Book Title: Jo je Karmay Na
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 72
________________ છે જે કરમાય ના...64 દીધો. પણ લોખંડી પુરુષના વિચારો પણ લોખંડી હતા.. લાકડાઓ ખડકાવી દીધા... ધૂ... ઘૂ... કરતી આગની જવાળાઓ ગગનને ચૂમવા નિષ્ફળ ધસી રહી હતી. કુમારને સમજાવવા સુંદરપાણિ રાજા તનતોડ આ વાત સાંભળીને રાજકુમારના રોમેરોમ ગુસ્સાથી સળગી ઉઠ્યા,.. રે... એક સતી મહાસતી ઉપર આવું ભયંકર કલંક આ પાપિણીએ સ્વાર્થવશ આપી દીધું !.. રાજકુમારના મનમાં રકમિણી પ્રત્યે સખત તિરસ્કારનો ભાવ જાગ્યો... અને સ્વયં ઉપર પણ ફિટકાર વરસાવવા લાગ્યો કે આશ્રિત વ્યક્તિને હું બચાવી ન શક્યો.. આ મારી લાચારીના પાપે એક મહારતી પરલોકમાં પહોંચી ગઈ... આ બાજુ તાપસકુમારના વેષે રહેલી ઋષિદત્તા સ્પષ્ટ હકીકત જાણી આનંદ વિભોર બની ગઈ. કારણ કે આજે એનું કલંક ઊતરી ગયું હતું... | રાજકુમારને ચેન નહોતું પડતું કે એક મહાસતીના કરૂણ મોતમાં હું નિમિત્ત બન્યો. બસ, આ જ વિચારે રાજકુમાર સફાળો ઉભો થઈ ગયો... મારે પ્રાયશ્ચિત કરવું છે. ધગધગતી જ્વાળાઓમાં મારી જાતને હોમી દઉં, એ જ એ અપરાધનું પ્રાયશ્ચિત છે... સતીને પીડ પહોંચાડનારને જીવતા રહેવાનો કોઈ હક નથી... બસ, અગ્નિસ્નાન એ જ મારું પ્રાયશ્ચિત ! સતીને પીડા પહોંચાડનારને જીવતા રહેવાનો કોઈ હક નથી... બસ, અગ્નિસ્નાન એ જ મારું પ્રાયશ્ચિત ! રાજકુમારનો આ નિર્ણય વાયુવેગે આખા નગરમાં ફેલાઈ ગયો. સાથે ઋષિદત્તાની સુગંધ અને રૂકમિણીની દુર્ગધ... લોકોના મોઢે બસ આ જ સૂત્રો રમી રહ્યા... ધન્ય છે મહાસતી ત્ર ષિદત્તાને... ધિક્કાર હો રુમિણીને... અને ત્રીજી વાત... કોઈપણ સંજોગે કુમારને બચાવી ૯ો... આવો ગણીયલ આત્મા આપણી જ સામે આગમાં બળી મરે ને આપણે કાંઈ જ કરી ને શકીએ... ના... ના... ઠેર ઠેર આ જ વાત... રાજાએ સુલસા તાપસીને તિરસ્કાર કરી દેશનિકાલ તો આપી ETERNA PET | પ્રયાસ કરી રહ્યો હતો. બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા. છતાં એ નિરાશ ન થયો. તાપસકુમારના શરણે ગયો . “ “ અરે ભાઈ તાપસકમાર! ગમે તે રીતે તે કુમારને આગમાં પડતાં અટકાવી દે. તું મિત્ર છે તો પછી કંઈક કર.” Jain Education International For Personal & Private Use Only www.ainelibrary.org

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114