SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મોહજિત ચરિત્રમ 197 - “લાવણ્યથી ભરપૂર, બહુ સુખને આપનારી, રતિસમાન સૌંદર્યવાળી, ગુણોથી ભરપૂર એવી હે નારી! હું તને જે " વાત કરું છું તેમાં જરાય શંકાને સ્થાન નથી–શલ- નામના રાજકુમારને સિંહે હો છે.” 'ત્યારે તે શાર્દૂલ રાજકુમારની સ્ત્રીએ ઉત્તર આ : 2 “હે ચોગી ! જંગલમાં વૃક્ષ ઉપર જે પક્ષીઓ ભેગાં થાય છે અને રાત્રિ વીતિ જતાં–સૂર્યોદય થતાં તે સૌ પક્ષીઓ પત–પિતાના નિવાસ સ્થાનમાં જાય છે. તેવી જ જાતને આ જગત્માં સંસારી પ્રાણીઓને પણ સંગમ છે. વળી આ અસાર સંસારમાં કોઈનું કંઈ નિત્ય હોય છે ખરૂં? નથી જ હતું. જેના માટે કહ્યું છે કે - કેટલીય વાર અત્યંત આબાદીવાળા રાજા હોય તે પણ કેટલીય વાર કીડા પણ થયો હોય છે. કેઈનેય સુખ કે દુઃખ કાયમ હોતું જ-હેતું જ નથી. તે આવા અનિત્ય જગતમાં આનંદ કરવાથી શું, શેક કરવાથી એ શું ! આ સાંભળીને વિલખે થયેલો તે દેવ વિચારે છે કે “આ બધું શું થયું ! મેં પહેલું વિચારેલું ખરું કે તેની સ્ત્રી તે જરૂર તેના પતિ ઉપર મોહ કરશે જ. પરંતુ એણે પણ મોહ ન જ કર્યો. તે હવે શું મારી પ્રતિજ્ઞાન ભંગ થશે ?" P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036455
Book TitleMunipati Charitram
Original Sutra AuthorN/A
AuthorSanyamsagar
PublisherSimandhar Swami Jin Mandir Khatu
Publication Year1985
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size114 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy