SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ સ - મારા જીવનરૂપી ઉદ્યાનને નવપલ્લવિત કરનાર પરમ તારક ગુરુદેવ શ્રીશ્રીશ્રી 1008 શ્રીમદ્ કલાસસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ! - આપશ્રીએ મારા ઉપર અમદષ્ટિ વરસાવી મારા જીવનને નવપલ્લવિત કર્યા છે. - મારા આત્મારૂપી બાગમાં વ્રતારોપણ રૂપી બીજારોપણ તથા વાણીરૂપી પાણીનું સિંચન કરી મારા જીવનને અંશતઃ પણ મુનિભાવ અને મેહજિત રૂપ બનાવી અનહદ ઉપકાર કર્યો છે. - આપના મારા ઉપર થયેલા આ અનહદ પર તે ઉપકારને બદલે વાળી શકવા તે હું સમર્થ નથી જ છતાં યત્કિંચિત્ ત્રણમુક્ત થવાના પ્રયાસરૂપ આ ગ્રંથ આપના કરકમળમાં વિનમ્રભાવે છે સમ––ણ કરી મારા આત્માની યતિકંચતું કૃતાર્થતા અનુભવું છું. લિ. - આપને ચરણકિંકર સંયમસાગરની કેટિશઃ વંદન, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036455
Book TitleMunipati Charitram
Original Sutra AuthorN/A
AuthorSanyamsagar
PublisherSimandhar Swami Jin Mandir Khatu
Publication Year1985
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size114 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy