Book Title: Munipati Charitram
Author(s): Sanyamsagar
Publisher: Simandhar Swami Jin Mandir Khatu

View full book text
Previous | Next

Page 180
________________ શ્રી મુનિપતિ ચરિત્રમ 167 સને પિતાના દેશમાંથી દેશનિકાલ કર્યા અને મુનિનું સન્માન કરવાપૂર્વક વિનંતિ કરીને રાજાએ ત્યાં ચેમાસું રાખ્યા. ત્યારપછી રાજા નિરંતર મુનિ પાસે વ્યાખ્યાન સાંભળતાં સાંભળતાં સમ્યકત્વમૂલક બાર વ્રતને ગ્રહણ કર્યા અને વ્રત ગ્રહણ કરી પોતાના દેશમાં અમારી-અહિંસાની પટહાદુર ષણ-જાહેરાત કરાવી, તેમજ મુનિના ઉપદેશથી તેણે અનેક જિનમંદિરે કરાવ્યાં. દાનશાલાએ કરાવી, દીનને ઉદ્ધાર કર્યો, સાધર્મિક વાત્સલ્ય વિગેરે અનેક ધર્મનાં કામ કર્યા * હવે આ પ્રમાણે જિનેશ્વર ભગવાનના દર્શનને પ્રભાવ જોઈને કેટલાક દુષ્ટ પાખંડિઓ મુનિ ઉપર શ્રેષ-ઈષ્ય કરવા લાગ્યા અને તે બધાએ ભેગા મળીને એક ગર્ભવતી ચંડાલણને કહ્યું કે- , , , - “જે તું આ મુનિની ઉપર કલંક આપે તે અમે તને પાંચસો રૂપિયા આપીશું.” ત્યારે તે ચંડાલણીએ પણ ધન લઈને વાત કબૂલ કરી. . . . - હવે ચોમાસા પછી તે મુનિ ભગવંતે પણ ત્યાંથી વિહાર કરીને નગરની બહારના ઉદ્યાનમાં આવ્યા. ત્યાં તેઓ દેશના આપે છે અને રાજા વિગેરે બધા નગરજને દેશના સાંભળે છે. " કે ' ' . હવે તે વખતે ચંડાલણે ત્યાં આવીને તે સાધુને કહે છે: “હે મુનિ! હવે તમે કયાં જાઓ છે? તમે પેદા કરેલ ગર્ભવાળી હું થઈ છું, અને હવે થોડા જ દિવસમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222