SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ –શ્રીરતું- . . . * આ ગ્રંથની વિશિષ્ટતા વિવિધ રસથાળથી ભરપૂર આ પ્રતને સરળ ગુજરાતી ભાષામાં મૂકવા માટે વિદ્વન્માન્ય પરમારાથ્યપાદ પરમપૂજ્ય આચાર્ય શ્રીમત્ કૈલાસસાગર સૂરિશ્વરજી મહારાજ સાહેબના સં. 2042. પાલી (રાજસ્થાન)ના ચાતુર્માસ વખતે તેઓશ્રીના શિષ્ય પરમ પૂજ્ય સંયમસાગરજી (સંયમના સમુદ્ર) મહારાજ સાહેબે સંયમની સાધના માટે જાણે અંતરમાંથી અપૂર્વ પ્રેરણા જ ન પ્રાપ્ત કરી હોય તેમ આ પ્રતને સહુ રસપૂર્વક વાંચી શકે અને વ્યાખ્યાનમાં પણ ઉપયોગમાં લઈ શકે એ દષ્ટિ સામે રાખી આ સુંદર ચરિત્રનો ગુજરાતી અનુવાદ તૈયાર કરી પુસ્તક રૂપે છાપવાની * પ્રેરણું આપી આબાલગોપાલમાં ઘણે ઉપકાર કર્યો છે. આ પુસ્તકમાં આવેલા રસને આનંદ તેને વાંચવાથી જ મળી શકે જેથી સુજ્ઞજનેને ખાસ વાંચવા વિનંતિ. લિ. , પંડીતશ્રી લહેરચંદ કેસરીચંદ સંઘવી . . . અમદાવાદ, ઠે. ઢાલગરવાડ, જેનચાલી : છબીલદાસ કેશરીચંદ સંઘવી (શેઠશ્રી કેશવલાલ બુલાખીદાસ સંચાલિત શ્રી ભઠ્ઠીબાઈ સ્યાદ્વાદ સંસ્કૃત પ્રાકૃત પાઠશાળાના પ્રાધાનાધ્યાપક) દાદાસાહેબની પળ–ખંભાત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036455
Book TitleMunipati Charitram
Original Sutra AuthorN/A
AuthorSanyamsagar
PublisherSimandhar Swami Jin Mandir Khatu
Publication Year1985
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size114 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy