Book Title: Munipati Charitram
Author(s): Sanyamsagar
Publisher: Simandhar Swami Jin Mandir Khatu

View full book text
Previous | Next

Page 212
________________ 200, શ્રી મેહજિત ચરિત્રમ્ ડર | વળી. પણ બીજું પણ સાંભળો—જે કે વ્યવહારથી તે મારા પુત્ર હતો. છતાં તેના મરણથી મને કોઈ શકો થયા નથી, કારણ કે : : * . . = : હિન્હેશે, વાક્કાજે નેિ ! .. દુનિદ્વિર્યા રામે, ચવા 4 રાકથા ! . . . * જે દેશમાં, જે કાલે, જે મુહૂર્ત અને જે દિવસે હાનિ કે વૃદ્ધિ, યશ કે લાભ, જે થવાનું હોય તે જ થાય છે, બીજી રીતે થતું જ નથી.' વળી આ જગત માં રજેરજ કેટલાય ઉત્પન્ન થાય છે, કેટલાય મરે છે. આમ સંસ૨ અનિત્ય છે. પણ મને એમ લાગે છે કે તમે મને પુરે સિદ્ધ કર્યો નથી. આવાં શિખામણનાં વચને ગીને કહીને રાજા વિરામ પામ્યા. આવાં રાજાનાં વચન સંભાળીને અને આવી અવસ્થા જોઈને ચગી વિચારે છે કે : - - અહાહા ! ખરેખર ! મેં વિચાર્યું શું ! અને થયું શું ! ખરેખર મારી અવસ્થા તો કમળના ડેડામાં બીડાઈ ગયેલા ભમરા જેવી થઈ છે. જેમ કે - - રાત્રિ સ્થિતિ મવિષ્યતિ સુઝમાત, भास्वानुदेष्यति हसिष्यति पफजश्रीः / - " , gવં વિત્તિવાતિ તે તિરે છે, જે हा हन्त हन्त नलिनी गज उज्जहार // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222