Book Title: Jo je Karmay Na
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 14
________________ જો જે કરમાય all...6 જ એ પત્ની મને કલ્યાણમિત્ર લાગે છે. પરંતુ તે વખતે કુસુમ કરમાઈ ગયું છે. હું નોંધારો બની ગયો છું શું કરું ? એટલું હણીને શત્રુ માનીને ભયંકર પાપ વિચારોથી મારા આત્માએ કેવા જ નહિ. ખાનદાન ઘરમાં રહીને દિયર ભોજાઈના પવિત્ર સંબંધોને કાટલ કર્મ બાંધ્યા હશે ? મને થાય છે કે આવા પાપોની સજા કદાચ પણ દૂષિત બનાવી અભડાવી દીધા. અરે ! શરીર સુખને વશ મારા આ જ જીવનમાં થઈ જશે. કારણ કે તીવ્રભાવે કરેલા પાપો તે થઈ કુલને પણ કલંકિત કરી દીધું. અરરર ! મેં આ શું કર્યું ? જ ભવમાં ફળ આપે છે. ગુરુદેવ ! એ પાપો ઉદયમાં આવે, તે આહારાદિ વાસનામાં આગળ વધી સ્વાદિષ્ટ ભોજનના પાપોથી પહેલાં જ આપ કૃપાળુ પ્રાયશ્ચિત આપી મને શુદ્ધ બનાવી દો. પણ એવો દબાઈ ગયો છું કે ભવાંતરમાં મારા ફચે ફરચા ઉડી એ પાપો યાદ આવે છે અને આત્માને ધિક્કારું છે કે અરે જશે. શું કહું ? નર્લજ્જ! તેં આ શું કર્યું ? અરે ગુરુદેવ ! આ પૃથ્વી જો જગ્યા પાપો ધોવા માટે ઉપાશ્રયે પણ ન ગયો. અરે ! ઉપાશ્રય આપતી હોય, તો અંદર પેસી જાઉં, મોટું પણ બતાવવા લાયક જનારની પણ ભગતડા કહીને મશ્કરી કરી. પર્યુષણા જેવા નથી. શું કહું ગુરુદેવ ? આ વાસનાઓને જ્ઞાનગર્ભિત વૈરાગ્યથી મહાપર્વમાં પણ સંવત્સરીના દિવસે બહારથી ઉપવાસ કરીને ગુપ્ત માપ્ત ન કરી અને તે પછી તેની વિકૃતિ રૂપે હડતાલ, લૂંટફાટ રીતે હોટલમાં ઝાપટું (નાસ્તો કર્યો, પ્રતિક્રમણમાં મશ્કરી અને ગેરેમાં આગળ વધવા લાગ્યો. તોફાનો સિવાય કાંઈ જ ન કર્યું. ઉપવાસનો ટાઈમ પાસ કરવાના લોકો મારા જીવન ઉપર થંકશે. અરે ! મારે શું થશે ? બહાને રાત્રે ફરવા નીકળ્યો. વિકારોથી તગતગતી આંખો વડે એવો કોઈક ગંભીર વિચાર ન કર્યો. આજે મને ધ્રુસકે ધ્રુસકે રડવું , ઢગલાબંધ પાપો બાંધ્યા હશે. સિનેમાના ગીતોથી મનને વાસિત આવે છે. નોકરીમાં ઓફીસરનો હોદો મળી ગયો એટલે બોસ કરીને એની ધૂનમાં પાપના કેટલાય લપેડા આત્મા ઉપર કર્યા હશે! બનીને હાથ નીચે કામ કરતી મહિલાઓને પણ ઉંધા પાટે ચઢાવી દુરાચારની દુર્ગધને ઢાંકવા મેકઅપના પફ, પાવડર વગેરે દીધી. પ્રલોભનો આપી તેમને વાસનાની શિકાર બનાવી દીધી. સુગંધિત સાધનોનો ઉપયોગ કરી શરીરને દેખાવડું બનાવવા તેમજ મારી જ આજ્ઞામાં રહે, તેને પણ એવી નિઃસત્વ બનાવી પ્રયત્ન કર્યો. પરંતુ હાય! બધી નિષ્ફળતા. મારા શરીરમાં રોગોએ દીધી કે મારા વિના તેમને ચાલે જ નહિ. હવે તો મારું યૌવન પણ કબજો લેવા માંડ્યો. દવાઓનો શિકાર બની ગયો. Jain Education International Fol Paul & Flats www.ainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114