ન થઈ. તે વખતે તે દેવની પ્રિયાના આરક્ષક દેવોએ તેના પ્રિય દેવને. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #155 -------------------------------------------------------------------------- ________________ * 142 શ્રી મુનિ પતિ ચરિત્રમ એમ પૂછયું -“હે સ્વામી ! આ વિમાનમાં હવે કઈ દેવી આવશે કે નહીં?” ત્યારે તે દેવે કહ્યું : “વનની * અંદર જે એક વાનરી છે તે જ મરીને અહી દેવી પણે * ઉત્પન્ન થશે.” તે સાંભળી તે દેવામાં એક દેવ વાઘનું રૂપ ધરીને તે વાનરીની પરીક્ષા કરવા માટે અહીં આવ્યો. આમ દેવશક્તિના કારણે તે વાઘ મનુષ્યની ભાષામાં બેલતે હતે. આમ ગુરુ ભગવંતનાં વચન સાંભળીને જેને વૈરાગ્ય ઉત્પન્ન થયો છે, તે રાજાએ પિતાના પુત્રને રાજ્ય ઉપર - સ્થાપન કરીને તે જ ગુરુ ભગવંત પાસે સંયમ લીધું અને કોઈપણ જાતના દોષ લગાડયા સિવાય-નિરતિચાર ચારિત્ર પામીને તે જ સૌ ધર્મ દેવલોકમાં તે રાજા દેવપણે ઉત્પન્ન થયે. નિષાદ સ્થા સમાપ્ત આ પ્રમાણે કથા કહીને કુંચિક શેઠે મુનિને કહ્યું : * 88 હે મુનિ ભગવંત! તમે પણ નિષાદની જેમ કૃતનપણું જ કર્યું " મુનિએ કહ્યું : “હે શેઠ! તમે આવું વિરુદ્ધ આ વાક્ય બોલ્યા. હું કલંક આપવાથી સજજનેના મનમાં મેટું દુઃખ પેદા થાય છે, જેમ દેવી નામની ચેર પત્નીને - સંતાપ થા, ' , " . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #156 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ ચેરપત્ની દેવીની કથા તે આ પ્રમાણે : મગધ દેશમાં કેઈએક ગામમાં વીર નામનો ચાર રહેતે હતો. તેના ઘરમાં દેવી નામની તેની પત્ની હતી તે ચોર રેજ ચેરી કરતો હતો. - હવે એક વખત તે ચોરના ઘરની ભીંતના બીલમાં એક નેળીય વીયાણી અને ત્યાર પછી એક વખત તે ચારપત્ની દેવીએ પણ એક પુત્રને જન્મ આપે. આમ તે નળયો અને દેવીને પુત્ર પરસ્પર એક બીજા મળીને જ રહેતા હતા. - હવે એક વખત તે દેવી પિતાના પુત્રને માંચીમાં સુવાડીને અને નેળીયાને પણ તેની પાસે મૂકીને પોતે પાડેશને ઘેર અનાજ ખાંડવા માટે ગઈ - હવે આ બાજુ દેવી પુત્રની માંચીની પડખેના બીલમાંથી એક સાપ નીકળે. તે સાપને જોઈને નોળીયાએ જલદી તે સાપના ટુકડે ટુકડા કરી નાખ્યા. તે નેળીયાએ વિચાર્યું કે આ બાબતની હું મારી માને (દેવીને) પહેલી જ હું વધામણી આપું. એમ વિચારી તે નળીઓ જ્યાં તે દેવી અનાજ ખાંડતી હતી ત્યાં ગયે. ત્યારે લેહી ખરડાયેલાં અંગવાળા તે નેળીયાને જોઈને દેવીએ વિચાર્યું કે અહે ! આ દુટે તે મારા પુત્રને ખરેખર મારી નાખ્યાં. એમ વિચારી તે દેવીએ સાંબેલું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #157 -------------------------------------------------------------------------- ________________ 144 શ્રી મુનિપતિ ચરિત્ર મારી તે નળીયાને મારી નાખ્યો. ત્યાર પછી તે પેતે. પોતાને ઘેર આવી પુત્રને જીવતો અને તેની પડખે મરેલા. સાપને જોઈને જીવતાં સુધી મહાદુ:ખી દુ:ખી થઈ. A : ચારપત્ની દેવીની કથા સમાપ્ત એ રીતે હે શેઠતમે પણ વગર વિચાચે કામ કરશે તો દુઃખી થશે. કુંચિક શેઠે કહ્યું : “હે ભગવન! તમે તો ખરેખર પામર જેવા થયા તે આ પ્રમાણે . . . . # પામર કથા નાગરવેલ, કેતકી, માલતી, ચંપક, અશેક, જાયફળ. લવીંગ, કેકેલ, બીજોરા, વિગેરે વૃક્ષોની શ્રેણિથી સુશોભિત. કેઈક વનમાં મદથી ઉન્મત થયેલ, સફેદ વર્ણવાળે. કે એક હાથી સાતસો હાથણીઓ સાથે કીડા-આનંદ કલેલ કરતો રહેતો હતે. ..! - vi * હવે એક વાતમાં ભમતા તે હાથીના પગમાં એક ખીલે વાગ્યો. તેથી, તે અત્યંત પીડા પામતે, પૃથ્વી. ઉપર પડી ગયે. અને એ રીતે ભૂખથી પીડાતા તેના સાત દિવસ વ્યતીત થયા. - અહીં એક હાથણીએ કેઈ એક ખેતરમાં એક પામરને સુતેલે જોયું અને તે હાથણીએ તેને સૂંઢથી ઉપાડીને હાથી પાસે લાવીને મૂકો. ત્યારે તે પામરે તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #158 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ ૧૪પ હાથીનું શરીર તપાસ્યું તે તેના પગમાં ખીલે પસી ગયેલે છે અને તે ખીલાને બહાર કાઢી નાખ્યું. ત્યારે ખુશખુશ થયેલા તે હાથીએ તે પામરને મેતી અને હાથી દાંતને સમૂહ આપે. પામર પણ તે બધું લઈને ઘેર આવ્યું. ત્યારે લોકોએ તેને પૂછયું : ““હે પામર ! તેં આ બધા મોતીઓ વિગેરેને જ કયાંથી, મેળવ્યો ?" ત્યારે તે પામરે પણ હાથી સંબંધી વાત. જણવી અને અનુક્રમે તે વાત સાંભળી રાજા તે હાથીને. પકડી લાવવા પોતાની સેનાસહિત વનમાં ગયો અને તે રાજાએ. લુચ્ચાઈ કરવા પૂર્વક તે હાથીના સમૂહને ખાડામાં પાડી નાખી જુદી જુદી જાતનાં બંધનથી બાંધી નગરની અંદર લાવીને આલાન સ્થંભ-હાથીના બાંધવાના થાંભલે બચ્ચે. પામર કથા સમાપ્ત : આ રીતે હે ભગવન્તમે પણ પામર જેવા થયા. મુનિએ કહ્યું : “હે શેઠ ! આ સંસારમાં તમારા જેવો મૂર્ખ નથી. તમારા કરતાં તો પશુઓ પણ સારું વિચારી શકનારાં હેય છે” તે આ પ્રમાણે સિંહણ સ્થા વૈતાઢય પર્વતની એક ગુફામાં એક સિંહણ રહેતી હતી. તે સિંહણને એક મૃગલી અને એક શિયાળ એમ 6 . બે સખીઓ હતી. તે ત્રણેને પરસ્પર અત્યંત મિત્રતા | હતી. એક વખત તે સિંહણે એક પુત્રને જન્મ આપે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #159 -------------------------------------------------------------------------- ________________ 146 શ્રી મુનિ પતિ ચરિત્રમ તે વખતે ખૂબ ભૂખી થયેલી તે સિંહણ તે બચ્ચા પાસે મૃગલી અને શિયાળને મૂકીને પોતે પોતાના ભક્ષણ માટે વનમાં ગઈ અને તે વખતે તે, મૃગલીને તે નિદ્રા આવી ગઈ ત્યારે તે શિયાળણીએ વિચાર્યું કે આ સિંહણના બચ્ચાનું મારે તો સારામાં સારૂં ભેજન થશે એમ વિચારી તે શિયાળ સિંહણ બચ્ચું ખાઈ ગઈ. અને તે શિયાળે સૂતેલી મૃગલીનું મુખ લેહીથી લીપી દીધું અને ત્યાર પછી તે શિયાળણી પિતાના રથાને ચાલી ગઈ. એટલામાં સિંહણે ત્યાં આવીને ચારે તરફ તપાસ્યું. પણ પોતાના બાળકને ક્યાંય જોયું નહીં. આ બાજુ તે શિયાળણી પણ આવી. ત્યારે સિંહણે તે શિયાળણીને પૂછ્યું : “હે સખી! મારૂં બચું કેમ દેખાતું નથી ?" શિયાળણીએ કહ્યું : “હું તો કામ પડવાથી મારા ઘેર ગઈ હતી, તેથી. હું કંઈ જાણતી નથી. પણ તું જે તે ખરી આ મૃગલીનું મુખ લેહીથી ખરડાયેલું છે. તેથી તે તારો, બાલ આ મૃગલીએ જ મારી નાખ્યો હોય એમ જણાય છે. . . - હવે તે સિંહણે મૃગલીને ઉઠાડીને પૂછ્યું : " હે મૃગી ! તારૂં મુખ લેહીથી ખરડાયેલું દેખાય છે, તેથી તે * મારૂં બચ્ચું તે જ ખાધું દેવું જોઈએ.” ' હવે સિંહણે વિચાર્યું“ખરેખર મોટું તો લેહીથી ખરડાયેલું દેખાય છે. પરંતુ, આ મૃગલી તો હંમેશા ઘાસ જ ખાનારી છે અને શિયાળણું માંસ ખાનાર તરીકે પ્રસિદ્ધ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #160 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ 147 છે.” માટે ખૂબ સારી રીતે બુદ્ધિપૂર્વક વિચારીને તે સિંહણે કહ્યું : “બંને સખીઓ! તમે બંને વમન-ઉલટી કરો જેથી તમારા બંનેમાંથી કોણ સાચું, કણ ખોટું તે હું નક્કી કરી શકું !" ત્યારે મૃગલીએ જલદી વમન કર્યું અને તેમાંથી સૂકાં ઘાસ વિગેરે નીકળ્યું. ત્યારપછી શિયાળને પણ સિંહણે બળાત્કાર કરી, ખૂબ આગ્રહ કરી વમન કરાવ્યું તે તેમાંથી હાડકાં, ચામડી, માંસના ટુકડા નીકળ્યા. ત્યારે તે સિંહણે શિયાળને જલદી મારી નાખી અને મૃગલીનું સારી રીતે સન્માન કર્યું. . ' સિંહણુ કથા સમાપ્ત આ રીતે હે કુંચિક શેઠ, જેમ તે સિંહણ પશુ હોવા છતાં પણ તેણે વિચાર કર્યો, તેવી રીતે તારે પણ ખૂબ વિચાર કરીને નિર્ણય કરવો જોઈએ. કુંચિક શેઠે કહ્યું : “હે ભગવન ! તમે તે સિંહ જેવા કૃતગ્ન થયા.” મુનિએ કહ્યું : ) સિંહની વળી શું વાત છે તે કહો !" શેઠે કહ્યું- .: ''' સિંહ કથા . . . . . " Sii હિમવંત પર્વતની નજીકમાં એક તાપને આશ્રમ ન હતો. તેની નજીકમાં ગુફામાં એક નિશાચર-રાક્ષસ રહેતા હતું અને તે તાપસની સોબતથી દયાળુ થ હતો અને. તેઓની ભક્તિ કરતો પિતાને સમય વિતાવતા હતા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #161 -------------------------------------------------------------------------- ________________ 148 શ્રી મુનિપતિ ચરિત્રમાં એક વખત શિયાળામાં કોઈ એક સિંહ ઠંડીથી પીડાચેલો તે નિશાચરની ગુફામાં પેસીને સૂઈ ગ. હવે આ બાજુ આવેલા નિશાચરે ઠંડીથી પીડાતા - સિંહને પોતાની ગુફામાં સૂઈ ગયેલા જોઈને તેના ઉપર દયા લાવી પોતે ઠંડીને સહન કરીને પણ બહાર સૂઈ ગયે. ત્યારપછી જાગી ગયેલા સિંહે ઊઠીને તે નિશાચરને મારી નાખે અને તેનું ભક્ષણ કરી ગયે. સિંહ કથા સમાપ્ત આ રીતે હે મુનિ ભગવંત! તમે પણ આવું જ કર્યું. મુનિએ કહ્યું: “હે શેઠ! હું હવે કઠ નામના વાણીયાની જેમ મારા ઉપર આવેલું કલંક દૂર કરીશ.” શેઠે કહ્યું : “કઠ વણિકની વળી શું વાત છે ?" - તે કહે-મુનિએ કહ્યું કઠ વણિકની સ્થા - રાજગૃહ નામના નગરમાં ભેગા થયેલા બધા રાજાએએ જેના સિંહાસનને શોભાવ્યું છે એ સકલ કલાને જાણકાર બધી જાતની રાજનીતિમાં હોંશિયાર શ્રેણિક નામે રાજા રાજ્ય કરતો હતો. તે શ્રેણિક રાજાને બધા ગુણોથી ભરપૂર જિનેશ્વર ભગવંતના ધર્મની પ્રભાવના કરનારી અને અત્યંત રૂપાળી ચેલણ નામની પટરાણ હતી. ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #162 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિ પતિ ચરિત્રમ 19 તે જ નગરમાં અત્યંત દયાળુ મનવાળ બારવ્રતધારી શ્રાવક ગુણોથી યુક્ત કઠ નામને શેઠ હતો, તે શેઠને રૂપ સૌભાગ્ય અને સૌંદર્યથી ભરપૂર ભદ્રા નામની પ્રિય પત્ની હતી. એક વખત શેઠે પોતાનો મહેલ બનાવવા શિપિઓને બોલાવ્યા અને તે સૂત્રધારો-શિલિપ પણ વાસ્તુશાસ્ત્રમાં કહેલ વિધિ પ્રમાણે તે શેઠના મહેલને બનાવવા લાગ્યાઃ કહ્યું પણ છે કે - વૈશાખે શ્રાવણ માગે, ફાલ્યુને કિયતે ગૃહમા શેષમાસે પુનવ, ઈતિવારાહ સંમતમૂ છે પૂર્વસ્યાં શ્રીગૃહ કાર્ય–માગ્રેચ્યાં તુ મહાન સમ્ શયન દક્ષિણસ્યાં તુ, નૈઋત્યામાયુધોપિકમ્ છે ભુતિક્રિયા પશ્ચિમસ્યા, વાયવ્યાં ધાન્યસંગ્રહ ઉત્તરસ્યાં જલસ્થાન–મશાનાં દેવતાગૃહમ્ છે કયા માસમાં મકાન બનાવવું તે જણાવે છે -. વૈશાખ શ્રાવણ માગશર અને ફાગણ માસમાં મકાન બનાવવું જોઈએ. બીજા મહિનાઓમાં નહીં. એમ વરાહસંહિતામાં કહેલું છે. કઈ દિશાઓમાં મકાનનાં ક્યાં ક્યાં અંગ રાખવાં તે જણાવે છે - પૂર્વ દિશામાં લકમીગૃહ, (ધન રાખવાનું સ્થાનતિજોરી વિ.), અગ્નિ ખુણામાં રડું; દક્ષિણ દિશામાં શયન સ્થાન (પથારી), નૈઋત્ય ખૂણામાં શસ્ત્ર સ્થાન-આયુધ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #163 -------------------------------------------------------------------------- ________________ 150 શ્રી મુનિ પતિ ચરિત્રમ વિગેરે રાખવાનું સ્થાન, પશ્ચિમ દિશામાં ભેજન સ્થાન, વાયવ્ય ખુણામાં ધાન્યનાં કે ઠાર, ઉત્તર દિશામાં પાણી આપું અને ઈશાન ખુણામાં દેવગ્રહ બનાવવું જોઈએ. . . ત્યારપછી છ મહિને તેઓએ તે મહેલ તૈયાર કર્યો ત્યારે શેઠે પણ તે બધા શિલ્પીઓને ખૂબ ધન વિગેરે આપી સંતોષ પમાડી વિસર્જન કર્યા. ત્યારપછી નિમિત્ત શાસ્ત્રના જાણકારોએ બતાવેલા સારા મુહૂર્ત જેટલામાં તે શેઠ તે મહેલમાં પ્રવેશ કરે છે તેટલામાં આકસ્મિક સભામંડપના નૈઋત્ય ખુણામાં છીંક થઈ ત્યારે છીંકની બાબતમાં પૂછેલા નિમિત્ત શાસ્ત્રના જાણકારોએ કહ્યું કે– क्षण ठिपस पढम-तिअञ्जवि किंपि काउकामस्स / ઢો મુદ્દા મહુડ્ડા વિ એ. છીમા હિસમુખમા ! पुम्वदिसि धुव लाहो, लजणे हाणि जमालए मरण / ને , પરિઝમજુ ઘરમાં વત્તિ છે ત્રામલે સુહૃવત્તા, શાસ્ત્ર ફેફ્ટ કરે છે ! ईसाणे सिरिविजउ, रज पुण मज्झहाण मि // વરુદ્રિય૩ મુઢા, છ માં નરd 1 દે ! वज्जे य दाहिण पहि, वाRify हियसिध्धिकरा || સ્થાનમાં સ્થિર થનારને અને પહેલા છેલ્લા કાર્યમાં કંઈ કામ કરનારને દિશાઓન્ત ભૂમિ ભાગથી છીંક શુભ અશુભ કેવી રીતે થાય તે જણાવે છે– પૂર્વ દિશામાં છીંક થાય તે નિચે લાભ, અગ્નિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #164 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ 15t ખૂણામાં થાય તો હાનિ, દક્ષિણ દિશામાં મરણ, પશ્ચિમ દિશામાં ઉત્કૃષ્ટ સંપત્તિ, વાયવ્ય ખુણામાં સુખની વાર્તા, ઉત્તર દિશામાં ધન લાભ, ઈશાન ખુણામાં લહમી અને વિજય અને મધ્યસ્થાનમાં છીંક થાય તો રાજ્ય મળે છે. માગે, રહેલાને એકસામટી છીંક આવે તે તે મનુષ્યનું મરણ થાય છે. દક્ષિણ દિશામાં છીંક આવે તો પણ કામ છોડી દેવું જોઈએ અને ડાબા પડખે આવે તો સ્થિતિની સિદ્ધિ કરનારી થાય છે. તે હે શેઠ આ સમયે ઘરમાં વાસ કરવાથી તમને માટે ઉદ્વેગ થશે, તે સાંભળી શેઠે તે મુહૂર્ત છોડી બીજા મુહૂર્તે તે મહેલમાં પ્રવેશ કર્યો. તે વખતે એક કૂતરે મેંઢામાં ભક્ષ્ય લઈને જમણા પડખેથી આવીને ડાબા પડખે ઊભો રહ્યો. તે વખતે શેઠે પૂછેલા શુકન જાણનારે કહ્યું : “હે શેઠ! તમારું કામ અત્યંત શ્રેષ્ઠ થશે. . . . . કારણ કે , " , છતાં થતા શ્વાસ્થા–ક્ષિણાવર્તઃ સવંageતરા નૂન, મવતિ વાuિતાણા | છતાં ન્ન થયા ને, દ્રરસે ઘમક્ષ |.. મિનાશકારાદિ, પ્રાતિ પુણેકવન્ II માણસને કયાંય જતાં કૂતરો ને જમણેથી ડાબો જાય તે સર્વ સિદ્ધિ અને ઈચ્છિત આપનાર થાય. * અને જે કયાંય જતાં કૂતરો વિષ્ટા ખાતો હોય તે તે પુરુષ નિચે મિષ્ટાન્ન અને મીઠું પાણી મેળવે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર શ્રી મુનિપતિ ચરિત્રમ હવે તે કૂતરે પિતાના કાનને ખણવા લાગ્યું. ત્યારે તે શુકન જાણનારે કહ્યું: “હે શેઠ! તમારું કામ અત્યંત સુંદર થશે.” કારણકે– શરછતાં વા ધાત્રા, " દogવસે પુનઃ | - द्रव्यलाभ विजानीयात् , महत्त्व च प्रजायते // માગે જતાં માણસને જે કૂતરે કાનને ખણતો મળે તેને દ્રવ્યલાભ અને મહત્ત્વ મળે તેમાં સંશય નથી. તે સાંભળી શેઠે શુકનની ગાંઠ બાંધી. ત્યાર પછી તે શેઠે પરિવારસહિત તે ઘરમાં પ્રવેશ કર્યો અને સર્વ લોકોને સુંદર ભોજનથી જમાડયા. - હવે કેટલાક દિવસ પછી ભદ્રા શેઠાણીએ રાત્રિએ સ્વપ્નની અંદર, સમુદ્રની અંદર તરતી નાવને જોઈ. ત્યારે તે ભદ્રા શેઠાણુએ તે સ્વપ્નની વાત પિતાના પતિ શેઠ આગળ કહી ત્યારે શેઠે કહ્યું : 88 હે પ્રિયા ! તારા કુલને ઉજજવલ કરનાર પુત્ર તને થશે.” ત્યાર પછી તે ભદ્રા શેઠાણીએ સમય પૂરો થતાં શુભલગ્નમાં સવ સારાં સારાં લક્ષણવાળે પુત્ર થશે. શેઠે મહોત્સવકરવાપૂર્વક તેનું સાગરદનતા એવું નામ પાડયું. પાંચ ધાવમાતાઓથી લાલનપાલન કરાતો તે પુત્ર અનુક્રમે - સવાંગસંપૂર્ણ બત્રીસલક્ષણે આઠ વર્ષને થયો. કહ્યું પણ III III इह भवति सप्तरक्तः, षडुन्नतः पंचसूक्ष्म दीर्घ श्च / ત્રિવિપુત્રપુષ્પી, ટ્રાત્રિરાક્ષઃ પુરુષઃ || P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #166 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ 153 સાત લાલ, છ ઊચાં, પાંચ સૂક્ષ્મ, પાંચ દીર્ઘ, ત્રણ મેટાં, ત્રણ ટૂંકાં અને ત્રણ ગંભીર એ રીતે અંગવાળે બત્રીસ લક્ષણે પુરૂષ કહેવાય છે. હાથપગનાં તળીયાં, આંખના ખૂણા, નખ, તાળવું, જીભ અને બે હોઠ આ સાત લાલ હોય તે ઘણું સારાં ગણાય છે. કાખ, પેટ, છાતી, નાક, બે ખભા અને કપાળ આ છ ઊંચાં સુંદર ગણાય છે. આંગળીઓની રેખાઓ, દાંત, વાળ, નખ અને ચામડી એ પાંચ સક્ષમ હોય તે વખાણવા ગ્ય છે. બે હાથ, આંખોને વચલો ભાગ, ઢીંચણ, નાક, બે "ભૂજાઓને વચલો ભાગ, આ પાંચ લાંબાં પ્રશંસાપાત્ર છે. ડેક, બે પગ, જાંઘ આ ત્રણ ટૂંકાં સુંદર છે. સ્વર, સત્ત્વ અને નાભિ એ ત્રણ ગંભીર હોય તે પ્રશંસાપાત્ર છે. હૃદય, માથું અને કપાળ એ ત્રણે વિસ્તૃત હોય તે સારાં, આવાં બત્રીશય લક્ષણવાળે તે પુત્ર થયો. શરીરમાં સૌથી મુખ્ય મુખ છે, કારણ કે બધાં અંગોમાં મુખ ઉત્તમ છે. મુખમાં પણ નાક શ્રેષ્ઠ છે. તેમાં ૧ણ આંખ શ્રેષ્ઠ છે. વર્ણ કરતાં નેહ શ્રેષ્ઠ, નેહ કરતાં સ્વર શ્રેષ્ઠ, સ્વર કરતાં સર્વ શ્રેષ્ઠ કેમકે સત્ત્વમાં બધું સમાયેલું હોય છે. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #167 -------------------------------------------------------------------------- ________________ 154 શ્રી મુનિ પતિ ચરિત્રમ્ લાલ આંખેવાળાને લક્ષમી છોડતી નથી, સુવર્ણ જેવી પીળી આંખવાળાને અર્થ છેડતો નથી, લાંબા હાથવાળાને સત્તા છોડતી નથી અને માંસથી ભરપુર પુષ્ટ માણસને સુખ છેડતું નથી. . * * * જે પુરૂષની છાતી વિશાલ હોય તે ઘણું ધન ધાન્યને ભેગવનાર થાય છે, જેનું માથું વિશાલ હોય તે માટે રાજા થાય છે, જેની કેડ વિશાલ હોય, ઘણી સ્ત્રીઓ અને. ઘણું પુત્રવાળો થાય છે અને જેના પગ વિશાલ હોય તે હંમેશાં સુખી રહે છે. . !" . ચક્ષુમાં સ્નેહ હોય તો સૌભાગ્યવાળા થાય છે. દાંતસ્નિગ્ધ હોય તે સારું ભેજન મળે છે અને પગમાં સ્નિગ્ધતા હોય તે વાહન મળે છે. છે તેમજ– . . . . . નીચેની બાબતે રેખાથી સમજાવી– સેતુબંધ, વજબંધ, ઊર્ધ્વ રેખા, અંકુશ જવ, શંખ છીપ, સશસ્થંભ, સ્તૂપ, વાવ, છત્ર ધજાપતાકા, તોરણ, સમુદ્ર, કાકપદ, ઘર, ઓરિસો, મત્સ્ય, મગર, કાચ, કમળ ચામર, શ્રીવત્સ, રથ, કળશ, કમંડલ, માળ, સ્વસ્તિક, વૃક્ષ, ઉપરોકત બધાં ચિહને રેખાથી જાણવો. ત્યારપછી તે શેઠે પિતાના તે પુત્રને સારા મુહૂ પાઠશાળામાં ભણવા મૂક-કારણ કે- ' . ' 1 - સારા મુહુર્ત કરાયેલું કામ બુદ્ધિ અને લાભ માટે થાય છે. સારા મુહૂર્તે સ્થાપન કરાયેલા ગૌતમ સર્વલબ્ધિધારી થયા. : ", " . " , P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #168 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ 155. - તે વખતે શેઠે પોતાના બધા સ્વજનોને ભોજન. માટે નિમંત્ર્યા. તે વખતે આહાર માટે બે મુનિ ભગવંતો. પધાર્યા. પ : : : '.. એ જ વખતે શેઠના આંગણામાં રહેલા ઝાડ ઉપર રહેલે એક કૂકડો બોલ્યોઃ “હે શેઠ! હું તમારા પુત્રને. રાજ્ય આપનારો છું, માટે મને પણ તમે ભેજન આપો.” આવું તેનું વચન સાંભળીને એક મુનિએ પિતાનું મસ્તક ધૂણાવ્યું ત્યારે બીજા મુનિએ પૂછ્યું : “હે મુનિ! આ કૂકડે શું કહે છે?” - તે મુનિએ બીજાને કહ્યું : " હે, મુનિ! આ કૂકડાથી આ શેઠને બાલક રાજ્ય પ્રાપ્ત કરશે.” તે વખતે ત્યાં રહેલા શેઠે આ બધું સાંભળ્યું. ત્યારપછી શેઠે બંને મુનિઓને પડિલાભ્યા–આહાર દાનને લાભ. લીધો. અને તે બંને સાધુ પોતાના સ્થાને ગયા. - હવે તે શેઠ તે કૂકડાને પિતાના ઘરમાં યત્નપૂર્વક–. સારી રીતે સાચવવા લાગ્યા. પુત્ર પણ પાઠશાલામાં સારી રીતે અભ્યાસ કરવા લાગ્યો. ' , , , , હવે એક વખત તે શેઠને રાજાએ હુકમ કર્યો કે—. “હે શેઠ! તમે યવન દ્વીપમાં જઈને મારા માટે ઘણાં. કીંમતી વ લઈ આવો !", ' . શેઠે કહ્યું: “હે સ્વામી! લઈ આવીશ.” એમ કહી. શેઠ ઘેર આવ્યા. ત્યારપછી તેમણે પોતાની પત્ની સાથે. વિચારણા કરીઃ “હે પ્રિયા ! હું રાજાના હુકમથી યવનદ્વીપ જઈશ.” તે સાંભળી તેમની પત્નીએ કહ્યું : “હે પ્રાણનાથ ! Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #169 -------------------------------------------------------------------------- ________________ "156 શ્રી મુનિપતિ ચરિત્રમ આવું નહીં સાંભળવા જેવું વાક્ય તમે મને કેમ સંભળાવું તમારા વિના નિરાધાર થઈ ગયેલી હું અહીં કઈ રીતે રહી શકીશ ? કારણકે नारीणां प्रिय आधार :, स्वपुत्रस्तु दितीयफ : / शून्य शुभमते स्वामिन् !, कथ्यते ति मुहुर्मुहु : // सा जिह्वा शतघा भूता, दिशा दिशि शगता दरम् / ચરા બાશ રછ રવ - મિક્ષરમારસે | સ્ત્રીઓને પહેલે આધાર પિતાનો પતિ, બીજે આધાર તેને પુત્ર, હે શ્રેષ્ઠ બુદ્ધિવાળા સ્વામી ! બાકી બધું શૂન્ય છે આ સંબંધી વારંવાર હું આપને શું કહું? હે પ્રાણુવલભ! જે તું જા એવા અક્ષરે બોલાય તે જીભના સેંકડે ટુકડા થઈ જાય અને તે ટુકડા દરેક દિશામાં ફેલાઈ જાય. તે સાંભળી શેઠે કહ્યું : " પ્રાણથી પણુ, અધિક હે 'પ્રિયા ! આ તો રાજાનું કામ છે, કારણકે રાજા તે જગતમાં દુસ્તર કહેવાય છે–કામ કર્યા સિવાય ચાલે જ નહીં, તેથી તેનું આ કામ કરીને હું જલદી પાછો આવી જઈશ.” ત્યારે તેની પત્નીએ કહ્યું : " જે તમારે પરદેશમાં જવું જ પડે તેમ હોય તો મારા માટે અહીં કંઈક આલંબન મને શાંતિ રહે તેવું આપીને જજે. " હવે એટલામાં હાટમાં બેઠેલા શેઠની પાસે હાથમાં બે પોપટ ચગલવાળું પાંજરું લઈ એક બાદ આજે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #170 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ્ 1:57, શેઠે તે પાંજરું હાથમાં લીધું. ત્યારે તે પોપટના યુગલે શેઠને આશીર્વાદ આપ્યા ત્યારે ખુશ થયેલા શેઠે. તે બ્રાહ્મણને પાંચસે સોનામહોર આપીને પોપટ યુગલ સહિત પાંજરું લીધું. ત્યાર પછી શેઠે પિપટ યુગલને પૂછયું : “તમે. મનુષ્યની ભાષામાં કેવી રીતે બોલી શકે છે ?" - પોપટે કહ્યું : “હે શેઠ !. હું દેવની નિમાં ઉત્પન્ન થયેલો છું. માનવ નથી, મારી તમે બધી વાત સાંભળે "-- શુકકથા ધરણેન્દ્ર દેવની સભામાં રહેનાર હું ધરણેન્દ્ર દેવને ચાકર દેવ છું. એક વખત ધરણેન્દ્ર મને હુકમ કર્યો કે હે નંદાવર્તા! તું અહીંથી માનવ લેકમાં જા. વારાણસી નગરીમાં વનની અંદર મંદિરમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની જીવતસ્વામિની (ભગવંત વિચારતા હોય ત્યારે બનાવડા વેલી) પ્રતિમા છે, ત્યાં જઈ ત્રણે કાળ–સવાર બપોર સાંજ ત્રિસંધ્યાએ તારે પૂજા કરવી અને આશાતના દૂર કરવી.” - તે સાંભળી ખુશ થયેલે હું અહીં આવીને નિરંતર તે પાશ્વનાથ ભગવાનની મૂર્તિની સેવા કરૂં છું. - એક વખત કેઈક વિદ્યાસિદ્ધ પુરુષ આ વનમાં, આવ્યું. તે સિદ્ધની અનેક રાજપુત્ર વેપારીઓ સામે તે વિગેરે કેટલાય સેવા કરતા હતા. એક વખત કોઈ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #171 -------------------------------------------------------------------------- ________________ : 158 શ્રી મુનિપતિ ચરિત્રમ ગેવાળે તે સિદ્ધને કહ્યું કેઃ “હે સ્વામીમારા ઉપર મહેરબાની કરીને મને કંઈક આપો.” સિધે ચિડાઈને કહ્યું: “રે જા પર હું ફિટુ " આ સાંભળી શેવાળે મનમાં વિચાર્યું કે ખરેખર ! આ સિધેિ મને આ મંત્ર આપે. એમ વિચારીને તેણે જિનમંદિરમાં જઈને Kરે જા પર હું ફિટૂ " એ મંત્રને ત્રણ દિવસ સુધી જાપ કર્યો અને તે વખતે મેં તેને અનેક રીતે બીવડાવ્યો, પણ તે ભય પામે, નહીં ત્યારે આ કૌતુકથી ચમત્કાર પામેલે તે મૂર્તિને અધિષ્ઠાયક દેવ એવા મેં પ્રત્યક્ષ થઈને કહ્યું : “હે ગોપ ! હું તારા ઉપર તુષ્ટ થયે છું. તું વરદાન માગ. ગોવાળે કહ્યું “મારે ઘેર રહેલા કોઠારને રતનથી ભરી દે” અને મેં પણ તેની માગણી પ્રમાણે - કર્યું. તેથી આ ગોવાલે ઘેર જઈને રત્નથી ભરેલ કોઠાર જોઈને ખુશ ખુશ થઈ ગયે અને તેમાંથી કેટલાંક ૨ને લઈને તે સિદ્ધ પુરુષની પાસે જઈ ભેટ કર્યા. ' ' સિધે કહ્યું : “હે ગોપાલ! તેં આ રત્ન કયાંથી મેળવ્યો” તેણે કહ્યું: “હે સ્વામી ! આપે કહેલા મંત્રના - જાપથી મેં આ રને પ્રાપ્ત કર્યા છે, ત્યારે તે સિદ્ધ પુરુષે વિચાર્યું. મેં તો આને રેષમાં કહ્યું હતું પણ આને વિશ્વાસ-શ્રદ્ધા ફલીભુત થઈ * * - હવે તે વખતે હું મૂર્તિની પૂજા કર્યા સિવાય જ - જ્યારે તે ગોપાલના ઘેર રને આપવા ગયેલ હતો તે જ વખતે મારા સ્વામી ધરણેન્દ્ર તે જિનમંદિરમાં આવ્યા અને એ આવ્યા તે વખતે જિનમૂર્તિને નહીં પૂજાયેલી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #172 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ્ 159 જોઈને રોષે ભરાયેલા તે મારા સ્વામીએ મને શાપ આપે કે “હે નિપુણ્ય તું હવે અહીં જ વનમાં પિપટ ચુગલ થઈને રહે, તે વખતે મેં મારા સ્વામીને ઘણી વિનંતિ કરી તે મારા સ્વામીએ કહ્યું : “રાજગૃહ નગરમાં રહેલા કંઠે શેઠની સેવા કરવાથી તારે શાપ દૂર થશે. . . - ત્યારથી હું પોપટ યુગલરૂપે થઈને વનમાં ઝાડ ઉપર રહેલ હતા. આ બાજુ આ નિર્ધન બ્રાહ્મણ દરિદ્રપણાથી હારીથાકી ગયેલે તે જ ઝાડની નીચે આવ્યું અને મોટા શબ્દ રડવા લાગ્યું. ત્યારે મેં તે બ્રાહ્મણને કહ્યું : “હે બ્રાહ્મણ તું અમને બંનેને અહીંથી લઈ જઈને રાજગૃહ નગરમાં કઠ શેઠની પાસે જા. તે શેઠ અમને બંનેને ગ્રહણ કરી તને પાંચસે સેનામહોર આપશે.” શુક કથા સમાપ્ત A , આમ હે શેઠ મેં મારી બધી વાત તમારી આગળ કરી. પણ હે શેઠ! આ મારૂં ચરિત્ર તમારે કેઈની આગળ કહેવું નહીં અને જે કહેશે તે તમને મેટું વિન આવશે. શેઠે પણ તે વાત સ્વીકારીને તે પિપટ યુગલને સ્વાદિષ્ટ ફલોથી પાષણ આપતા પાંજરામાં રહેલા તે યુગલતું પાલન કરતા હતા. . . . . . . . . હવે અહીં તે શેઠના હાટે કઈક એક તાપસ ભિક્ષા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #173 -------------------------------------------------------------------------- ________________ 160 શ્રી મુનપતિ ચરિત્રમ લેવા માટે આવ્યું અને તે વખતે તેના મસ્તક ઉપર શેઠની દુકાનના છાપરામાંથી એક ઘાસનું તણખલું પડયું. ત્યારે તે તાપસ પોતાના જ ઉપર ક્રોધ કરતાં લોકોની આગળ કહેવા લાગ્યો : " હે લેકે ! મહાવ્રતધારક એવા મેં કયારેય કોઈ નું તણખલું પણ આપ્યા સિવાયનું લીધું નથી. આજે મારા મસ્તક ઉપર આ તણખલું પડયું, તેથી હું દોષિત થયે, દેષિત થયેલા તે મારા મસ્તકનો હું છેદ કરીશ.” એમ કહી તેણે મ્યાનમાંથી તલવાર કાઢી. ત્યારે લોકોએ ઘણે આગ્રહ કરી આપઘાત કરતો હતો તેમાંથી રક્ષણ કર્યું. આવા પ્રકારની તેની ચેષ્ટા જોઈને શેઠે વિચાર્યું : ખરેખર ! આ તાપસ તો મહાધર્મિષ્ટ લાગે છે, જેથી હું એને મારી ગેરહાજરીમાં મારા ઘેર રાખું, એમ વિચારી તે શેઠે તાપસની આગળ કહ્યું : " હે મહાત્મા ! હું ડેક સમય પરદેશ જવાનો છું” તો ભેજન વિગેરે કરવાપૂર્વક તમે મારા ઘેર રહેજે.” - તાપસે કહ્યું : “હે શેઠ! મારા જેવા તાપને ગૃહસ્થને ઘેર રહેવું ચગ્ય ન ગણાય.” તે સાંભળી શેઠે વિચાર્યું. આ નિસ્પૃહી મહાત્મા મને કણ મળશે? એમ વિચારી ફરી શેઠે કહ્યું : “હે તાપસ, તમારા જે નિર્મલ આમા મને કેણ મળવાનું છે? માટે મારા ઉપર કૃપા કરીને મારે ઘેર જ રહેવું. જે આમ શેઠના અત્યંત આગ્રહથી તાપસે પણ તે રહેવાનું કબૂલ રાખ્યું. ન હવે શેઠે તે તાપસને પોતાના ઘરના બારણું આગળ રહેવાની વ્યવસ્થા કરીને પોતાની પત્નીને કહ્યું : “હે પ્રિયા! TI || P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #174 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિ પતિ ચરિત્રમ 161 તારે પોપટયુગલ અને આ કૂકડે સારી રીતે રાખવા ગ્ય છે.” એમ કહી શેઠ તે દેશાંતર જવા નીકળ્યા. - - હવે અહીં ખરાબશીલવાળી શેઠની પત્નીએ ધીમે ધીમે તે તાપસને વશ કર્યો, પિતાને આધીન કર્યો એટલે તે તાપસ શેઠની પત્ની સાથે ભોગવિલાસ કરતો રહે છે અને દ્રવ્ય વિગેરેને પિતાની ઈચ્છા મુજબ વિનાશ પમાડે છે. : એક વખત ઘરમાં આવતા તે તાપસને પોપટયુગલે છે. ત્યારે રોષે ભરાયેલી પિપટીએ તે તાપસને કહ્યું કે “અરે દુષ્ટ પાપી! તું ઘરમાં કેમ આવે છે?” ત્યારે પિોપટે પોપટીને કહ્યું: “હે પ્રિયા ! હમણાં આપણે બોલવાનો સમય નથી.” ત્યારે પિપટીએ કહ્યું : “હે સ્વામી! તું તો મૂર્ખાઓને અગ્રેસર-મૂર્ખશિરોમણિ છે; કારણ કે આ ઘર અને એની સ્ત્રીનું રક્ષણ કરવાનું શેઠે આપણને સેપ્યું છે. આ દુષ્ટ તાપસ હંમેશાં શેઠાણું સાથે ભોગવિલાસ કરે છે અને દ્રવ્યને વિનાશ કરે છે તે આ બધાની આપણાથી ઉપેક્ષા કેમ કરી શકાય?” આમ તે બંનેની વાતચીત સાંભળીને રોષે ભરાયેલી ભદ્રા શેઠાણ એટલામાં તેને મારી નાખવા માટે પાંજરામાંથી બહાર કાઢે છે તેટલામાં તે તે પોપટી ઊડીને આકાશમાં કયાંક ચાલી ગઈ અને પોપટ મૌન રાખીને રહ્યો. ' હવે એક વખત ભૂદેવ નામને કઈક નિમિત્ત જાણુનાર ત્યાં આવ્યું ત્યારે તે તાપસે તેને પૂછ્યું: “હે ભૂદેવ ! આ કૂકડાને ક ગુણ છે? તેણે કહ્યું જે આ કૂકડાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #175 -------------------------------------------------------------------------- ________________ 162 શ્રી મુનિ પતિ ચરિત્રમ કલગીને ખાય તેને સાત દિવસની અંદર રાજ્ય મળે. એ સાંભળીને ખુશ થયેલા તે તાપસે ભૂદેવને રવાના કરીને ભદ્રા શેઠાણીને કહ્યું: “હે ભદ્રા! આ કૂકડાનું કલગી સહિતનું માંસ મને આપ.” તે સાંભળી ભદ્રાએ કહ્યું: " હે પ્રાણનાથ ! આ કૂકડો તે શેઠને અત્યંત વહાલે છે, તો એને જે હું મારીશ તો શેઠને હું પછી જવાબ શું આપું?” દ, તાપસે કહ્યું: “હે પ્રિયા ! જે તને મારાથી પ્રોજન હોય તે તું આ ફંકડાને મારીને તેનું માંસ મને જમાડ. અને એમ નહીં કરે તો હું ચાલ્યો જઈશ” તે સાંભળી તે પાપિણ ભદ્રા શેઠાણીએ તે કૂકડાને મારી નાખ્યું અને તેનું માંસ પકાવ્યું. તે છે - હવે તે તાપસ હાવા માટે સરોવર ગયે તે જ વખતે નિશાળેથી આવેલા સાગરચંદ્ર મા પાસે ભેજન માણ્યું ત્યારે તેની માએ કહ્યું: “હે પુત્ર, ઠંડું ભજન તો અત્યારે કંઈ નથી; પણ આ માંસ પકાવ્યું છે. એમ કહીને શેઠાણુએ તે સાગરચંદ્રને થોડુંક તે કૂકડાનું માંસ આપ્યું તેની અંદર કૂકડાની કલગી તેના ખાણામાં ગઈ. - અને સાગરચંદ્ર તે ખાધી અને ત્યાર પછી તે તો પાછો નિશાળે ગયો. - હવે સ્નાન પૂજા ધ્યાન સ્મરણ વિગેરે બધું પતાવીને તે તાપસ ઘેર આવી હર્ષોલ્લાસપૂર્વક જ્યારે ખાવા બેઠે તે વખતે તે માંસની અંદર કૂકડાની કલગી નહી જેઈને રોષે ભરાયેલે ભદ્રાને કહેવા લાગ્યા: “હે પ્રિયા ! આમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #176 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિ પતિ ચરિત્રમ 163 કલગી ?" કેમ કયાંય દેખાતી નથી, તેણીએ કહ્યું: " હે પ્રાણેશ! પુત્ર વિના આ માંસ કોઈ એ ખાધું નથી.” તે સાંભળી ક્રોધાયમાન થયેલા તાપસે ભદ્રાને કહ્યું કે : “હે પ્રિયા ! હવે જે તું તારા પુત્રનું પેટ ફાડીને તે કલગી તેમાંથી કાઢીને મને નહીં આપે તો હું ચાલ્યો જઈશ. તે શેઠાણીએ કહ્યું: “હે પ્રિય ! આવું નિદા થાય એવું અને અસંબધ કાર્ય હું કેમ કરી શકું?” છતાં તે તાપસના અત્યંત આગ્રહથી કામભેગની આસક્તિથી વિહુલ ચિત્તવાળી તેણે તે પણ સ્વીકાર્યું. - આ બધી વાત સાંભળીને ત્યાં રહેલી ગોમતી નામની બાળકની ધાવમાતાએ વિચાર્યું: અહો ! આ શેઠાણી તો કામભેગમાં જ આસક્ત છે, તો આ કુલટા આવું પુત્રને મારી નાખવાનું અકાય પણ કરી બેસશે. કારણ આ ગામની ખવાનુ જ આસકા છે છે. ખરેખર ! સ્ત્રીઓનું ચરિત્ર હૃદયથી કરાતી ક૯૫નાની બહાર છે. નારીચરિત્રને તો બ્રહ્મા પણ જાણી શકતા નથી. તે માનવે તો શું જાણી શકે?” સ્ત્રીઓ–વિદ્યા વિનાને હાય, કુલવાન ન હોય અને કેઈ તેને સારો ન ગણતું હોય તેવા પણું નજીકમાં રહેલા પુરુષને સેવે છે. લગભગ રાજાઓ, સ્ત્રીઓ, વેલડીઓ, નિરંતર નજીકમાં રહેલાને જ વળગી રહે છે.” ' . ' - “ભેગમાં આસક્ત સ્ત્રીઓ પતિ, પુત્ર, ભાઈ ગમે તેને પણ ક્ષણ વારમાં પ્રાણનેય સંશય હોય તેવા અકાચમાં નાખે છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #177 -------------------------------------------------------------------------- ________________ 164 શ્રી મુનપતિ ચરિત્રમ તો આ તો હમણાં પુત્રનો વિનાશ કરશે. એમ વિચારી જલ્દી જલદી તે ધાવમાતા નિશાળે–ગઈ અને ત્યાં જઈ સાગરદત્તને કાખમાં લઈને ચાલતી ચાલતી ટ્રે દિવસે ચંપાનગરીના ઉપવનમાં ગઈ. - હવે એટલામાં જ તે નગરીને રાજા અપુત્રીઓ મરી ગયા. તેથી પ્રધાન વિગેરેએ મળીને પાંચ દિવ્ય અધિવાસિત તૈયાર કર્યા, તે દિવ્ય જે ઉપવનમાં સાગરદત્ત સૂતો હતો ત્યાં ગયાં. " હાથીએ જલથી ભરેલા કલશથી તેનો અભિષેક કર્યો. અને ઘોડાએ હેવાર કર્યો. " તે જ વખતે પ્રધાન વિગેરેએ મળીને તે સાગરદત્તને ચંપાનગરીના રાજ સિંહાસન ઉપર સ્થાપન કર્યો અને ધાત્રીવાહન એવું તેનું નામ પાડયુ! હવે અહીં તે તાપસની સાથે વિલાસ કરવામાં તે દુષ્ટ ભદ્રાએ બધાં ધનને વિનાશ કર્યો. દાસી વિગેરે બધે પરિવાર પોતપોતાના સ્થાને ચાલ્યો ગયે. હવેલી વિગેરે પડી ગયું. >> આ બધું થઈ ગયા બાદ કેટલેક વર્ષે શેઠ પોતાનું કામ પતાવીને જ્યારે ઘેર આવ્યા અને ઘેર આવી અહીં તહીં જેવા લાગ્યા અને પુત્ર વિગેરે કોઈને નહીં જોતાં શેઠે પત્નીને પૂછયું—પણ તેણે કંઈ ઉત્તર ન આપે. ત્યારે શેઠે પિોપટને પૂછ્યું: “હે શુકરાજ !" મારા ઘરની આવી અવસ્થા કેમ દેખાય છે? સાચું કહે ! ત્યારે પિપટે | IIIIIIIIII P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #178 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ્ 165 કહ્યુંઃ “હે શેઠ ! પહેલાં તમે મને પાંજરામાંથી બહાર કાઢે. “પછી હું તમને બધી વાત વિસ્તારથી જણાવું.” શેઠે પોપટને બહાર કાઢ એ તે પટે ઊડીને ઘરના આંગણાના ઝાડ ઉપર બેસીને શેઠને બધી વાત જણાવી. તેથી દૂભાઈ ગયેલા શેઠે પોતાની પત્નીનું આ બધું ખરાબ આચરણ જાણીને સંસાર ઉપરથી વૈરાગ્ય પામીને ગુણસુંદરસૂરિ આચાર્ય ભગવંત પાસે જઈને દીક્ષા લીધી. પિોપટ પણ પિતાના શાપને સમય પુરો કરીને ફરી દેવપણું પામી ધરણેન્દ્રની સભામાં ગયે. . - હવે તે મુનિ પણ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી ચુક્ત શાસ્ત્રના અધ્યયનમાં જ તન્મય થઈને અનેક પ્રકારના તપના પ્રભાવથી, અનેક લબ્ધિઓને પ્રાપ્ત કરી એમ અનેક લબ્ધિવાળે તે મુનિ ભવ્ય જીને પ્રતિબંધ કરતા પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા. હવે તે દુષ્ટા ભદ્રા શેઠાણ અને તાપસ લકથી કરાતી નિંદાના ભયથી રાજગૃહ નગરમાંથી નીકળી દરેક સ્થાને કોથી નિંદા પામતા પામતા બ્રમણ કરતા કેટલેક દિવસે અનુક્રમે ચંપાનગરીમાં પહોંચ્યા. ત્યાં કેઈક પાડાના પાળના ખૂણે એક ઝુંપડી બનાવીને તે બંને રહેવા લાગ્યા. , . . . ભદ્રા ત્યાં બીજાનાં ઘરનું પાણી ભરવું, લાકડાં લાવવાં, ખાંડવું, દળવું વિગેરે કામ કરી આજીવિકા ચલાવે છે. તાપસ પણ કઈક ધનવાનને ઘેર ખેતીનું કામ કરે છે.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #179 -------------------------------------------------------------------------- ________________ 166. શ્રી મુનિ પતિ ચરિત્ર બહાર નાની આ 3 પિકાર કરે બહારની હવે અહીં તે મુનિભગવંત પણ વિહાર કરતા કરતા અનુક્રમે તે જ નગરમાં આવ્યા અને ભિક્ષા માટે ફરતા ફરતા ભદ્રાના જ ઘેર ગયા અને ભદ્રાએ તેમને ઓળખ્યા. ત્યારે તે દુષ્ટાએ એમ વિચાર્યું : “અરે આ મારો ભરથાર જે મારું ચરિત્ર બીજાઓની આગળ કહેશે તો મારે અહી રહેવું દુઃખદાયી બનશે.” એમ વિચારી તે ભદ્રાએ આહારની અંદર ગુપ્ત રીતે પોતાની એક સોનાની વીંટી મુનિને આપી અને મુનિ ઘરની બહાર નીકળતાંની સાથે જ તેણીએ આ રીતે પકાર કર્યો કે, “હે લેકો! જલ્દી આવે, જલ્દી આ-દે દોડે, આ મુનિવેષધારી રે મારી સેનાની વીટી લઈ લીધી છે. તે સાંભળી ઘણું લેકો ભેગા થઈ ગયા અને કેટવાલને બોલાવ્યા. ત્યારે તે કોટવાલે મુનિનાં ઉપકરણ વિગેરે તપાસ્યાં તો તેમના આહારની અંદરથી નીકળેલી તે વીંટીને જોઈને કેટવાલ તે મુનિને બાંધીને ચૌટામાં લઈ ગયો. અહી ગેખમાં ઊભેલી તે ગમતી ધાવમાતાએ તેમને ઓળખ્યા. એટલે મોટા ઘાટે રડતી રડતી તે રાજા પાસે ગઈ ત્યારે રાજાએ પૂછ્યું: “હે માતા તમે શા માટે રડે છે ?" તે ગમતીએ કહ્યું : “હે પુત્ર! આ વિડંબના પમાડાતા તમારા પિતા છે.” તે સાંભળી આશ્ચર્ય પામતે અને હૃદયમાં દુઃખી થતો રાજા જલદી મુનિની પાસે જઈને તે મુનિને બંધનમાંથી છોડાવી વંદન કર્યું, ત્યારે ગોમતીએ પૂર્વમાં બની ગયેલી બધી વાત મુનિની સમક્ષ રાજાને જણાવી. ત્યારે ક્રોધે ભરાયેલા રાજાએ તે ભદ્રા અને તાપ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ 167 સને પિતાના દેશમાંથી દેશનિકાલ કર્યા અને મુનિનું સન્માન કરવાપૂર્વક વિનંતિ કરીને રાજાએ ત્યાં ચેમાસું રાખ્યા. ત્યારપછી રાજા નિરંતર મુનિ પાસે વ્યાખ્યાન સાંભળતાં સાંભળતાં સમ્યકત્વમૂલક બાર વ્રતને ગ્રહણ કર્યા અને વ્રત ગ્રહણ કરી પોતાના દેશમાં અમારી-અહિંસાની પટહાદુર ષણ-જાહેરાત કરાવી, તેમજ મુનિના ઉપદેશથી તેણે અનેક જિનમંદિરે કરાવ્યાં. દાનશાલાએ કરાવી, દીનને ઉદ્ધાર કર્યો, સાધર્મિક વાત્સલ્ય વિગેરે અનેક ધર્મનાં કામ કર્યા * હવે આ પ્રમાણે જિનેશ્વર ભગવાનના દર્શનને પ્રભાવ જોઈને કેટલાક દુષ્ટ પાખંડિઓ મુનિ ઉપર શ્રેષ-ઈષ્ય કરવા લાગ્યા અને તે બધાએ ભેગા મળીને એક ગર્ભવતી ચંડાલણને કહ્યું કે- , , , - “જે તું આ મુનિની ઉપર કલંક આપે તે અમે તને પાંચસો રૂપિયા આપીશું.” ત્યારે તે ચંડાલણીએ પણ ધન લઈને વાત કબૂલ કરી. . . . - હવે ચોમાસા પછી તે મુનિ ભગવંતે પણ ત્યાંથી વિહાર કરીને નગરની બહારના ઉદ્યાનમાં આવ્યા. ત્યાં તેઓ દેશના આપે છે અને રાજા વિગેરે બધા નગરજને દેશના સાંભળે છે. " કે ' ' . હવે તે વખતે ચંડાલણે ત્યાં આવીને તે સાધુને કહે છે: “હે મુનિ! હવે તમે કયાં જાઓ છે? તમે પેદા કરેલ ગર્ભવાળી હું થઈ છું, અને હવે થોડા જ દિવસમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #181 -------------------------------------------------------------------------- ________________ 168 શ્રી મુનિપતિ ચરિત્રમ પ્રસૂતિ થવાની છે. વળી મારી પાસે તે કંઈ દ્રવ્ય નથી, તેથી હવે હું શું કરીશ?” તે સાંભળી રાજા વિગેરે બધા લેકે સંશયમાં પડેલા પરસ્પર–એક બીજા તરફ જોવા લાગ્યા. ત્યારે મુનિએ વિચાર્યું: “અહે! કઈ દુષ્ટાત્માએ શ્રી જિન–શાસનની ઉન્નતિ જોઈને વૈષ રાખી આમ કર્યું છે. એમ વિચારી તે મહાત્માએ કહ્યું: “હે મુગ્ધા! તું આવું અસંબદ્ધ કેમ બોલે છે? ખોટું બોલવાથી તને મેટું પાપ લાગશે! અને આવતા ભવમાં તારે નરકમાં જવું પડશે !" એમ અનેક રીતે કહેવા છતાં પણ તેણે જવાબ ન આવે. ત્યારે મનમાં જરાક કેધાયમાન થયેલા સાધુએ “અરે દુષ્ટ ! જે આ ગર્ભ મારો જ હોય તે હમણાં જ તારા ચેનિમાર્ગથી પ્રસૂતિ પામે ! અને જે મારે ન હેય તે તારૂં પેટ ફાટી જઈ બે વિભાગ થઈને પ્રસૂતિ થાઓ.” આમ, ક્રોધાવેશમાં તે મુનિએ પણ તે વખતે ન સંભળાય તેવું વાક્ય કહ્યું. - હવે તે જ વખતે તેણુંનું પેટ ફાટી ગયું અને તેમાંથી ગર્ભ પૃથ્વી ઉપર પડયો અને ચંડાલણી પણ મૂર્થિત થઈ ભુમિ ઉપર પડી અને બે ઘડી પછી તે ચંડાલણ ચેતનાવાળી થઈ. લેકે પણ બધા તે આશ્ચર્ય જોઈ વિચારવા લાગ્યા કે ખરેખર! કઈ દુષ્ટાત્માએ આ કપટ કર્યું હોય એમ જણાય છે. . : : ત્યારપછી રાજાએ તે ચંડાલણીને કહ્યું કે : 88 અરે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #182 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિ પતિ ચરિત્રમ 169 -દુષ્ટ! તું જે હોય તે સાચી વાત જણાવ. તને હું અભય આપું છું. મારાથી કઈ પણ જાતને ભય રાખ્યા સિવાય -તું સાચી વાત કહે અને નહીં' કહે તો તારા પ્રાણ લઈશ-મારી નાખીશ.” ત્યારે ભયથી કંપતા દેહવાળી તે -ચંડાલણુએ કહ્યું કે - - 1 - - - . “હે રાજન ! આ સંબંધમાં મારો કંઈ દોષ નથી આ બધા પાખંડિઓએ મને પાંચસો રૂપિયા આપ્યા અને તેઓની પ્રેરણાથી લેભમાં પડેલી મેં આ કપટ કર્યું છે.” તે સાંભળી ભયભીત થયેલા તે પાખંડિઓએ તે મુનિવરને વારંવાર નમસ્કાર કરી વિનંતિ કરી “હે મહાત્મન ! - અમારા આ અપરાધની ક્ષમા કરે. અમે તે નિર્ભાગી અને પૂર્વ પુણ્ય વિનાના છીએ અને તમે તે ખરેખર જીવની રક્ષામાં તત્પર છે.” : '. હવે અત્યંત ક્રોધાયમાન થયેલા રાજાએ તે બધાને મારી નાખવાને હુકમ કર્યો. પણ દયાળુ મુનિએ તેઓને જીવતા રાખવાનું જણાવતાં રાજાએ તે બધાને જીવતા - રાખી પિતાના દેશમાંથી દેશનિકાલ કર્યા–કાઢી મૂક્યા. આમ જિન શાસનની અત્યંત પ્રભાવના કરીને મુનિ -બીજા સ્થાને વિહાર કરી ગયા. અને છેલ્લે તે મુનિ વૈભારગિરિ ઉપર એક માસની સંખના અનશન કરી મરીને દેવ થયા. અને દેવ સંબંધી સુખ ભોગવીને તે પછી -મહાવિદેહમાં તે ક્ષે જશે. 9 : 2 3 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #183 -------------------------------------------------------------------------- ________________ 170 શ્રી મુનિ પતિ ચરિત્ર .એ રીતે છે. શેઠ ! જેમ તે : મહાત્મા મુનિએ પિતાના ઉપર આવી પડેલું કલંક ક્રોધ કરીને પણ દૂર કયું” તેવી રીતે હું પણ કરીશ. તે સાંભળી ભયભીત થયેલા કુંચિક શેઠના પુત્રે પોતાના પિતા કુંચિક શેઠને કહ્યું : " હે તાત ! તમે ફેગટ આ સાધુ મહાત્માને ખિન શું કામ કરે છે? આ સાધુ લેભ વિનાના, પરિગ્રહ વિનાના અને રાગદ્વેષની પણ ગાંઠ વિનાના છે. જેમણે પારકી વસ્તુને તૃણ જેવી ગણીને તેમજ પિતાનું પણ રાજ્ય વિગેરે બધું તજી દીધું છે તે તમારું ધન કઈ રીતે લે? લે જ નહીં, પરંતુ આ મુનિ તો મહાવ્રત તપ વિગેરેના પ્રભાવથી અનેક લબ્ધિવાળા થયા છે. જે આ મહાત્મા કોષે ભરાશે તો આપણે બંનેનું નમુચિની જેમ. મરણ થઈ જશે. તે સાંભળી કુંચિક શેઠે કહ્યું: “હે પુત્ર ! આ નમુચિ કેણુ ?" પુત્રે કહ્યું - આ મહાત્મા ભાવથી અને - નમુચિની કથા . - .. નમુચિની કથા - શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાનના તીર્થમાં ઉજજયિની નામની માટી નગરી હતી, તેમાં ધર્મસેન નામને રાજા. રાજ્ય કરતો હતો. તે રાજા ન્યાયી, સરળ બુદ્ધિવાળે, ધર્મને જાણકાર હતો. તેને નમુચિ નામને બુદ્ધિમાન મંત્રી હતું. પરંતુ તે કુટિલ આશયવાળે, સંસારમાં પરિભ્રમણ કરનાર અને જૈનધર્મથી વિપરીત ટુષ્ટિવાળો હતે. 34 એક વખત ત્યાં ઘણું શિષ્યથી પરિવરેલા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #184 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિ પતિ ચરિત્રમ 171 શ્રી અવતાચાર્ય ભગવાન સાસર્યા, તેમને વંદન કરવા માટે. રાજા વિગેરે નગરજનો ખુશ થતા થતા ત્યાં ગયા. તેમની પાસે તેમની ધર્મ દેશનાથી ત્યાં અનેક જીવ પ્રતિબંધ. પામ્યા ત્યારે તે દુષ્ટ નમુચિએ ત્યાં નાસ્તિકવાદની પસૂપણું કરી. પરંતુ, એક નાના સાધુથી પરાભવ પામેલે. આ નમુચિ મનમાં કોપાયમાન થયેલો પિતાને સ્થાને ગયો. અને રાત્રે તલવાર લઈને સાધુને હણવા માટે. ઉપાશ્રયે ગયેલા નમુચિને શાસન દેવતાએ ઉપાશ્રયના બારણે જ થંભાવી દીધું. તેથી સવાર થતાં રાજા ગુરુવંદન કરવા આવ્યા ત્યારે હાથમાં તલવારવાળા નમુચિને ત્યાં થંભેલો જોઈને અને તેના દુષ્ટ આચરણને જાણીને પોતાના દેશની બહાર કાઢી મૂકયો-દેશનિકાલ કર્યો. આમ તે નમુચિ દરેક જગ્યાએ નિંદા પામતો અનુકમે ભમતે. ભમતો હસ્તિનાપુર નગરમાં પહોંચે. તે નગરમાં પડ્યોત્તર નામને રાજા રાજ્ય કરતો હતો. તે રાજાને જવાલાદેવી નામની રાણી હતી. તે રાણી જિનશાસનની પ્રભાવના. કરનારી દેવ ગુરુધર્મની ભક્તિ કરવામાં તન્મય અને સમ્યકત્વ અને શીલરૂપ અલંકારેથી અલંકૃત હતી. - તે રાજાને બીજી રાણું લક્ષ્મી નામની હતી. તે રાણ મેહમાં મૂઢ અને મિથ્યાત્વમાં આસક્ત હતી. - મિથ્યાત્વમાં આસક્ત ચિત્તવાળો જીવ નિચે તત્વ કે અતત્ત્વને જાણતા જ નથી. જન્મથી આંધળે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭ર શ્રી મુનિપતિ ચરિત્રમ હોય તે કઈપણ દર્પણમાં સુંદર કે અસુંદર પોતાના સ્વરૂપને જોઈ શકે ખરો ? તે રાણી બ્રહ્મા ભક્તિ કરનાર, પતિના ચિત્તને અનુસરનારી પતિને અતિપ્રિય હતી. - અનુક્રમે જ્વાલાદેવીને વિષ્ણુકુમાર અને મહાપા નામના બે પુત્રો થયા. તે બંને અનુક્રમે મહાપરાક્રમી બુદ્ધિમાન અને યુવાન થયેલા જાને રાજાએ પોતાના મનમાં વિચાયું– 3 - - - હું હવે રૂપ અને સૌંદર્યયુક્ત આ બંને પુત્રોને યુવરાજ તરીકે સ્થાપે. એમ વિચારી તે રાજાએ વિષ્ણુકુમારને કહ્યું: “હે પુત્ર!” હવે તું યુવરાજ પણાને ગ્રહણ કરી ત્યારે તે વિષ્ણુકુમારે કહ્યું: “હે પિતાજી! આ અસાર -રાજ્યને હું શું કરું? હું તે દીક્ષા લઈશ.” ત્યારે રાજાએ મહાપદ્રકુમારને યુવરાજ પણાનું પદ આપ્યું.' છે. હવે અહીં તે મહાપદ્રકુમારને નમુચિ મળે. ત્યારે તે મહાપદ્મ પણ તે નમુચિને સન્માન આપવાપૂર્વક પ્રધાન તરીકે સ્થાપન કર્યો. તે એક વખત તે નમુચિએ મહાપાની આજ્ઞાથી સેના સહિત કોઈક દુરદુઃખે જિતાય એવા પલ્લી પતિને જીતવા ગયે, ત્યાં સમરાંગણમાં તે પલીપતિને જીતીને તેને બાંધીને મહાપદ્મને સેં . ત્યારે ખુશ થયેલા મહાપદ્મ તે નમુચિને વરદાન માંગવા માટે કહ્યું તે નમુચિએ કહ્યું : હું કોઈ પ્રસંગે માગીશ.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #186 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ 173: હવે એક વખત જ્વાલાદેવી રાણીએ જલયાત્રા માટે જિનેશ્વર ભગવાનને રથ બનાવડાવ્યું અને જુદાં જુદાં રત્ન વિગેરેથી સુશોભિત બનાવાયેલે તે રથ નગરબહાર, ઉપવનમાં ફરી નગરના દરવાજે આવ્યું. - હવે તે જ પ્રસંગે લક્ષ્મીએ પણ ઈર્ષ્યાથી બ્રહ્માનો રથ કરાવ્યું. તે રથ પણ તે જ રીતે બહાર જઈને નગરના. દરવાજે આપે. - 'હવે અહી બંને રથ નગરના દરવાજે આવતાં દર-. વાજામાં પહેલા પ્રવેશ માટે તે બંને રાણીઓને વિવાદ–. ઝગડો થયો. ત્યારે રાજાએ તે બંને રથને રેકી દઈને વનની અંદર વાડી–ઉપવનમાં સ્થાપ્યા. - આમ, પિતાની માતાનું અપમાન સમજીને મહાપદ્મકુમાર હૃદયમાં દુભાય અને એશ્લે જ દેશાંતર ચાલ્યા ગયે.. ત્યાં અનુક્રમે છખંડ યુક્ત પૃથ્વી મંડલને સાધીને ચક્રવતીના પદને પ્રાપ્ત કરીને ફરી પાછો ગજપુર નગરમાં આવ્યો અને પિતાએ તેને મહોત્સવપૂર્વક નગરપ્રવેશ કરાવ્યો. ત્યારપછી અનેક રાજાઓએ મળીને તે મહાપદ્મ રાજાને ચકવતી રાજા તરીકેને અભિષેક કર્યો. ' હવે અહીં શ્રી સુત્રતાચાર્ય ભગવંત ઘણું શિખેથી પરિવરેલા તે નગરમાં સમેસર્યા. રાજા વિગેરે બધા નગર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #187 -------------------------------------------------------------------------- ________________ -174 શ્રી મુનિપતિ ચરિત્રમ જને તે આચાર્ય ભગવંતને વંદન કરવા માટે આવ્યા. આચાર્ય ભગવંતે પણ તેઓને ધર્મદેશના આપી. તે વખતે 'પ્રતિબંધ પામેલી તે પક્વોત્તર રાજા અને વિષ્ણુકુમારે તે આચાર્ય ભગવંત પાસે દીક્ષા લીધી. . પડ્યોત્તર રાજર્ષિ નિર્દોષ–નિરતિચાર વ્રતનું પાલન કરીને અંતે કોલ કરીને દેવકમાં ગયા.' હવે વિષ્ણુકુમાર મુનિને છ હજાર વર્ષ ચારિત્ર પાલતાં તીવ્ર તપના પ્રભાવથી અનેક લબ્ધિઓ ઉત્પન્ન થઈ. એક વખત તેમણે ગુરુને વિનંતી કરી કે : “હે ભગવન્ ! જે આપની આજ્ઞા હોય તે મેરુપર્વતની ચૂલિકા ઉપર જઈને કાઉસ્સગ કરું.” ગુરુભગવંતે પણ વિષ્ણુકુમારને ચેગ્ય સમજીને તે પ્રમાણે આદેશ આપ્યો. તેથી તે વિષકુમાર પિતાની લબ્ધિના પ્રભાવથી ત્યાં જઈને કાઉસ્સગ કર્યો. - હવે અહીં શ્રીમહાપદ્મ ચક્રવતીએ પણ ગામે ગામ _જિનમંદિરેથી પૃથ્વીને સુશોભિત કરી. જિનેશ્વર ભગવાનની રથયાત્રા પણ મહત્સવપૂર્વક કરીને પોતાની માતાના મનેરથને પૂર્યો. હવે એક દિવસ તે નમુચિ મંત્રીએ રાજાને કહ્યું કે --“હે સ્વામી! પહેલા આપે મને વરદાન આપેલું અને મેં તે વખતે અવસરે માગીશ એમ કહેલું તો તે વરદાન હવે - મને આપે. : ' . ' * - * ચક્રવર્તીએ કહ્યું “માગો !" તે પ્રધાને કહ્યું : “હે પ્રભુ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #188 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુંદનપતિ ચરિત્રમ 175 -ચ કરવા માટે કાર્તકમાસ સુધી મને રાજ્ય આપો.” અને એ રીતે એક માસ સુધી તમારે અંતઃપુરમાં જ રહેવું. કોઈનું સાંભળવું નહીં. તે સાંભળીને પોતાના વચ. નથી બંધાયેલા રાજાએ પણ તે પ્રમાણે સ્વીકાર્યું. : હવે અહીં તે જ વર્ષે શ્રી સુવતાચાર્ય ભગવંત પિતાના પરિવારસહિત રાજાના આગ્રહથી તે જે નગરમાં ચોમાસું રહેલા હતા; અને તે સાધુએ તે જુદી જુદી - જાતના તપ કરતા હતા. છે કે હવે ત્યાં ચોમાસું રહેલા આચાર્ય ભગવંતને જાણીને પૂર્વના વેરને યાદ કરી તે દુષ્ટ નમુચિએ તેઓને કહ્યું : “હે મુનિઓ ! બીજા બધા લિંગીએ-સાધુઓ મારા આ યજ્ઞમહત્સવમાં મારી પાસે આવીને મને સેવે છે તો તમે પરિવાર સહિત મારી પાસે કેમ આવતા નથી? તો આ મારી ભૂમિમાં તમારે સાત દિવસથી વધારે નહીં રહેવુંઅહીંથી તમારે ચાલ્યા જવું અને જે રહેશે તો તમને બધાને હું મારી નંખાવીશ.” ક.. - " આચાર્યે કહ્યું : “હે મંત્રી! ચોમાસામાં સાધુઓ વિહાર કરતા હોતા નથી. તો ચેમાસું પૂર્ણ થયે અમે - તમારી ભૂમિ છોડીને બીજે ચાલ્યા જઈશું.” આમ આચાર્ય -ભગવંતે કહેવા છતાં દ્વેષી એવા તેણે તે ન માન્યું. હવે આ જાતના પ્રધાનના અન્યાયને જાણું ચક્રવતી રાજા અત્યંત ખેદ પામ્યો. શોકાતુર થયેલો સર્વશ્રી સંઘ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #189 -------------------------------------------------------------------------- ________________ ન કરે તો તે કરી શકે તેમ હોષિરાજ ચક્રવતીની 176 શ્રી સુનિપતિ ચરિત્રમ મલીને આચાર્ય ભગવંતને વિનંતિ કરી કેઃ “હે પ્રભુ! હવે આને માટે કોઈપણ ઉપાય કરાય તે સારું કારણકે કહ્યું છે કે જિનશાસનના કાર્ય માટે ઋષિરાજ ચક્રવતીની સેનાને પણ જે ચૂરી શકે તેમ હોય અને જે તે કામ ન કરે તે તે ઋષિરાય અનંત સંસારી થાય છે.” . આવા પ્રકારના સંઘના વચનને સાંભળીને આચાર્ય ભગવતે કહ્યું : “આવે, વિનની શાંતિ કરી શકે તે શક્તિશાળી હાલમાં રાજાને ભાઇ વિષ્ણુકુમાર છે, પણ તે હમણું મેરુ પર્વતની ચૂલિકા ઉપર રહેલા છે.” .. ત્યારે સંઘે પૂછયું : “હે ભગવન ! અહીં કોઈ તે વિદ્યાવાળે છે કે જે મેરુપર્વતની ચૂલિકા ઉપર જવાને સમર્થ હોય ?" ત્યારે એક મુનિએ કહ્યું કેઃ “હે ભગવન ! ત્યાં જવાની મારી શક્તિ છે, પણ ત્યાંથી પાછા આવવાની મારી શક્તિ નથી. ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું : " તો હે વત્સ! તું ત્યાં જઈને વિષ્ણુકુમારને આ બધી વાત જણાવ. એ તે મહાલબ્ધિવાળા છે. એ તને પણ અહીં લાવશે.” * હવે આ પ્રમાણે ગુરુ ભગવંતની આજ્ઞા પામેલે તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #190 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ્ 177 મુનિ સંઘના કાર્યો માટે આકાશમાર્ગે જલ્દી વિષ્ણકુમાર મુનિ પાસે જઈને નમસ્કાર કરીને સર્વ વૃત્તાંત જણાવ્યું * આ છે ત્યારે વિષ્ણુકુમાર મુનીશે પણ પિતાની વૈક્રિયલબ્ધિથી જલ્દી તે મનિને લઈને, ત્યાં આવીને આચાર્ય ભગવંતને નમસ્કાર કર્યા. ! " , , . . તે વિશકુમારને આવેલા જોઈને શ્રી સંઘ પણ ખૂબ હર્ષવાળો થશે. ત્યારપછી ગુરુ ભગવંતની આજ્ઞા લઈ વિકુમાર મુનિ નમુચિ પ્રધાનની પાસે રાજ સભામાં ગયા. તે વખતે નમુચિ વિના સભામાં રહેલા બધા લોકોએ સન્માન આપવાપૂર્વક મુનિને વંદન કર્યું. ત્યારે તે મુનિએ મનમાં જરાક કે ધાયમાન થઈને નમુચિ પ્રધાનને કહ્યું કેઃ “હે અધમ રાજા ! હજુ ચોમાસું પૂરું થયું નથી, તેથી સાધુઓને રહેવા માટે તું સ્થાન આપ !' તેણે કહ્યું : હું તેઓને રહેવા માટે ત્રણ પગલાં મૂકાય એટલી જ પૃથ્વી આપીશ. ત્રણ પગલાં મૂકાય તેટલી ભૂમિથી વધારે નહીં જ આપું !" - તે વખતે ક્રોધે ભરાયેલા મુનિએ વિચાર્યું; ખરેખર! આ દુઇ પ્રધાન શિક્ષા કરવા ચગ્ય જ છે. એમ વિચારી તે વિષ્ણુકુમાર મુનિએ પોતાની વૈWિલબ્ધિથી લાખ યોજન પ્રમાણુ પિતાનું શરીર વિકવ્યું બનાવ્યું. પૂર્વ–પશ્ચિમ કિનારા સુધી પોતાના બે પગ સ્થાપન કર્યા, તે વખતે કુલપર્વતે પણ કંપાયમાન થયા. પૃથ્વી અચલ હોવા છતાં ચલિત થઈ. સમુદ્ર પણ ઊંચા ઉછળતા તરંગે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #191 -------------------------------------------------------------------------- ________________ 178 શ્રી સુનિપાત ચરિત્રમ વડે કરીને મર્યાદા ત્યજી દીધી. દેવલોકમાં દેવે પણ મહા ભ પામ્યા. આખું બ્રહ્માંડ જાણે ખળભળી ઊઠયું, ત્યારે વિષણુકુમાર મુનિએ નમુચિને પૂછયું: “અરે દુષ્ટ ! બેલ હવે હું ત્રીજો પગ કયાં મૂકું ?" એમ કહી તે મુનિએ ત્રીજો પગ તેના માથા ઉપર મૂકયે. તેથી તે મરી ગયે અને તેનું શરીર પાતાલમાં પેસી ગયું. તેથી જ લેકમાં વામન અવતાર પ્રસિદ્ધ થયે. . . . . . કે , " . નચિ કથા સમાપ્ત - . છે. અહીં શંકાવાળા થયેલા કે પિતાના અવધિજ્ઞાનથી આ બધું જોયું ત્યારે તે મુનિના કોપની શાંતિ માટે પોતાની અપ્સરાઓ અને ગાંધ વિગેરેને મોકલ્યા. તેઓએ ત્યાં આવીને શાંતરસવાળું ગાન કરવાપૂર્વક મુનિના કોપની શાંતિ કરી. કહ્યું છે કે- : , . : - “પરના હિતની વિચારણા તે ત્રી, - - - પરના દુખના વિનાશની વિચારણું તે કરુણું પરના સુખમાં આનંદ આવવો તે મુદિતા ન અને પરના દેષની ઉપેક્ષા કરવી તે ઉપેક્ષા-માઠથ્ય, . . - “દેશે 'ઉણપૂર્વ વર્ષ સુધી જે ચારિત્ર પાળ્યું હાય” તે ચારિત્ર પણ કષાયની મિત્રતા કરનાર મનુષ્ય અંતમુહુર્ત કાળમાં હારી જાય છે.” - - - - 3 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #192 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ્ 179 '' હવે આ પ્રમાણે શાંતરસથી જેનો કોઈ ઉપશાંત થયે છે, તે વિષ્ણુકુમાર મુનિએ પિતાનું વૈક્રિયરૂપ સેહરી લઈને આચાર્ય ભગવંત પાસે આવીને તેની આલોચનાપ્રાયશ્ચિત્ત કર્યું. - - - - - - - 1 મહાપદ્યરાજાએ પણ જલ્દી ત્યાં આવીને વિનયપૂર્વક નમસ્કાર કરી, આવા દુષ્ટને વચન આપવાને પિતાને અપરાધ ખમાવ્યો. ત્યારપછી વિષ્ણુકુમાર શુદ્ધ મનથી ચારિત્ર આરાધીને મેક્ષે ગયા. * A , આ રીતે હે તાત! આ મુનિ પણ મહાન લબ્ધિવાળા છે, તો લબ્ધિના પ્રભાવથી આ મુનિ જે કાંઈ વિચારશે તે બધું કરવા સમર્થ થશે. જેમ શ્રી આર્યરક્ષિતસૂરિના ગ૭માં વૃતપુષ્પ અને વસ્ત્રપુષ્પનામના બે લબ્ધિધારી શિષ્યાહતા. છે તેમાં વ્રતપુષ્પમિત્ર સાધુની એવી લબ્ધિ હતી કે આ મુનિ ' - ' ' , , , , દ્રવ્યથી–ભિક્ષા વડે ઘીને પ્રાપ્ત કરે. . : - ક્ષેત્રથી-જ્યાં ઘી બહુ તકલીફથી મળી શકે તેવું હોય તેવા અવંતી વિગેરે દેશમાંથી પણ ઘી મેળવે. કાળથી-જેઠ–અષાઢ માસમાં ઘી દુઃખે મળે તેમ હોય તે , ! પણ ભિક્ષામાં પ્રાપ્ત કરે.., : ... ભાવથી પણ એ પ્રમાણે જાણવું કે—કોઈ ગણિી બ્રાહ્મણ હોય અને તેને ભરતાર તેની પ્રસૂતિ કાલ માટે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #193 -------------------------------------------------------------------------- ________________ 100 શ્રી મુનિપતિ ચરિત્રમ છ મહિના સુધી માંગી માંગીને થોડું થોડું કરીને જે ભેગું કરે, આવું દુખે પ્રાપ્ત થાય એવું પણ ઘી તે ભિક્ષામાં પ્રાપ્ત કરે. આ પ્રમાણે પિતાની લબ્ધિના પ્રભાવથી પિતાના સમસ્ત ગચ્છને માટે ઘી પ્રાપ્ત કરે. . . . - હવે વસ્ત્રપુષ્પમિત્રસાધુ - 1 દ્રવ્યથી–ભિક્ષામાં વસ્ત્રને મેળવે. !! . . . ક્ષેત્રથી દુઃખે મળી શકે તેવાં ક્ષેત્રો વિદેહદેશ કે મથુરામાં પણું વસ્ત્ર ભિક્ષામાં મેળવે. . . . . - કાળથી–દુઃખે મળી શકે તેવા વર્ષાકાળમાં કે શિયાળામાં * પણ ભિક્ષામાં વસ્ત્ર મેળવે. . અને ભાવથી–આ પ્રમાણે જાણવું. . . . . - જેમ દરિદ્રી વૃદ્ધ વિધવા અત્યંત દુઃખ વેઠી થોડું ડું સૂતર કાંતી પિતાની ઠંડી દૂર કરવા માટે જે સાડી બનાવી હોય, તે સાડીને પણ જે વસપુષ્પમિત્ર સાધુ તેની પાસે માગે તો, તે જ વખતે તે વૃદ્ધા અત્યંત ખુશ થઈ તે મુનિને તે આપી દે તે પછી ધનવાનની વાત જ શી ? * આવા પ્રકારની તે મુનિની પણ લબ્ધિ હતી. -. આ રીતે હે તાત! આ મુનિ પણ પિતાના તપના બલથી મહાલબ્ધિવાળા છે. તે કદિ તમારા ધનને લે જ નહીં. આથી, આ મહામુનિને ફેગટ તમે હેરાન ન કરો. ‘ત્યારે શેઠે પિતાના પુત્રને તે નિધાનની વાત કરી. તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #194 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્રમ 181 સાંભળી પુત્રે કહ્યું : “હે તાત! તે નિધાન તે મેં જ લીધેલું છે અને ઘરમાં બીજી જગ્યાએ સ્થાપન પણ કર્યું છે.” - હવે તે મુનિ પતિ સાધુ પણ કોધથી જરાક લાલ નેત્રવાળા થયા અને તેમના શરીરમાંથી તેલશ્યાનાં પુદુગલ વિસ્તરવાને સમય નજીક આવી ગયો. આથી, ભયભીત થયેલા શેઠે તે મુનિના ચરણમાં પ્રણામ કરીને કહ્યું: “હે ભગવદ્ ! દુષ્ટબુદ્ધિવાળા થયેલા મેં આપને ખોટા જ હેરાન કર્યા, ખરેખર આપ તે તદ્દન નિર્દોષ છે.” એમ કહીને તે શેઠ તે મુનિને વારંવાર ખમાવવા લાગ્યા. on તે વખતે શાંત મનવાળા થયેલા સાધુ ભગવંતે કહ્યું H હે મહાભાગ્યશાળી! ખોટાં કલંક આપવાથી પ્રાણીઓને મહાઅનર્થ થાય છે. અને ચાર ગતિરૂપ સંસારસમુદ્રમાં ભ્રમણ કરવું પડે છે.” - તે સાંભળી તે કુંચિક શેઠે વૈરાગ્યરંગથી રંગાઈને તે જ મુનિપતિ મુનિની પાસે દીક્ષા લીધી અને તેમના પુત્ર મોટા મહોત્સવ પૂર્વક તેમને દીક્ષા મહોત્સવ ઉજવ્યો. હવે અનુક્રમે નિર્દોષ-નિરતિચાર ચારિત્ર પાળીને તે કંચિકે શેઠે છેલ્લે અનશન કરીને મુનિ પતિગુરુ સાથે પહેલા દેવલોકમાં ગયા. ત્યાંથી ચ્યવી તે બંનેય મહાવિદેહે ક્ષેત્રમાં અવતાર લઈ મોક્ષને પ્રાપ્ત કરશે. | ઈતિ શ્રી મુનિ પતિ ચરિત્ર સમાપ્ત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #195 -------------------------------------------------------------------------- ________________ श्री मुनिपति चरित्र समाप्त... Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S. Page #196 -------------------------------------------------------------------------- ________________ श्री श्री श्रा श्री मुनि श्री क्षेमसागर विरचित श्री मोहजित चरित्रम् [शुराती अनु] P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #197 -------------------------------------------------------------------------- ________________ की TOP STORIE HP-ॐ अहम् ! - // श्री नवलखा पार्श्वनाथायनमेनिमः॥ ॥अन तलब्धि निधान श्री गौतमस्वामिगणघरेभ्योनमोनमः // ॥योगनिष्ठा आ. श्रीमद् युध्धिसागरसूरीश्वरेभ्योनमोनमः // / आ. श्रीमत्कैलाससागरसूरीश्वरेभ्योनमो नमः // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #198 -------------------------------------------------------------------------- ________________ प्रणम्य वीर' निजमानले हि, पुनम नत्वा कुशलाख्य सूरिम् / / श्री माहजितस्य वदामि किञ्चत् . !! . . માં માનશારિ II પિતાના મનમાં શ્રી વીરજિનેશ્વરને નમસ્કાર કરીને તેમજ વળી કુશલસૂરીશ્વરને નમસ્કાર કરીને ભવસંસારને નાશ કરનાર મહજિત રાજાના અતિસુંદર ચરિત્રને સંક્ષિપ્તમાં કહીશ. P.P.AC. Gunralnasuri M.S. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #199 -------------------------------------------------------------------------- ________________ - 1 - જ બુદ્વિપના ભરત ક્ષેત્રમાં કંબુ નામના દેશમાં અલકાપુરી નામની નગરી હતી, જે નગરીના બહારનાં ભાગમાં ગીચઝાડી હતી. અનેક જાતનાં ફલ-ફુલવાળાબગીચાઓ હતા અને અત્યંત ઊંચા તોરણે અને ધજાઓવાળાં મંદિરો શોભી રહ્યાં હતાં. કે વળી, દેવે પણ જે નગરીમાં જન્મ લેવાની ઈચ્છા. કરે તેવાં અનેક જાતની વિદ્યાઓ વિગેરે તેમજ અનેક સદ્ગુણેથી ભરપૂર શ્રાવકોનાં ઘરથી જે નગરી શૈભી સકલકલાઓથી ભરપૂર અનેક રાજાઓનાં મંડલથી પરિવરલ સમસ્ત રાજનીતિઓથી યુક્ત સમક્તિધારી. અને અત્યંત ધાર્મિક તે નગરને રાજા હતો. . છે તેમજ રાજાઓમાં જે પાંચ ગુણે ખાસ હોવા જોઈએ. તે પાંચગુણોવાળે હતે. તે પાંચ ગુણે આ પ્રમાણે છે :1. પાત્રમાં આપનાર–પિતાની વસ્તુના મમત્વને ત્યાગ 2. ગુણનો અનુરાગી : " >> : 5' 5 " :. 3. ખાનપાન વિગેરે પરિજનની સાથે જ લેનાર 4. શાસ્ત્રોને સારી રીતે જાણુના ચાર cs 5. લડાઈમાં શુરવીર - પુરુષનાં આ પાંચ લક્ષણે કહ્યાં છે તે તેનામાં બરાબર હતાં. : 4 - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #200 -------------------------------------------------------------------------- ________________ 188 શ્રી મેહજિત ચરિત્રમ - આમ નીતિશાસ્ત્રમાં કહ્યા પ્રમાણે ગુણેથી સુશોભિત મેહજિત રાજા તે નગરીમાં રાજ્ય કરતો હતો. તેની પટ્ટરાણ-શીલરૂપી અલંકાથી અલંકૃત, અત્યંત રૂપવાળી, ચંદ્રમુખી, મનહર સ્ત્રીઓની રોસઠ કલાઓમાં પ્રવીણ અને સિમ્યકત્વ વિગેરે ગુણયુક્ત હતી તે આ પ્રમાણે -bag : મનુ સરા તુંg, રુલા સાવરક્ષા ? ! ! ! ! gfમરવ જુઠું, કીર. સ્ત્રી ર ક : 5' 8 - હંમેશાં પતિને અનુકૂળ રહેનારી, પિતાના પતિમાં જ - સંતોષ માનનારી, વ્યાવહારિક અને ધાર્મિક બધી બાબતોમાં હાંશિયાર, સજજનતાયુક્ત, વિચક્ષણ, વિવેકી, આ બધા ગુણોવાળી સ્ત્રી સાક્ષાત્ ઘરની લક્ષ્મી જ કહેવાય છે. આવાં સુલક્ષણવાળી મેહધ્યાન્તવિનાશકા (મેહરૂપી અંધકારને નાશ કરનારી) નામની રાણી હતી. * તે બંને પતિ-પત્ની દેવપૂજા, ગુરુસેવા વિગેરે સત્કાર્યોમાં મગ્ન બની પિતાને કાળ વીતાવતાં હતાં. . . આ રીતે તે બંનેને સારો એવો સમય વ્યતીત થવાથી પૃથ્વી પણ તે બંને દંપતીથી શણગારાયેલી જણાતી હતી. કારણ કે- " . . . . . . રેવાન્ gao રયાં વિદ્યાસઃ 3 . . . . દર : : : કર્યુંવ. વરવત : .. सद्व : संगमनुज्झता वितरते। दान मद मुञ्चत / વોઇ geષશ્વ સાત્તિ દિવ81- . ' . .' ' . * * * * ત્તત્ર મળ્યા છે. ' ' . ' .. -- . . કહ્યું કa g નીવિતે સર્ચ . . તેનૈવ મહિલા 1 : છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #201 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહજિત ચરિત્રમ S189. 5 : : “દેવનું પૂજન કરતા, દયા રાખતા, વચન સત્ય બોલતા, સજજનેની સાથેના સંગને નહીં છોડતા, દાન વિસ્તારતા, મદને છેડતા, એવા જે પુરુષના દિવસો વીતતા. હોય તેને જ જનમ અમે વખાણવા એગ્ય માનીએ છીએ. તેનું જ જીવન–જીવવું પણ સફળ માનીએ છીએ. અને, તેવા પુરુષાથી જ આ ભૂમિ પણ શણગારયુક્ત બનેલી હોય છે.” ! . ઉપરોક્ત બધા ગુણોવાળા તે બંનેના દિવસે વીતતા. હતા, એમ કરતાં વૃદ્ધાવસ્થામાં તેમને એક પુત્ર થયો. - ત્યારે પિતાના સગાં-વહાલા જ્ઞાતિજનોને જમાડી, સંતેષ પમાડી, આનંદ કરાવી, તે પુત્રનું શાર્દૂલ એવું નામ પાડ્યું. . . . . . . . પાંચ ધાવમાતાઓના લાલનપાલનથી ઉછેરાતે એ બાલક પાંચ વર્ષને થયે ત્યારે તેને ઉત્સવ કરવાપૂર્વક કલાચાર્ય પાસે કલા શીખવા માટે મેકલ્યો.. છે કે તે બાલક પણ પ્રમાદ છોડી થોડા જ સમયમાં, પુરુષને લગતી બોતેર કલાઓને પારગામી થ. - 1 - ત્યાર પછી શાંત, જિતેન્દ્રિય, શુરવીર અને પરાક્રમી એિ તે યૌવન અવસ્થાને પામ્યા. . - ત્યારપછી તેણે દરવી નામના રાજાની મહ. વિનાશિકા નામની પુત્રીની સાથે પાણિગ્રહણ-લગ્ન કર્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #202 -------------------------------------------------------------------------- ________________ 190 શ્રી મોહજિત ચરિત્રમ : તે મેહવિનાશિકા-અત્યંત મનોહર ચંદ્ર જેવા સુંદર મુખવાળી, જેનશાસનની પ્રભાવના કરનારી, જીવ-અજીવ આદિ નવેય તત્તના અર્થને જાણનારી, સ્ત્રીઓને લગતી ચેસઠે -કલાઓથી યુક્તા હતી. : , , , , 3. એક વખત આઠેય કર્મને લગતી વિચારણા કરતાં મેહનીય કર્મની પ્રબળતા જોઈને તેણે વિચાર્યું : અહો ! તે મેહનીય કમની ઉત્કૃષ્ટ સ્થિતિ સીર કડાકડી સાગરોપમની છે, વળી તે મેહનીય કમ ઝેરમાં મોટામાં મેટા ઝેરરૂપ છે, કારણ કે ખવાઈ ગયેલું ઝેર તો કેવલ એ જ ભવમાં દુઃખ આપે છે અને જે તેને ઉપચાર -ઈલાજ કરવામાં આવે તો તે દૂર પણ થઈ જાય છે; પરંતુ, મેહનીય કર્મ તો ભવોભવમાં દુઃખ આપનાર થાય છે. હે આત્મા! તેનું લક્ષણ તું ધ્યાન રાખી સાંભળ- - - - - - માત્ર વાત છે. ' " બધાં દુખે નેહમાંથી પેદા થાય છે. * * હે આત્મા! જ્યારે તું આd, રૌદ્ર, ધર્મ, અને શુકલ આ ચાર ધ્યાનમાંના પહેલા આધ્યાનના ચાર પાયામાંથી રુાિ માથા પહેલા પાયા ઉપર જ વિચાર કરે તે સમજાશે કે આ ધ્યાન ખરેખર તિર્યંચગતિને જ આપનારૂં થાય છે. તેથી આ મેહનીય કમ તે અતિદુષ્ટ અને જેને જીતવામાં મુશ્કેલી પડી જાય તેવું છે. . - ' વળી ઠાણુગ સૂત્રના આઠમા સ્થાનમાં તેમજ દુર્લભતા વિજય નામના અષ્ટકમાં પણ પહેલાં જ કહ્યું છે કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #203 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેહજિત ચરિત્રમ 191 આઠે કર્મમાં મહાદુષ્ટ, મેહનીય કમ ઉપર વિજય મેળવવો અતિકઠિન છે.” . . . . . : ' આમ અનેક રીતે વિચારીને સ્વજન-સંબંધીઓ અને નગરજને સહિત પિતે મેહને જીતીને ધર્મધ્યાનમાં લીન થઈ આનંદપૂર્વક પ્રજાનું પાલન કરતે હતો. !! - એક વખત કોઈક પ્રસંગે ઈદ્ર દેવસભામાં કહ્યું કે છે મનુષ્યલોકમાં અલકાપુરી નગરીને અધિપતિ મેહજિત રાજાએ પોતાનાં સ્વજને અને નગરજને સાથે મોહ ઉપર વિજય એ મેળવ્યો છે કે જેને દેવો પણ ચલાચમાન કરી શકે તેમ નથી. . . . . !!! તે જ ધન્ય છે કે જેણે આઠ કર્મમાં મુખ્ય મહનીય કર્મને જીતીને બે મનુષ્યજન્મને સફળ કર્યો છે. આમ અનેક રીતે મહજિત રાજાની પ્રશંસા કરી ઈન્દ્ર અટક્યા. તે જ વખતે, તે જ સભામાં રહેલા એક મિથ્યાત્વી દેવ તે સાંભળીને આ વાતને નહીં સ્વીકાર કરતો ઊભે થર્યો અને કહેવા લાગ્યું . . - , હે સ્વામી! અન ખાઈને જીવનાર એટલે-અન્નના કીડાની આટલી બધી પ્રશંસા કેમ કરે છે? શું તમે એમ માને છે કે, જે દેવે ચલાયમાન કરે તે ચલિત ન જ થાય? એમ? હું જ ત્યાં જઈને તેને ચલાયમાન કરું છું !" . આમ તે દેવ અહંકાર કરી દેવલોકમાંથી તે મેહજિત રાજાને ચલાયમાન કરવા માટે મનુષ્યલોકમાં ઉપડે. અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #204 -------------------------------------------------------------------------- ________________ વિલર શ્રી મેહજિત ચરિત્રમ સિંહ તે માટે કિ જે બુદ્ધિ જ ક્ષિણમાત્રમાં મનુષ્યલેમાં અલકાપુરીની નજીક આવી પહોંચે.. અને અલકાપુરીમાં આવીને તે રાજાની પરિક્ષા કરવા માટે. સિંહનું રૂપ કરીને મેઘની ગજના સરખે અને અત્યંત ભય ઉપજાવે તે માટે સિંહનાદ કર્યો. તેની ગર્જના સાંભળીને પશુઓ તો બિચારાં જેની બુદ્ધિ જ બહેર મારી ગઈ છે તેવા થઈ ગયાં–એક પગલું પણ ધારણ કરવા સમર્થ ન રહ્યા. તેમજ નગરીની બહાર રહેલા મનુષ્ય પણ ભયભીત થઈ પિતાના પ્રાણ બચાવવા અહીં તહીં" દેડવા માંડયા. . . . - એમાંના એક મનુષ્ય આવીને નગરજનના રક્ષણ માટે નગરીના દરવાજાનાં કમાડ વાસી દીધાં અને પછી તે જ પુરુષે રાજસભામાં જઈને રાજાને વિનંતી કરી - . હે સ્વામી! નગરીની બહાર સિંહ આવ્યું છે. તે અનેક પ્રાણીઓના જીવ લેશે તો જીવ હિંસા ન થાય તેમ કરે!”. . : : : : : : આ સાંભળી રાજા વિચારે છે કે ' .. : “અરે! પ્રજાને કાંટાની જેમ ખૂંચતા, જેની હિંસા કરનાર એ સિંહને સમરાંગણમાં જીતીને પ્રજાના દુઃખને હું દૂર કરૂં” નીતિશાસ્ત્રમાં પણ કંહ્યું છે કે સશત્તિ H સરે રિy , H 7 વા નિત્તમ રામસ્થ - - - - - - મન્ના તવ કૂવા લિનિં. . . . . ! . . . . . . . .. '' ટીના : ર મારવુ છે ' ' . - - - - - - સ્થા- - - - P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #205 -------------------------------------------------------------------------- ________________ 1. શ્રી મેહજિત ચરિત્રમ - 13 !' ] : લડાઈમાં શસ્ત્રધારી શત્રુ હોય અથવા પોતાના દેશ માટે જે કટક સમાન હોય તેના ઉપર જ રાજાએ પોતાનાં - શસ્ત્રોને ઉપગ કરે છે. દીનમાણ ઉપર કે સારા આશય વાળા પ્રાણીઓ ઉપર શસ્ત્રનો ઉપગ કરતાં નથી.” " : : - 4 આમ સમજી રાજા જ્યાં તે સિંહને જીતવાની ઈછા કરે છે તેટલામાં તે તે દેવથી પ્રેરણા પામેલા - રાજપુત્રે રાજાને આ પ્રમાણે કહ્યું કે , હે પિતાજી! સિંહ ઉપર વિજય મેળવવા માટે તે હું જ જાઉં. આપ તો અહીં જ રહો. હું એક જ તેને જીતી લઈશ”. sg : આમ કહીને પિતાની આજ્ઞા મેળવીને કેટલીક સેનાને લઈને નગરીની બહાર આવીને ભાલાં બરછી વિગેરે - શસ્ત્રોથી સિંહના શરીરને આચ્છાદિતયુક્ત કરી દીધું– ઢાંકી દીધું. સિંહું પણ રાજપુત્રને અત્યંત નજીકમાં આવેલ જોઈને તે સ્થાનમાંથી પલાયન કરી ગયે-નાશી ગયે. રાજપુત્રે પણ તેની પાછળ પાછળ ઘેડાને દોડા; અને તે ઘડે અત્યંત વેગપૂર્વક તેની પાછળ દોડતા રહેવાથી બધા સૈનિકે અને રાજપુત્રને ઘણું અંતર પડી ગયું. અને તેથી રાજપુત્રને નહીં જેવાથી બીજા માર્ગે જવા લાગ્યા. રાજપુત્ર તે સિંહની પાછળ અત્યંત ભયંકર વનમાં પેઠે એટલામાં. સિંહ તે લેપ થઈ ગયેલું અને પછી તે દેવ સિંહરૂપ છેડી ચગીનું રૂપ કરી પોતાના આસન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #206 -------------------------------------------------------------------------- ________________ - શ્રી મોહજિત ચરિત્રમ ર ઉપર રાજપુત્રને મરી જ ગયે હોય તે કરી સ્થાપન કર્યો અને ત્યારપછી તરત જ જ્યાં રાજાની દાસીએ પાણી - ભરવા માટે આવતી હતી તે અલકાપુરીના બહારના ઉદ્યાનની વાવ ઉપર રહીને તે દેવ વિચારે છે કે : - “રાજાની દાસીઓ આવશે ત્યારે હું આ વાત તેમને . કહીશ.” , , " :. ત્યારપછી રાજાની દાસીઓ આવી ત્યારે એગીએ 2 . : વિચિત્રવાર્તા વારિ વેટર, श्रृण्वन्तु विज्ञापनरस्ति भद्राः / - રાત્રઃ સુરેશી ટુરિઝ હારતા, }. પાયે રને હિન્દુ તુ હિન્નઃ || “હે દાસીઓ, હું તમને એક વિચિત્ર વાત કહું, તે :: મારી વાત, હે ભદ્ર સખીઓ! તમે સાંભળો. રાજાના એ ? પુત્રને સિંહે મારી નાખ્યો છે અને તેના શરીરને વનમાં * નાખી દીધું છે, તેનું મને ઘણું જ દુઃખ થાય છે. - - તે સાંભળી દાસીઓ કહે છે' વકૅ ન ઇત્યાપિ ફાયર તા. . . . .. " - સ્વામી ન શસ્તિ મનુષ્ય છે. . શ્ય, યાયાવતિ પોતાન, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #207 -------------------------------------------------------------------------- ________________ - શ્રી મોહજિત ચરિત્રમ 195 અમે કોઈનું દાસીપણું પામેલા જ નથી અને મનુ"ગલોકમાં કેઈ અમારે માલિક નથી. જલના યોગથી વહાણું ચાલે છે, તેમ તેવાઓમાં સંસારપ્રવાહ ચાલ્યા જ કરે છે. દાસીઓનું આ કથન સાંભળી યેગી વિચારે છે કે : શું અહીંની દાસીઓએ પણ મોહને જીતી લીધું છે? પણ એવું તો સંભવી શકે જ નહીં.. ' '' દાસીઓ કયાં ઉત્પન્ન થઈ? કથા સ્થાનમાંથી આવી? “અરે! એવી દાસીઓ કયારેયે મેહને જીતી શકે જ નહીં ! પરંતું દાસીઓ તે સ્વાથી જ હોય, છતાં હું શાર્દૂલ“રાજપુત્રની માતા પાસે જાઉં. માતા તો પુત્ર ઉપર અત્યંત મોહ રાખે જ તે રાજકુમારની માતા પાસે જઈને કહું. એમ વિચારી અનુક્રમે તે યોગીએ ૨જકુમારની માતા જે ગોખમાં રહેલી છે તે ગોખની નીચે જઈને એમ કહ્યું કે : - હે માતા હું તમને એક બની ગયેલી દુઃખની વાત કહું. તમારા પુત્રને સિંહે મારી નાખે. હું આ જાણી દયા આવવાથી મારું ખાવાનું પણ પડતું મૂકીને અહીં આવ્યો છું. બીજુ મારે અહીં આવવાનું કોઈ કારણું નથી” માતા તેને ઉત્તર આપે છે કે - “જે લોકો ઉત્પન્ન થયા તે મરવાના જ હોય છે કારણ કે-જન્મ પામનારનું અવશ્ય મૃત્યુ છે જ એટલે કોણ કેને રાખી શકે એમ છે? જે થવાનું હોય તે થાય જ છે. માટે તું તપ કરવું છેડીને શું કામ આવું ભ્રમણ કરે છે?” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #208 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહજિત ચરિત્રમ દા . K નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે– : ' વાતારા વિરતુ યાતુ સુરેદ્ર , ; : : મારોતિ ક્ષતિષશાંgવતિ જ મેહમ્ P Fતિ રાત્ર વિવાર હેતુઃ || પાતાલમાં પેસી જાય છે, દેવલોકમાં જાય કે મોટા મોટા પર્વતના અધિપતિ મેરુપર્વત ઉપર ચડી જાય. મંત્ર ઔષધિ કે શસ્ત્રથી રક્ષણ કરે, છતાં જે થવાનું હોય તે ' જ થાય. એમાં બીજે શું વિચાર કરવાનું હોય ? આમ સાંભળી દેવ આશ્ચર્ય પામી ફરી પાછું વિચારે - “આ તે કેવું થયું. પહેલાં હું દાસીઓને સ્વાર્થી . જાને અહીં આવ્યો; પરંતુ, અહીં તે માતાએ પણ મેહ કર્યો નહીં, તેથી હું માનું છું કે–માતાનો મેહ ત્યાં સુધી * જ હોય છે કે જ્યાં સુધી પુત્ર સ્તનપાન કરતો હોય?. પછી તે કેણ કેની માતા અને કેણ કોનો પુત્ર! હજુ શું બગડી ગયું છે? પ્રયત્ન ચાલુ રાખ્યું તે રાજકુમારની સ્ત્રી પાસે જાઉં તે તે અવશ્ય પોતાના પતિ ઉપર મેહ રાખતી જ હશે કારણકે સ્ત્રીઓને તો પતિ જ આધાર રૂપ હોય છે... - . આમ વિચારી તે ગી રાજકુમારની સ્ત્રીની હવેલી નીચે જઈને આમ બે : ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #209 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહજિત ચરિત્રમ 197 - “લાવણ્યથી ભરપૂર, બહુ સુખને આપનારી, રતિસમાન સૌંદર્યવાળી, ગુણોથી ભરપૂર એવી હે નારી! હું તને જે " વાત કરું છું તેમાં જરાય શંકાને સ્થાન નથી–શલ- નામના રાજકુમારને સિંહે હો છે.” 'ત્યારે તે શાર્દૂલ રાજકુમારની સ્ત્રીએ ઉત્તર આ : 2 “હે ચોગી ! જંગલમાં વૃક્ષ ઉપર જે પક્ષીઓ ભેગાં થાય છે અને રાત્રિ વીતિ જતાં–સૂર્યોદય થતાં તે સૌ પક્ષીઓ પત–પિતાના નિવાસ સ્થાનમાં જાય છે. તેવી જ જાતને આ જગત્માં સંસારી પ્રાણીઓને પણ સંગમ છે. વળી આ અસાર સંસારમાં કોઈનું કંઈ નિત્ય હોય છે ખરૂં? નથી જ હતું. જેના માટે કહ્યું છે કે - કેટલીય વાર અત્યંત આબાદીવાળા રાજા હોય તે પણ કેટલીય વાર કીડા પણ થયો હોય છે. કેઈનેય સુખ કે દુઃખ કાયમ હોતું જ-હેતું જ નથી. તે આવા અનિત્ય જગતમાં આનંદ કરવાથી શું, શેક કરવાથી એ શું ! આ સાંભળીને વિલખે થયેલો તે દેવ વિચારે છે કે “આ બધું શું થયું ! મેં પહેલું વિચારેલું ખરું કે તેની સ્ત્રી તે જરૂર તેના પતિ ઉપર મોહ કરશે જ. પરંતુ એણે પણ મોહ ન જ કર્યો. તે હવે શું મારી પ્રતિજ્ઞાન ભંગ થશે ?" P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #210 -------------------------------------------------------------------------- ________________ 198 શ્રી મોહજિત ચરિત્ર નહિ નહિ પ્રતિજ્ઞાને ભંગ તો નહીં જ થવા દઉં.. હું તે બીજા સ્થાનમાંથી આવેલું છું, તેથી કેમ જાણે. શકાય કે આ સ્ત્રીએ મેહને જીતેલે છે? ઠીક! જે થવું હોય તે થાય, હવે તે રાજાને જ કહું, તે તે પોતાના પુત્ર ઉપર અવશ્ય મેહ કરશે જ. કારણ કે રાજ્યને ભાર વહન કરવા માટે એક પુત્ર જ છે અને તે એક જ છે. એમ વિચારી તે સ્થાનમાંથી અનુક્રમે જતા. જતા તે રાજસભામાં આવ્યું અને રાજાને આશીર્વાદ આપીને. આ પ્રમાણે કહ્યું : - “હે રાજન ! ન કહેવા યોગ્ય અને રોષ પેદા કરે એવી. પણ સત્ય હોવાથી હું આપને સાચી વાત કરું છું, તે મને આપ ક્ષમા કરજે. શાર્દૂલ નામને તમારે હોશિયાર પુત્ર. સિંહથી મરણ પામ્યું છે. સિંહે મારી નાખ્યો છે. આમાં. બીજે કઈ દુષપાત્ર નથી.” આવું ગીનું વચન સાંભળીને મેહજિત રાજા. મનમાં વિચારે છે કે - 88 અહો ! આશ્ચર્ય છે કે-આ દુષ્ટ એવા મેહનીય. કમે તે રોગીઓને પણ પોતાના બંધનથી બાંધી સ્વાધીન. - કર્યા છે !" ' ' ' આમ વિચાર કરીને મેહનીય કમને, “હે મેહનીય=”! તને ધિકકાર હે !" એ રીતે સંબોધન કરવાપૂર્વક વાહનીય કર્મને ધિક્કારે છે 8 ,, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #211 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહજિત ચરિત્રમ્ 19 - - હે દુષ્ટ મેહનીયકર્મ ! તેં તારી જાલ આટલા મોટા વિસ્તારપૂર્વક વિસ્તારી છે–પ થરી છે, પણ તું શું એટલું જાણતા નથી કે મહાન શૂરવીર પુરુષોએ તે તને તૃણુ સમાન માની ભસ્મ કર્યો છે, તે પણ તે તારો કુટિલ સ્વભાવ ન છેડા, વણાયેલી દેરડી અગ્નિમાં નાખવા છતાં પણ તે પોતાના વાળને છેડતી નથી, ભલે તે તારો સ્વભાવ હાય, હે દુષ્ટ મેહનીય કર્મ ! તેં તો મોટા મોટા ત્રષિઓને પણ ભલે ન છોડયા, પરંતુ મારામાં કે આ નગરમાં તારા સરખા દુષ્ટને આવવાનું સ્થાન જ નથી. - એમ વિચારીને ચગીને સરલ સ્વભાવે ઉત્તર આપે છે , દુરસ્તતઃ ષિ અનg: વષિI ; હવે મને મવત રાત, तस्या दुख मम नास्ति चान्यत् // હે યેગી ! તમને એગ સિદ્ધ ન થયો, તમારી મમતા ઓછી ન થઈ તે પછી અહીં તહીં, શું કામ ભટકે છે? મને તો એ જ દુઃખ છે, બીજુ કંઈ નહીં કે તમારૂં તપ મલીન થયું. ' આમ કહ્યા પછી ફરી પણ લેગીને શિખામણ આપે છે કે, “હે ગીશ્વર ! જે તમે મને ગ્રહણ જ કરી શક્યા નથી, તે ફેગટ શા માટે મોહનીય કર્મને આધીન થઈ અહીં તહીં ભટક્યા કરે છે ?" P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #212 -------------------------------------------------------------------------- ________________ 200, શ્રી મેહજિત ચરિત્રમ્ ડર | વળી. પણ બીજું પણ સાંભળો—જે કે વ્યવહારથી તે મારા પુત્ર હતો. છતાં તેના મરણથી મને કોઈ શકો થયા નથી, કારણ કે : : * . . = : હિન્હેશે, વાક્કાજે નેિ ! .. દુનિદ્વિર્યા રામે, ચવા 4 રાકથા ! . . . * જે દેશમાં, જે કાલે, જે મુહૂર્ત અને જે દિવસે હાનિ કે વૃદ્ધિ, યશ કે લાભ, જે થવાનું હોય તે જ થાય છે, બીજી રીતે થતું જ નથી.' વળી આ જગત માં રજેરજ કેટલાય ઉત્પન્ન થાય છે, કેટલાય મરે છે. આમ સંસ૨ અનિત્ય છે. પણ મને એમ લાગે છે કે તમે મને પુરે સિદ્ધ કર્યો નથી. આવાં શિખામણનાં વચને ગીને કહીને રાજા વિરામ પામ્યા. આવાં રાજાનાં વચન સંભાળીને અને આવી અવસ્થા જોઈને ચગી વિચારે છે કે : - - અહાહા ! ખરેખર ! મેં વિચાર્યું શું ! અને થયું શું ! ખરેખર મારી અવસ્થા તો કમળના ડેડામાં બીડાઈ ગયેલા ભમરા જેવી થઈ છે. જેમ કે - - રાત્રિ સ્થિતિ મવિષ્યતિ સુઝમાત, भास्वानुदेष्यति हसिष्यति पफजश्रीः / - " , gવં વિત્તિવાતિ તે તિરે છે, જે हा हन्त हन्त नलिनी गज उज्जहार // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #213 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહજિત ચરિત્રમ્ 201 ભમરો આખી રાત કમળમાં બિડાઈ ગયેલે એમ વિચારે છે કે - ? . રાત વીતશે, પ્રભાત થશે, સૂર્ય ઉગશે, કમળની શેભા * વિકાસ પામશે; આમ ભમરો (પિતાને બીડાયેલા કમળમાં મૂંઝાઈ ગયેલ શેખચલ્લીના) વિચાર કરે છે ત્યાં તો ખરેખર હાથીએ એ કમલિનીને જ ઉખેડી નાખી. યેગી વિચારે છે કે, મારી પણ આ ભમરા જેવી દશા થઈ છે ખરેખર ! મેં તે વિચારેલું, અનના કીડારૂપ મનુષ્યને કેમ ચલિત ન કરી શકાય ? પરંતુ આ તો 3 ઊલટું થયું. ઉપદ્રવ રૂપ થયું. આવા બધા વિચારો કરીને દેવ ઈન્દ્ર મહારાજનું વચન સત્ય છે એમ માની યોગીવેશ છેડી પોતાનું મૂળ દેવ રવરૂપ પ્રગટ મેહજિત રાજા ઉપર ખુશ થયો. તેટલામાં તે આનંદપૂર્વક ભ્રમણ કરતો તે શાર્દૂલ રાજકુમાર લીલામાત્રમાં આવીને રાજા પાસે ઊભે રહ્યો. ત્યારે તે દેવ કહે છે - ' હે પૃથ્વીનાથ! જેવી આપની પ્રશંસા મેં ઈન્દ્ર મહારાજ પાસે સાંભળી તેનાથી પણ અધિક આપના તેજ અને પ્રભાવનો મને અનુભવ થયો. હું તો સર્વજ્ઞ ભગવંતને એવી પ્રાર્થના કરું છું કે, આપનો આ આ શુદ્ધ વ્યવહાર દિનપ્રતિદિન વૃદ્ધિ પામે. જેમ આપની આ પ્રવૃત્તિ આજે છે અને શ્રી જિનેશ્વર ભગવાનની આજ્ઞામાં જ રહે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #214 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેહજિત ચરિત્રમ. તમારી આ ભગવાનની આજ્ઞાપાલનની પ્રવૃત્તિ. સુધી રહે અને આ આપના કિંકર(મને)ને. કામ પડે ત્યારે યાદ કરજે.” શુભ આશીર્વાદ આપીને તે દેવ પિતાના સ્થાને. જ્યારે તે દેવ ઈન્દ્ર મહારાજની પાસે ગયે. સત રાજનું સર્વ બનેલ વૃત્તાંત જણાવ્યું. તે માં સુખે રહે છે અને મેહજિત રાજા પણ.. શ કરવામાં જ ઉત્કટ બુદ્ધિવાળા થયેલા પેતાને. વા લાગ્યા. એક વખત નગરીના બહારના ઉદ્યાનમાં શ્રી. ચાર્ય ભગવંત પધાર્યા ત્યારે તેમની તપશ્ચર્યાની આખું વન આશ્ચર્ય ઉપજાવે એવું બની ગયું. શું તે નીચે પ્રમાણે— =o -ગ્રંકુરાર જ્ઞરિએ હાદિમાં, Twયુતાઃ રાણાશાલાસ્વિતા:.. મારવાવાઝમ રાતા: ૧૨:તાઃ ! સુરાગટ્ટુ વિનશ્ચર કવર જેવાઃ || પારિવાતજજ્ઞ તો રિક્ષા, =મુવા ક્ષ ત્રિતા પ્રાપુપુરાતત. मधुरस्वर सुललित तङ्गन्धमाघ्रायते, यहुगायन स्वरपर : भातीदृश ताम् // . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #215 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેહજિત ચરિત્રમ: 203 અશે, કદંબ, આંબા, બકુલ, ખજૂરી, દાડમી વિગેરે વૃક્ષે જે સૂકાઈ ગયેલાં હતાં તે બધાં કુલ, ફળ અંકુર વિગેરે તથા શાખા પ્રશાખાથી સહિત થયાં, પાણી જેમાંથી સૂકાઈ ગયેલાં હતાં તે વાવડીઓ પાણીથી ભરપૂર થઈ ગઈ અને જે ઉદ્યાનમાં સારા રાજહંસ મેર, કોયલ, વિગેરે. સુંદર સ્વરે ગાન કરવા લાગ્યા. વળી કમાઈ ગયેલાં જાઈ ચંપક, પારિજાત, જયાકુસુમ,કેતકી,મલ્લિકા, કમલિની વિગેરે. ક્ષણવારમાં વિકસિત થઈ ગયાં. તેથી તેમાં આવેલા ભમરાઓ. મનહર રીતે ગુંજારવ કરવા લ ગ્યા અને તેની સુગંધને. સુંઘવા લાગ્યા અને એ બધા શ્રેષ્ઠ સ્વરે ગાયનો ગાઈ રહ્યા હોય તેવું તે સુંદર વન-ઉદ્યાન બની ગયું. આવું આશ્ચર્ય બનેલું જોઈને વનપાલકે રાજાની. પાસે આવીને કહ્યું કે હે પૃથ્વીનાથ ! આજે આ ના પ્રબળ પુણ્યના ઉદયથી ઉદ્યાનમાં– શાંતમુદ્રા ધારી, ભવથજીના તારક, મહાબુદ્ધિશાળી: ચંદ્ર જેવા અતિ સૌમ્ય, સૂર્ય જેવા જ તેજસ્વી, સમુદ્ર, જેવા ગંભીર, અનેક મુનિવરેના સમુદાયથી પરિવરેલા જ્ઞાની. ગુરુ ભગવંત આવ્યા છે.” * એ સાંભળી રોમાંચ થી કંચુકિત થયેલા શરીરવાળા (જેના શરીરમાં રોમાંચ ખડાં થયાં હોય તેવા) અને એથી જાણે આભૂષણે શરીર ઉપર ડમ્બલ જ ન થઈ ગયાં હોય. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #216 -------------------------------------------------------------------------- ________________ 2046 શ્રી મેહજિત ચરિત્ર તેવા મેહજિત રાજા રાજચિહ છેડીને બાકીનાં બધાં વસ્ત્રાભૂષણે ખુશાલી તરીકે વધામણ આપનાર વનપાલકને આપી દીધાં. : 2 - - . . . . . . . . . : ત્યારપછી આનંદપૂર્વક ભેરીના અવાજથી દિશાઓના વિભાગને ભરી દેતા ચતુરંગ લશ્કર સાથે ગુરુ ભગવંતને વંદન કરવા માટે નીકળ્યા અને અનુક્રમે ગુરુ ભગવંત પાસે જઈ વિધિપૂર્વક વંદના કડી એગ્ય સ્થાને બેઠા અને પછી નીચે પ્રમાણે ગુરુભગવંતની સ્તુતિ કરી– - હે ગુરુ ભગવંત! આજે મારું અહોભાગ્ય છે કે મને આપના જેવા ગુરુભગવંતનાં દર્શન થયાં. વળી આપ તો ત્રણલોકમાં તિલક સમાન લાગે છે અને જે આપની આગળ આ સંસાર એક ચાંગળા સમાન ભાસે છે.” - એમ અનેક પ્રકારે સ્તુતિ કરીને રાજા અટકયા, ત્યારે શુભ અવસર જાણીને આચાર્ય ભગવંત ધર્મને ઉપદેશ આપે છે - હે ભવ્યપ્રાણી ! આ મનુષ્યભવની પ્રતિ દશ દષ્ટાતે દુર્લભ છે. છતાં કદાચ પુણ્યગે પ્રાપ્ત થયેલ મનુષ્યજન્મ પામીને જે મનુષ્ય ઉંઘ, આળસ, કષાય વિગેરેને વશ થઈ સંસાર સમુદ્રમાં પાડે છે તે આ લેક પરલેકમાં અત્યંત દુઃખ ભોગવનાર બને છે. કારણ કે - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #217 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેહજિત ચરિત્રમ - 205 : : “ચર્ચા: વાસમાં રિટી - પં શૌચં ". મનુષ્ય સ્ત્ર દુ ત્તવરું વગં ગોવિંન્ ! ! घम' या न करेति निश्चस्मत. स्वर्गाले ट्वाटन, છે. પશ્ચાત્તાવા રવણિતઃ શાન્નિા હસ્તે . : - તે વિષયે પગની રજ સમાન છે, યૌવન પર્વતમાં વહેતી નદી સમાન ચંચલ છે. મનુષ્યપણું પાણીના બિંદુની જેમ અત્યંત ચપલ છે. જીવન પાણીના રેણુ સમાન છે. આ બધું ચંચલ હોઈને આ બધું પાયા પછી, માણસ જે તેમાં જ આસક્ત થઈ જાય અને નિશ્ચલાયમાન બુદ્ધિપૂર્વક સ્વર્ગના દરવાજા ઉઘાડી આપનાર ધર્મને જે ન કરે તો પછી પાછળથી પશ્ચાત્તાપ થતાં દુઃખી દુઃખી થયેલા અને ઘડપણથી જજરિત થયેલાં તેને એકરૂપી કે અગ્નિ બાળી નાખે છે. . . . . . . . . ' વળી, આ જેનો પાર પામી શકતો નથી તેવા સંસાર સમુદ્રથી પાર પામ તે અતિકઠિન છે; પણ, જેમ સમુદ્રમાં પાટીયું વળી જાય અને સમુદ્રમાંથી બહાર નીકળી શકે છે તેમ સમ્યકસ્વરૂપ આધાર જે મળી જાય તો જ તે સંસાર સમુદ્ર પાર ઊતરી શકે છે . દર કા, કદાચ શુભકર્મનો ઉદય થતાં. સમ્યકત્વને આધાર મળી જાય તો પણ ઉદયમાં આવેલાં કેટલાંક કર્મો જીવને અનેક પ્રકારે ભ્રમણ કરાવે છે, ભટકાવે છે, આવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #218 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહજિત ચરિત્રમ પરિસ્થિતિમાં આ ત્માનો ઉદ્ધાર કેવી રીતે થઈ શકે છે તેના માટે અહીં ઉત્તમોત્તમ દાક્ત આપવામાં આવે છે. તે નીચે પ્રમાણે એક અપાર સમુદ્રમાં એક મનુષ્ય ભયભીત થયેલે અહીં તહીં ભટકી રહ્યો છે. સમુદ્રના કાંઠે જવા માટે કઈક વસ્તુને શોધે છે, તે પ્રસંગે શુભકામના ઉદયથી એક પાટીયું તેણે મેળવ્યું તેની મદદથી તે ધીમે ધીમે તરે છે તે સમયે એકદમ એવું બન્યું કે— ' એક મોટા ઝંઝાવાતને પણ જલમાં પ્રવેશ થ. છતાં અત્યંત કેટે પાટીયાની મદદથી બહાર આવવા પામે છે તે વખતે કાંઠે રહેલ મનુષ્ય તેને એમ કહે છે કે- “હે ભવ્યજીવ! ધીરજ રાખીને આ તારી આગળ ચાલતી નાવ ઉપર ચઢી જઈને અનુક્રમે નાવને વહન કરતો કરતો કાંઠે લાગેલી સાંકળને પકડીને કાંઠે આવી જા અને પછી આપણે બંને આ નગરમાં જઈએ તો જ ઘણુ સુખી થઈશું " . : - આ આનંદ આપનારાં વચન સાંભળીને નાવ ‘ઉપર ચઢી જઈને યત્નપૂર્વક કાંઠે જવા માટે પાટીયાને વહાવે છે અને અનુક્રમે કાંઠાની નજીક આવીને કાંઠે રહેલા મનુષ્ય બતાવેલ સાંકળને પકડી" કાઠે રહેલા મનુષ્યને એમ કહે છે કે - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #219 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેહજિત ચરિત્રમ 207 : : - “હે સમુદ્રના તારાઓ! હમણું તો હું અત્યંત મહેનત પડવાથી ખૂબ થાકી ગયો છું જેથી, હવે મારામાં રકાંઠા સુધી પહોંચવાની પણ શક્તિ રહી નથી.” ત્યારે કાંઠા ઉપર રહેલા મનુષ્ય અનેક રીતે ઉપદેશ અને ધીરજ આપીને ફરી પણ કહ્યું કે, “તું હમણાં જ કાંઠે આવી જઈશ. હવે થોડી જ મહેનત કરવાની છે, તો પ્રયત્ન કર. આવાં ધીરજ આપનારાં અને પડતાને ટેકે આપનારાં વચનો સાંભળી ઘણું મહેનત કરી કાંઠે એ પહે. પછી તેઓ બંને મળી તેની નજીકમાં જ રહેલા નગરમાં જઈને - આનંદપૂર્વક રહેવા લાગ્યા. . . હવે દૃષ્ટાંતની ઘટના આ પ્રમાણે–સંસાર એ જ સમુદ્રમાં તેનાં દુઃખથી પીડાયેલ છવ તરવા માટે કંઈક શોધે છે. શુભ કર્મના ઉદયથી સમ્યકત્વરૂપી પાટીયું મેળવી ઉપર આવીને તરવા માંડે છે પણ તે વખતે મોહરૂપી વાવટેળ લાગવાથી ફરી પાછો સંસાર રૂપ સમુદ્રમાં પડી ગયે. આ રીતે સંસારમાં ભયંકર કષ્ટો સહન કરતા કરતા અને સતત પ્રયત્નવાળે રહેતો ફરી સમ્યકત્વરૂપી પાટીયાની મદદથી બહાર આવી તરવા માંડે છે, તે વખતે કેવલ જ્ઞાનરૂપી કાંઠે રહેલા મનુષ્યરૂપ અરિહંત દેવ એમ કહે છે કે - “હે ભવ્યજીવ ! આ બારવ્રતરૂપ નાવને તું સ્વીકાર કર. એમ અનુક્રમે સાંકળરૂપ સંયમ ગ્રહણ કરીને કેવલજ્ઞાન રૂપી કાંઠે આવ (એટલે કે ચાર ઘાતી કર્મને વિનાશ કરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #220 -------------------------------------------------------------------------- ________________ ટ 208 - શ્રી મેહજિત ચરિત્રમ. | કેવલ જ્ઞાનને ધારણું કંર) તેથી મેક્ષરૂપ નગરમાં જઈને. કે અનંત સુખવાળા આપણે બંને થઈએ.” } : ' તે પુરુષ પૂર્વે કહ્યા પ્રમાણે મહાન કષ્ટ સાધના - કરતાં કરતે કેવલજ્ઞાન રૂપી કાંઠે આવીને બાકીનાં પણ. આ કર્મોને ક્ષય કરીને અનંત સુખમય સિદ્ધગતિરૂપી નગરીને ન પામ્યું. . . . ' આ દાન્ત કહેવાનું પ્રોજન એ જ છે કે જે જીવ ઘેરદુઃખ આપનાર ગૃહસ્થાશ્રમને છેડીને સાધુપણાને સ્વીકારતા નથી, ત્યાં સુધી શુદ્ધપરિણામ રૂપ શ્રેણિ ઉપર ચઢવું, અતિકઠિન છે, તે કારણથી હે ભવ્ય પ્રાણી ! શક્તિ મુજબ દેશવિરતી–શ્રાવકત્રત કે સર્વવિરતિ–સાધુવ્રતને અંગીકાર કરીને માનવભવની સફર કર કે જેથી તે ભવે. ભવમાં સુખી થઈશ. . . . . - આમ અનેક રીતે ઉપદેશ આપી, ગુરુ ભગવંત અટકયા. : : : : . . . . . . આનંદ આપનાર અને ભવને નાશ કરનાર દેશના સાંભળી કેટલાંક ભવ્ય પ્રાણીઓએ દેશવિરતિ–શ્રાવકધરે અંગીકાર કર્યો. કેટલાક ભવ્ય પ્રાણીઓએ સાધુ ધર્મ– પાંચ મહાવ્રત અંગીકાર કર્યા. ભવભીરૂ મોહજિત રાજાએ પણ સંસારને બંધન સ્વરૂપ માનીને શાર્દૂલ' નામના પોતાના પુત્રને રાજ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #221 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેહજિત ચરિત્રમ 209 ચારિત્રરત્ન જેવું બીજું કોઈ રન નથી, ચારિત્રધન જેવું બીજું કઈ ધન નથી, ચારિત્રના લાભ જેવો બીજે કઈ માટે લાભ નથી, અને ચારિત્રરૂપી વેગથી મહાન કઈ ચેન નથી આવા લક્ષણવાળા ચારિત્રને ગ્રહણ કરી જેણે ઉત્કટ ભાવથી એક દિવસનું પણ જેણે સંયમ પાળ્યું હોય તે જીવ મેક્ષે જાય છે. કદાચ કાળપ્રભાવે મોક્ષ ન મળે તે પણ દેવતાઓમાં પણ વિશિષ્ટ કોટિના વૈમાનિક દેવપણને અવશ્ય પામે જ છે. આ પ્રમાણે ચારિત્રની અતિમહાનતા જાણીને અનુક્રમે તે મેહજિત રાજા ગીતાર્થ થયા. ત્યારે ગુરુ ભગવંતની આજ્ઞા મેળવી ગામેગામ વિહાર કરી ભવ્યજીવોને પ્રતિબંધ પમાડી અને એ રીતે જેનધર્મને અલૌકિક પ્રભાવ પાડીને અત ક્ષમારૂપી માંકડીવાવી ધીરજરૂપી હાથાવાળી, મનરૂપી ખીલાવાળી, આ તારૂપી ઘંટી, કર્મરૂપી ધાન્યને પીસી નાખે છે.” આવા લક્ષણવાળી તપશ્ચર્યા કરીને સમાધિપૂર્વક મરણ પામી સદ્ગતિને ભજનારા થયા–પામ્યા. શ્રી મેહજિત ચરિત્ર સમાપ્ત (પ્રશસ્તિ પાછળના પાને છે) P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #222 -------------------------------------------------------------------------- ________________ 210 શ્રી મોહજિત ચરિત્રમ [પ્રશસ્તિ] કોટા નામના શ્રેષ્ઠ નગરમાં–વીર સંવત્ 2439 ના શુભ વર્ષમાં આ માહજિત રાજાનું ચરિત્ર મેં મારી બુદ્ધિ પહોંચી તે રીતે રચ્યું છે. તે શ્રી વીરભગવાનના શાસન - રાજ્યમાં ત્રણેય લોકના સિંધુ સમાન ગણનાનાયક ગુરુ ભગવંત થયા તેમના સામ્રા જ્યમાં રહીને ઉજ માસની સુદ 15 ના દિવસે આ ગ્રંથ સમાપ્ત થયો. અમારે ગચછ ખરતર નામને છે. જે ગચ્છમાં ગુણસમુદાયથી યુક્ત સુખસાગર નામે થયા તેમના સમુદાયમાં હું નિવાસ કરું છું અને તેમાં મારા ગુરુ ગુણેથી ભરપૂર પૂર્ણસાગર નામે થયા. શ્રમણપણાને અનુસરતા તેમના શિષ્ય ક્ષેમસાગર નામે મેં મારી બૌદ્ધિક શક્તિ અનુસાર ભવ્ય જીનાં બેધ માટે આ ચરિત્ર રચ્યું છે. બુદ્ધિમાન માટે ઘણા વિસ્તારથી સથ ફૈત્યરુમ | | P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust